SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૨૩૭. રમાં છુપાયેલી અને મનની અપ્રતિમ શક્તિ ઓ દ્વારા ઋષિમુનિ- સંદર્ભ ગ્રંથ :-- ઓએ જીવ અને જગતનાં સમગ્ર વ્યવહારને સ્પષ્ટ આલેખી સમાજને સુગ્રથીત કરવાનો સુંદર પ્રયાસ કર્યો છે. (૧) સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ–મેહનલાલ પાર્વતીશંકર દવે (૨) વેદમન્દિર પ્રવેશિકા-ઉદાસીન પ્રવર ઋષિરામએ વિજ્ઞાનમાં અપ્રતિમ બળવાળી અન્યાસ્ત્ર મેધાસ, બ્રહ્માસ્ત્ર, ને ઉપયોગ બતાવાય છે. તે સંમોહન, ઉચ્ચાટન, વશીકરણ, (૩) વૈદિક માઈલેજી-એ. એ. મકડૌનલ. મારણ, આદી પ્રયોગ દર્શાવાયા છે તેમ છતાં સૃષ્ટિને નાશ ૨ (૪) જગતના ધર્મો–શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. નથી અને સમાજ સ્થિર રહ્યો છે તો આજે અણુ અસ્ત્રો શોધાયા (૫) પ્રાચીન ભારતીય પરંપરા–રાંગેય રાઘવ હોય તો બહુ નિરાશ થવાની જરૂર નથી. (૬) વેદોની પ્રાચીનતાનો વિચાર-તિલક (૭) પ્રાચીનકાળને વિશ્વ ઈતિહાસ–પ્રો. જવાલા પ્રસાદ સિંધાણ આવડું વિશાળ કાર્ય કરનાર લેખક દૃષ્ટા કે શેાધક વેદના કર્તા તરીકે પોતાનું અભિમાન કયાંયે દર્શાવ્યું નથી તેથી વેદ (૮) કંદ અવેસ્તા–વેન્દિઆદ પ્રકરણ ઉપનિષદ આદિના લેખક કે કયાકારનું નામ આપણને કયાંયે જોવા (૯) પ્રાચીન ભારત–ડે. હરિપ્રસાદ શાસ્ત્રી. જાણવા મળતું નથી. વેદ સંપૂર્ણ વિદ્યા છે, તેને હાલ વિજ્ઞાન દ્વારા આવિષ્કાર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. પણ જ્યાં સુધી તેના શોધકમાં ધર્મ અને ચારીત્ર્ય નહિ હોય ત્યાં સુધી એ પ્રયત્ન સુફલીત થે શકય નથી. આજનું વિજ્ઞાન ધમને સહારે પ્રગતિ કરશે તેમજ પૂર્ણતા મેળવી શકાશે. અન્યથા એ પ્રયત્ન આંશિક વિનાશ તરફ સમાજને ધકેલી દેશે. * * SCIENTIFIC વેદને ચારીત્રય વિના સમજવાના પ્રયતનમાં પાછળની પ્રજા ભૌતિકવાદને કારણે નિષ્ફળ બની, અને સમાજને કબજામાં રાખવા તેણે જાત જાતના વિધિ વિધાન કરી અનેક સંપ્રદાયોને જન્મ આપ્યો પરીણામે જગત અનેક ધર્મો વિકસ્યા. પણ તે દરેકના મૂળમાં વેદનાજ સિધ્ધાંતો વર્ણવાયા છે. તો પછી ચાલ, આપણે તે સર્વ ભેદભાવ મૂકી, વેદને ફરી લોકભાગ્ય બનાવી વિશ્વધર્મ સ્થાપી સર્વનું હિત કરવા કટીબધ્ધ થઈએ, જેથી સમાજમાં શાંતિ અને ભકિતને પરમાત્માને અનુભવ થાય. ૐ શાંતિ, શાંતિ, શાંતિઃ By Far The Best INDIAN Clock આ વેદ દર્શન કરનાર ઋષિમુનીઓ ગૃહસ્થજીવન જીવતા હતા. નદી કિનારે પર્ણકુટીમાં રહી, નિસ્પૃહ જીવન ગાળતાં હતા. સાદાઈ, સરળતા અને સદાચારી જીવનમાં ભૌતિક કષ્ટ તેને દુઃખરૂપ લાગતું જ નહોતું. આવા ઋષિઓના વિદ્યાપીઠમાં દશદશ હજાર રિાગો, રાજાથી રંક-વર્ણ, પંક્તિ અને જાતીને ભેદભાવ મુકી વેદનું અધ્યયન કરતાં હતા. સમાજમાં જતાં પહેલાં આવા ઋષિમુનીઓનું વ્યવહાર અને અધ્યાત્મજ્ઞાન મેળવી વ્યક્તિ કૃતકૃત્ય થતા અને તેથી સમાજ સુગ્રથિત બને. Manufacturers રાજા કે સમ્રાટ પણ આવા ઋષિનો દાસ બનીને રહેતો અને ઋષિઓ પણ તેમને મેગ્ય સંમાન આપતા અને તેના દંડાધિકારમાં રહેતા. આમ પરસ્પર સન્માન અને સખ ઉપર રચાએલ એ સમાજનું આપ સર્જન કરવાનું છે. વિશ્વમાં આ કાર્ય ભારત જ કરી શકશે. તે રીતે આપણી જવાબદારી મોટી છે. The Scientific Clock Mfg Co,. P, 0. Box No. 12 Station Road, MORVI (Gujarat) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy