SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા ] કરવામાં આવે છે. તે સમયે સુંદર સ્નાન [ Swimminy pool ]ાનું પરિણામ હતું તેમ છતાં રામે ત્યારે વાનર પ્રશ્ન વનનર બનાવવામાં આવતા, મેલ પાણી બહાર કાઢવા માટે દરેક ઘરમ તે દક્ષિણના પાટા મેલેઈઝ અથવા લેવિનોની મુવમની ગટરની વ્યવસ્થા હતી. દરેક ઘરમાં ઉર્જાસ માટે વચ્ચે ગાય રતા. તેવી જ રીતે દરેક માં પ્રાપ્રાણ પતિના સડાસ ખાધૈયા એવામાં જ ભાવે છે, આમાંથી મેલું” બહાર માટીના ઘડામાં એક ભાવતુ દરેક પરમાં ભેંકા ગા મ યજ. તે સિવાય નગરમાં તેા તે ધાળા, દુકાનો રેસ્ટોરન્ટ વગેરે બનાવેલા જણાય છે. દરેક નગરમાં મંદિર તેા હોયજ તેમાં ચુનાના પથ્થરની કે આલાબાસ્ટરની માનવ આકૃતિઓ તેમનાં રવો ! ] મુકામાં આવતી. તે સમયે લોકો પત્થરના, તાંબાના અને કાંસાના એજારા વાપરતાં હતા. તેએનેા બંદરી વ્યવહાર માટેા હતેા. બાલકોટ, સુદ્ધાજન—દેડા સુકાકાહ વગેરે બલુચિસ્તાનમાં કરાંચીથી મકરાન તરફ સમુદ્ર કિનારે આવેલા બંદરો હતા લેાચલ પણ ખંભાતના અખાતમાં ધીખતું બંદર હતું. તાંબાના દાગીના, જેડાઈટ અને એનાઇટ વગેરે કિંમની પથા, કિરાની માળા વગેરે ડી'થી મળી આવતાં, એમ જણાય છે કે તેને આવા બદ મારફત ઈરાન, ઇજીપ્ત દક્ષિણ ભારત વગેરે સાથે વ્યાપાર હતેા. જમીનમાર્ગ પણ તે મધ્યએશીઆ, ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાન, ઈરાન, ગુજરાત અને ચિરતાન સાથે આપારી સંબંધમાં હતા. ૨૧૬ તેરિયાએ પ્રાચીનકાળમાં આફ્રિકા અને ડેશીયાને ભારતના ોિણબાગ સાથે કોકના પાટા પડે તો પ્રાચીન કાળ વિશ્વ તિહાસ-ડો. વાલા પ્રસાદ સિંધાલ) (વન+નરો સાથે બ્ર રાવની અસર મૂર્તિને પરાસ્ત કરી હતી. બાગે કે આમ સધીમે આયોએ તવુ, વાનર અને અસરાને અપનાવ્યા હતા. એટલે મ દાનવે અર્જુનને મદદ કરી હતી. મહાભારત કાળમાં .િ સ. પૂર્વે ૧૫ માં આવે અને નાગ પ્રહ વચ્ચે દાણ પુો થયાં હતા Jain Education International હવે આ સંસ્કૃતિ કુદરતી આફત, પૂર કે ધરતીકંપને કારણે નાશ પામી હોય તેમ જણાય છે. ત્યારપછી બધી ગએલા લે કે હરતા ફરતા વસવાટ કરતાં અને જંગલમાં રહેતા હોય તેમ જણાય છે. તેખનું હતુ અને કવન કુદરતી ખાવાને કારણે નાશ પામ્યા હતા. તે સમયે આર્યા ભારતમાં આવ્યો. સિંધુને કાંઠે વસવા લાગ્યા. તેંચ્યાનું તે પ્રહસાપે દલુ સાથે અને પછીથી નાગ અને દ્રાવીડીઅન પ્રજાસાથે યુદ્ધ થયુ હતુ તેમ પુરાણે ઉપરથી જાણી શકાય છે. કાવીડીઅન પ્રાચીન ઇજીપ્તની ભાષાના મળતાવડા પણાને કારણે કદાચ હડપ્પા સંસ્કૃતિ સુપેરીઅન સંસ્કૃતિને મળતી ગણી રાકાય. હાશ્મીરની ખીણમાં વસ્તી પ્રશ્ દસ્યુએના નામે એળખાય છે. તે અને સિંધુ સંસ્કૃતિનો અોષ પ્રજા આર્યો સાથે સંઘમાં આવી હતી; તેવા સુકતા વાદમાં પણ મળી આવે છે. આમ આž આવ્યા ત્યારે કાશ્મીર પ્રદેશમાં દસ્યુ, હડપ્પા સંસ્કૃતિના અવશેષરૂપ અસુરા, સિંધુના મુખ આગળ પાતાલ, કચ્છ, કાઠીઆવાડ, આણુ અને નમદાને કાંઠે વસતાં નાગા અને નમ દાના સંગમસ્થાને ઉત્તર પ્રદેશ ગેઝેરીસ્પર) તથા દક્ષિણમાં વસતા હાર્વિક લોકો સમગ્ર ભારતમાં વસતાં હતા. તેએમાં પણીએ અને અસુર વણરાઓના મએશીમા સુધીના વદાય વેપારના કારણે આ ભારતમાં આવવા માટે આકર્ષાયા હાય તેમ જણાય છે. આય સિવાયની આ અન્ય પ્રજાએકને અનાય ના` પ્રાચીન સાહિત્યમાં એળખવામાં આવી છે. શરૂઆતમાં આર્યાં તે પ્રજા તરફ તિરસ્કારથી વ્યવહાર કરતાં હતાં, અને તે કારણે તે અને આપે. વચ્ચે નોટા સુધી થા છે. જેમાં અનામાં વની વિશ્વામિત્ર અને આધ વતી વિશિષ્ટના સંધા ભિષણ હતેા. પરશુરામ પણ દસ્યુએને રવીકાર્યા હતા. રામ અને રાવણનું યુદ્દ એ પણ આ બન્ને સંસ્કૃતિના ગણતંત્રી યાદવેા પછી ભારતમાં નાગલેાકેામાં પ્રજાતંત્ર ખૂબજ વિકાસ પામ્પુ હતુ આ પ્રા નાગને પૂરતી હતી. એટલે કદાચ “નાગ' નામે આળખાઈ હશે. નાગ લેક સંસ્કૃતિના પૂજક હતા. ધાક હતા. અધકાર યુગીન ભારત ભા-1 કે પી. જયસ્વાલ કાશીમાં દશાશ્વમેઘઘાટ જ્યાં દશ અશ્વયે કરવામાં આવ્યા હતા. તેના પ્રયોજકો નાગરાજન્યા હતા. સગીત, શિલ્પ અને ચિત્રકળાના સુંદર વિકાસ તે સમયમાં થયો હતા. કલાના તેએ સંરક્ષક અને પૂજક હતા શિલ્પશાસ્ત્રમાં નાગર, વસર અને દ્રવીડ એ ત્રણ્ કોલી મુખ્ય ગણાય છે. તેમાં નાગર શૈલી નાગ પ્રજાતંત્રમાંથી જ ઉદ્ભવી છે તે સમયે નાગ સિક્કાઓ મળી આવ્યા છે. જેમાં નાગ પૂજા સ્પષ્ટ આલેખી છે. અર્જુનના પુત્ર પરીક્ષિત રાળને તક્ષ નાગ મુબાએ માટી નાખ્યો હતો. અને તેનુ હેર વાળવા તેના પુત્ર જન્મેજયે નાગ લેાકેા ઉપર હુમલેા કરી હજારા નાગાને નાશ કર્યાં હતા બૌદ્ધ જાતક કથામાં ભગવાન મુદ્ એક ભવમાં નાગ રાજા હતા न કાશી રાજાએ છેડાવ્યા હતા એવી કથા છે. આ પ્રસંગતુ એક મ્યુરલ અજંતાના ગુફા મંદિરમાં પણ છે. ઇ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ સુધી આ નાગ પ્રજાએ ભારતના જુદા જુદા પ્રદેશે ઉપર રાજ્ય કર્યું હતુ. તે પ્રદેરોામાં બંગાળ, નમદા કાંઠે લાટ મુખ્ય ગણી શકાય. સ્વ. કનૈયાલાલ ભાઇશ કર દર્દી કૃત અંબિકા, કોટેશ્વર અને કુ ભારીઆ તે સિવાય મધ, પ્રયાગ, બિમાર વિષ્ણુ પ્રદેશ, ભાષા, વધ, બુદેલખંત, મધ્ય પ્રદેશ, રજપુતાના અને પૂર્વ પંજાબ પણ નાગ આધિપત્યનીચે રહ્યા હોય તેમ જણાય છે આ ગણતાના ઇતિહાસમાં કાલીય, વાલુકા, તણા, કાંટ, બિંદુના, પદ્મના, નાસેન વગેરે રાજન્યો [ નાગમુખીએ ] કાલક્રમે થયા આ સૌએ આ સાથે સુધા કર્યાં હતા. ભારતમાં ખાનાળ પ્રશ્ન સિરાજના સમય સુધી ઇતિહાસના પૃ-ડે. ઉપર ઝળકા ગઈ છે. મથુરા, માળવા અને સિકંદરે સિંધુના મુખ ઉપર નાગ અંદર પાતાલમાં પે!તાના સમય નૌકા સૌની સખાખ્યુ હતું. ગ્રીક એવી મેં પની યુ આ નાગ બંદર પોાલનગર । ઉલ્લેખ સિ કાંડે કરેલ છે. બેએ ચો!ીર (૧-૬) ઈ. સ. પૂર્વે ૧૯૦માં તેડર ચડી ખાતો ત્યારે પણ નાગ ન તેના સંઘર્ષમાં આવી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy