SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમય ફૂ શિલ્પ સ્થાપત્યના સુવણ્ યુગમાં મુસ્લીમેાના આક્રમાને પ્રવાહ સતત ચાલુ હતા તેથી ધાર્મિક અને કલા વિકાસને ખૂબજ સહન કરવું પડયું નવા મંદિરે અંધાતા લગભગ બંધ થઇ ગયા અને કેટલાક મંદિરે આક્રમકાના ભોગ બન્યા. મુસ્લીમે જેમ જેમ સ્થિર થતા ગયા તેમ તેમને પણ સુશાભિત શિ`! ધરાવતા મુસ્લીમ સ્થાપત્યો રચવાના નાત લાગ્યો. તેએા મુખ્યત્વે સાઇઝા માના ભાગને જ આવા સ્થાપત્યે બાંધવામાં ઉપયોગમાં લેતા ખથવા જૂના હિન્દુ કે જૈન મંદિ રને ઇસ્લામી સ્થાપત્યમાં ફેરવતા અને કલાની ષ્ટિએ તેઓ જે સૂઝ ધરાવતા હતા તેનુ તેમાં ઉમેરણ કરીને વધુ આકર્ષક બનાવવા પ્રયત્ન કરતા, પરિણામે મુસ્લીમેાના સ્થિરતાના કાળમાં ભારતીય તેમજ મુસ્લીમ સ’સ્કૃતિના મીલનના સુંદર વળ્યા. ઉભા થવા માં.. સોન માસના શબ્દોમાં હીચેના માનવ ક્ષતિના ઇતિહાસમાં મુસલમાન અને હિન્દુ સંસ્કૃતિ જેવી આટલી વિસ્તૃત અને ખાટી સુરત માં એક બીજાથી તદ્ન વિધાભાસી તિઓનાં મિલન અને સ ંમિલનનું દૃષ્ય ભાગ્યે જ જોવા મળયુ હશે.” આમાં મુખ્ય કારણ ઉપર કહ્યું તેમ મસ્જિદો વગેરેમાં ભગ્ન કરવામાં આવેલ દિશના ભાગેા વાપરવાની પદ્ધતિ ઉપરાંત આવા સ્થાપત્યો બાંધવાનું કામ મુસ્લીમાને હિંન્દુ કારીગરો ને સાંવ પડતુ એટલે તેઓ મુસ્લીમ શાસકોની નિયતમાની નીચે કામ કરતા હેાવા છતાં જયારે તેમનાં ટાંકણાં કામ કરતાં ત્યારે હિન્દુ સ્થાપત્યના રાગાર તેમાં કે બાગ આવી જતા. મેલે મસ્જિદો વગેરે સ્થાપત્યેામાં કલશ, પાંદડા, પૂણ્ કમળા વગેરે જોવા મળે છે. તદ્ ઉપરાંત જુદા જુદા વિભાગેામાં તત્કાલિન પ્રાદેશિક વિશેષતાબો પણ છે અન આવી જતાં તે સંમિલન સંસ્કૃતિ ધરાવતા ઉસ્કોટીના સ્થાપત્યેા બની શકયા છે. ઇસ્લામીક સ્થાપત્ય શૈલી સારી હતી. તેમાં વિશાળ પુષ્ઠ, અણીઆળી માતા અને ઉંચા પાતળા કિનારાએ તેની મુખ્ય વિશિષ્ટતા હતી. આવા પ્રકારના સ્થાપત્યેામાં બખાન દિન અંબકાતમાં તુમિશના સુપ્રસિંહ સ્થાપત્યે મિનાર, જિતુબ સ્લિામ અને અજમેરની ઢાઇ દિન કા ઝોંપડા ગણાવી શકાય. કુતુબ મિનારતા મૂળ હિંન્દુસ્થાપત્ય વાન પ્રા. એનું મળ્યું છે. આ માટેના તેમના વિચાર। ચર્ચાસ્પદ હોવા છતાં ખૂબજ મહત્વના છે. અને સમગ્ર પરિસ્થિતિ જોતાં તે મુસ્લીમ સ્થાપત્યમાં ફેરવાએલું હિન્દુ થાપત્ય હોઈ તા નવાઈ નહિ. આમા એ સુંદર વિષ નાના કામ કાડીનો નના છે. તેની ચાઈ આશરે ૨૪૨ ફુટ છે અને પહેાળાઈ ૪૮ ફુટ છે. જૌનપુરની મસ્જિદ પણ કોઈ નું સ્થાપત્યનું સ્પષ્ટ પરિવર્તન છે. ગુજરાતમાં અમદાવાદ મુસ્લિમ સ્થાપવાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં પણ બંનેમાં સ્થાપ પોમાં હિન્દુ માં સ્પષ્ટ છે. મડૅામશા બધાયેલી જુમા મિ જદ છે આજના મંદિરનું નુકચ્યું છે એમ પ્ર મુશ્કરાજ આનદ નોંધે છે. દક્ષિણ ભારતના સ્થાપયામાં ખાસ કરીને અહમની સુલતાનેાના પ્રેાત્સાહનથી રચાએલા સ્થાપત્યેામાં ભારતીય, તુમ ઈશીઅન અને ઈશની કળાનુ સમિશ્રણ્ છે. Jain Education International ૬૯ આમ મધ્યયુગ એ ભારતના ખૂબજ મહત્વના યુગ હતા. તે કાળ માટે મથામણનો કાળ હોવા છતાં સાંસ્કૃતિક દિને ભારતના ઉજજવળ કાળ કહીએ તેા જરાપણ અસ્થાને નથી અસ્તુ -પાદ નાયો ૧ પ્રે. એસ. આર. શમાં. The Cresent of India P. I H. ૨ . ડી. સી. રાવરી An advance history of India P. 192 ff. ૐ પ્રેા. ડી વી. ભટ્ટ ભારત ઈતિહાસ દર્શન પા. ૧૦૩૪ ઉપરની પાદનોંધ ૪ વિદ્ધ માટે તુર્ભે. હા મપાય્યાય ડૉ. પી. વી. કો ધર્મશાસ્ત્રવા કૃતિટ્ટાસ (હિન્દી) પ્રથમ માળ પા ૧૦૯ ff પ. ડૉ. આર. સી. મજમુદાર Ancient India P. 504 ff ૬. ડા. કુરેશી Administration of the Sultanate of Delhi P. 211 વિશ્વ માટે જુન છ. મહા મહેાપાધ્યાય ડા. પી. વી. કાશે. હિન્દુ ધર્મ શાસ્ત્ર જા કૃતિમ અધ્યાય ૧૧ પાન ૩૧૨ ff ૮. એજન પાન ૩૨૪ ff ८. रूपभेद: प्रमाणानि भाव लावण्य योगनम | सादृश्य का भंग मेतह पर चित्र लक्षणम् ॥ ૧૦ ડૉ. મુશ્કરાજ આનંદ Introduction to Indian Art P. 66 અને પ્ર. પનુબા નદી ભારતીય શિષ્ટ-પાપાનના પચિય એમ. શ્રી શારદાપીઠ સ્માટમાં વેજા કનૈયાલાલ . દ્વારકા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy