SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રતિમ સાહિત્યપ્રેમી બંગાળીઓની કલા પ્રિયતા, કલાપ્રેમી હાજરવાની વિચક્ષણુ પ્રવાસીએ, પશ્ચિમમાં ખડતલ મહારાષ્ટ્રીય અને વ્યાપાર કૌશલ્યમાં નિપુણ એવા બુદ્ધિવાદી ગુજરાતીઓ અને મણ ભારતમાં હિંદીભાષી જનતાને સમૂહ છે. આ બધીજ કેમને પિત પિતાના અવનવા પડકે, ભિન્ન ભિન્ન ભાષાએ, પ્રસંગમાં રીત રિવાજે વિગેરેમાં અનેક્તા છતા રાષ્ટ્રીય કટોકટી વખતે આ બધી પ્રજાની એક્તા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે અને વિશ્વની પ્રજા આશ્ચર્યમાં ગરકાવ બને છે. આ ધમભૂમિ પણ છે. અનેક ધર્મ સંપ્રદાય અહીં ઉદય પામ્યા અને પાંગયાં. સદ્દવિચાર અને સુકૃત્ય દ્વારા મુક્તિ મેળવીને માનવજીવનને સાર્થક કરનારાઓને એક માટે સમૂહ પણ અહીં વસે છે. ઉગ્ર તપશ્ચર્યા અને સાધનાને બળે આધ્યાત્મિક પગદંડી ઉપર ચાલીને ધમ ભાવનાને બળવત્તર બનાવનારા પ્રગતિશીલ પરિબળો પણ યુગે યુગે અહીં પેદા થતા રદ્ધાં. મનુષ્યથી શ્રેષ્ઠ આ જગતમાં બીજી કોઈ ચીજ નથી” એમ મહાભારત પણ બને છે. મનુષ્યત્વ જ શ્રેષ્ઠ ધર્મ છે એજ વિશ્વનું મહાન સત્ય છે અને તે દ્વારા જગતમાં જીવનને વિશિષ્ટ અને ચારિશીલ બનાવાય છે, એ દ્વારાજ જગતમાં અભિનવ કાંતિ પિદા થાય છે, એજ રાષ્ટ્રીયતા અને સાંસ્કૃતિનું નિર્માણ કરે છે. સંસ્કૃતિ અને ઈતિહાસનું સર્જન કાળબળથી થાય છે. પોતાની દીર્ઘ દૃષ્ટિથી જે માનવસમાજ ઈતિહાસના બળોને પીછાણી શકે છે એજ માનવસમાજ ઉત્કૃષ્ટ સ્તર પર આવી શકે છે. ધનં સરકાર અને સંસ્કૃતિ એ માલ વણી વિલાસ નથી પણ એક માન પ્રેરક બળ છે, ભારતને સંસ્કાર વાસે ભરમ રહ્યો છે, પ્રજી સના ભાત ખા સંસ્કાર વારસાની યેનને માંહકતી ૨ાખી વિશ્વને આગ પ્રસરાવી છે પરમાત્માનું સર્વોત્તમ સન એ માન અને સી -બાથી માને પોતાની સંસ્કૃતિના સર્વોત્તમ તત્વેનું સતત સાવધાન રહીને સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઇએ. વિશ્વની સંસ્કૃતિના પાડ્યાં ગુલ વનાર અને પ્રાચીન દેશે હ૫. રામ ની - બાલન અને ગ્રીસની એ પુર ણી સંસ્કૃતિઓ કાળના સહાયક વેગ આગળ ટકી શકી ન.. આ બધા સંસ્કૃતિપ્રધા દેશોમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જેની હવ સંસ્કૃતિના મૂળ એરણ આજે પણ કાળના પ્રચંડ વિનાકબળ સમે ઝઝુપને ટકી રહ્યાં છે અને , છ મન નિક કિયા ડન , રીતરિવાજના ભાગ રૂપે આ ૨ પ્રમઃ ) માં સચ ઈ રહ્યાં છે. આ છે તને, આંત બાહ્ય આક્રમણ સામે ટકી રહેલ ભા તીય સંસ્કૃતિનું સાતત્યનું એક કરણ એ પણું છે કે તેનાં મૂલ્ય ચિરંતન છે. અને દ્રઢ પથ પર રચાયેલા છે. કવિ ઇક કાલે સાચું જ કહ્યું છે કે “ ડર, ભાત ૨ જ શfz fમતી નદી મા ! સત્રો દ્વા हे दुश्मन दोरेजर्या हमारा ઈતિહ સકારે, સમાજશાસ્ત્રી, ચિંતકે, શર્શક રને રિક્ષણ કરે ને એક મધ, થઈ પડે છે કે તેમણે આ ચિ તન મળે પણ કરી ચાર વાર જનતા પાને 1 પોતાની દૃષ્ટિએ તેની રજૂઆત જ કરવી જોઈએ જેથી વર્તમાન કા અને આ જ પેઢી પણ તે થી પરિચિત રહી પિતાની અસ્મિતાને સમજણપૂર્વક સાચવી છે અને સમયાનુસાર તેમાં સુધારા વધારા કરતી રહે. સદ્ર ભાગે આપણુડ ટામાં ભારતીય સંસ્કૃતિની સમીક્ષા કસ્તા, સમજ આપતા, તેને પુરક ૨ ક.ના સંખ્યાબંધ ગ્રંથે વિવિધ દષ્ટિ થી લખાત ૨હ્યા છે પરંતુ આવા પ્રયત્નો પોતપોતાની રીતે અમુક વિશિષ્ટ ક્ષેત્રમાં જ ભારતનું બહુમધ્ય પ્રદાન શું છે તેટલૂજ જણાવતા દેય છે. ઘણીવાર તેમાં પોતે સ્વીકારી લીધેલા મતનો આગ્રહ પણ હોય છે, Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy