SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હર્ષવર્ધન સમયનું ભારત શ્રી રમણીકલાલ જે. લાલ મહાખ્યાની પ્રા કરી. માવતની ને અન્ય સાગર કાંઠે એક બલવાન રાજ્ય રાખું. એના પુત્ર સેનાપતિ ધર્મસિંહના ભાઈ દ્રોસિટે મહારાજ્યનું ભિત ધારણ કર્યું. મા સમાન્ય છે. માઢવા સુધી વિસ્તયું. આ રાજાએ રોવધમી હતા. ફક્ત રાજા ધારપત એકલેાજ સૂર્ય ભક્ત હતા. સુવર્ણ યુગ ઇસ્વીસન: બીજી સદીથી સાતમી સદી સંસ્કૃત સાહિત્યનો ભારતમાં સુવર્ણ યુગ. ઈસ્વીસન પાંચમી સદીથી સાતમી સદી : ગુપ્ત સામ્રાજયને હા સામ્રાજય વચ્ચેના ગાળાઃ ભારતમાં સંસ્કૃત યુગ. ધર્મની મહતી, એટલે મસ્કૃત સાહિત્યનું નવજીવન. ચમ વિક્રમાદિત્ય ના સમય જેવાજ જવલંત સાહિત્ય વિકાસ શ્રી હર્ષોંદેવના સમયમાં પણ થયા. શ્રી, હ` : ઈસ્વીસન ૬૦૬ થી ૬૪૮: સરસ્વતીને મહાન આશ્રયદાતા : મહાકવિ ને નાટ્યકાર. વિખ્યાત કવિવરે।. ભાગ્ ને મયૂર : એના ૬ બારમાં, ભતુ હિરે પણ ખરા. મહાન વ્યાકરણ શાસ્ત્રી ચંદ્ર યા ચંદ્રગામિન ત્યારે જ થયેલા. પલ્લવાના રાજાસિંહ વિક્રમવાર પુત્ર વિક્રમમાં શ્રી ના સમકાર્થીને સ્વીસને છતમાં મહાન નામદાર ભવતિ ચો બધું. વામન, ભટ્ટી, માધ ને ભટ્ટ નારાયણ પણ આજ ગાળાના રાજ્કીય પરિસ્થિતિ છઠ્ઠી સદી પહેલાં ભારતમાં ગુપ્તાનું અનુપમ સામ્રાજય હતું. ચદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભારતની પ્રાચીન સ ંસ્કૃતિ એની ટાંચે હતી. ચીની યાત્રાળુ કાથાન ને હ્યુએન સ`ગે આ સમયનીજ તવારીખ નોંધેલી છે. ગુપ્તવશના છેલ્લા મહાન રાજા નરસિંહ ગુપ્ત. એના સમયમાં દૃશ્ સરદાર તેારમાશે આક્રમણ કર્યું.. ગુપ્ત સામ્રાજ્ય ના માલવા પ્રાંત પચાવી પાડવે ત્યાં કોનું સ્વતંત્ર સત્ય સ્થાપયું. ગુપ્ત સામ્રાજ્યની પડતીને પ્રારંભ થયો. પાટનગર ફરતા ઘેડા વિસ્તારા સિવાય બીજા વિસ્તારામાં એમનુ જોર નરમ પડી ગયું. મહારાજા ધ્રુવસેન બીજાના ઈસ્વીસન પછñ માં લખાયેલા તામ્રપટ પ્રમાણે સેનાપતિ ભટ્ટારકે મહિયત સામેના સામા યુદ્ધમાં Jain Education International મિહિરગુલના પરાજય પછી ઉત્તર ભારત ફરીથી અનેક નાનાં રાજ્યોમાં વહેંચાઇ ગયું. એના ૨ કાય પ્રતિષ્ઠામ આવે આ વિવિધ રાજકરબની પરસ્પરનાં કર્તાની પરપરા. ભારતની રાજકીય એકતા વિચ્છિન્ન થઈ ગઈ. ચંદ્રગુપ્ત જેવા કોઈ સમ્રાટ માટે સામ્રાજય રચવા એક ઉત્તમ તક ઉભી થઈ. સામાજીક પરિસ્થિતિ ગુમના મામા મા નાંખુરી રાખ મા ગાવામ લડયા કરતા. ઈશાન વર્મા મૌખરીને કુમાર ગુપ્તે હરાવેલો. એના ઇસ્લામના પ્રથમ વિજયને અલખેરૂની અગાઉના કોઈપણ ગાળા માં શ્રી હ્રના સમયની ભારતની પિરિચર્તિનું ચિત્ર પુત્ર નામ ગુપ્તે પતુ એ ય ચાલુ રાખશે. એક મોટી સેના-બેગની અનુભવ વિશે વિષેનીને આપણી સમો રજૂ કર્યું સાતમાં સ્તીના શિયાલેખો પણ સમય પિિતિના સ્પ ચિતાર આલેખે છે. પત્તિઓ. ને મારી નાખતો. પાસેન ગુપ્ત કામરૂપના સચિન વર્મા સાથે યુદ્ધ માંડેલું. કામરૂપ એટલે અર્વાચીન આસામ. એ કાળે કામરૂપની કાલી હતી. એના રાખો બાધ ધમા હતા. કામરૂપના રાજા ભાસ્કર વર્ષાં શ્રીહા ના મિત્ર, ભાસ્કર વર્માના પિતા સુમિત વાર એ એન મગના મિત્ર કોઠો કામરૂપ થી નું મિરાન્ય થી ઉતરતી હોનું રાજ્ય કર્યું તું એ ફો પણ પામ છે શ્રધર્મીઓની ક્વેલ કરતા. ઉત્તર ભારતનાં મા નાનાં રાજ્યોમાં શ્ર કંઠ જનપદમાં આવેલ માનીપરનું પૃ. એક નાના રાજ્ય હતું. જ્યના રાજાએ સામાન્ય ઢાકારા જેવા હતા સ્થાવીશ્વર આજુબાજુના કેટલાક પ્રદેશ પર એ રાજય ચલાવતા, એમના પૂર્વજોમાં એક પુષ્પ ભૂતિ નામને મહારાજા થઈ ગયા. પુરાતન રાજાઓમાં એ તિય સમાન હતો. મા. પુષ્પત્તિ પછી જે વધા શરૂ થા તેમાં મહારાતને એક લાંખા વંશ ઉતરી આવ્યા. આ રાજવીએ સૂર્યપૂજકો હતા, એમાંના પ્રભાકર વધને મહારાજા પરમ ભટ્ટારક' ઉપનામ ધારણ કર્યુ ોનાં ટાળાંને અનેકવાર મારી હટાવ્યા માળવા જીતી લીધું. ગુજરાત પર આક્રમણ કર્યું. અનેક યુદ્દો લડી હરા યા. એન્ને સારી ખ્યાતિ સપાદન કરી. એક મહાન સામ્રાજ્યના પાયા નાખ્યા. એ ગાળામાં ભારતની વસ્તી કેવળ હિન્દુઓની જ હતી. ઉધમ પ્રકાશે ચાર વર્ણ, પાય, ત્રિય વૈશ્ય ને શ્રદ્ધા એ અનોખું બંધારણ તૂટી પડતાં બે વર્ષો પણ અનેક નાનામામાં વહેંચાઈ ગયા. આ જ્ઞાતિએ હિંદુ સામાજીક જીવનના પાયારૂપ નો કરી ને ગાળામાં જ્ઞાતિ બુધની આત્માનાં નવાં જ ક હતાં, લગ્ન, ભેાજન ને અસ્પૃશ્યતા જેવાં બંધને પણ એ ગાળામાં મેાજુદ હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy