SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ય આરંભી દીધુ. ગીલ નહેર ૧૪ ફેટ પાળા ૧૫ ને ૪૭ માઈલ લાંબી છે. એ ભારતની સીમાને સમાંતર છે. કોઈ સ્થળે ભારતીય સીમાથી ત્રણ માઈલ દૂર છે. તેા સ્થળે નવ માઈલ દૂર છે. આ અન્તર કાપી ભારતીય નર સુધી પાંચવાનું ને પછી નહેર પાર કરવાની. પછીજ ગાાર કે કાસૌર પહાંચી સકાય. ફુટ ઉંડી આવેલી કેટલેક સેનાએ લેફ્ટેનલ કન્ટૂલ હાઈડની નેતાગીરી નીચે ભારતીય સેના સવારે સાડા દશ વાગે હોગીશ નહેર સુધી પહોંચી ગઇ. નર એળી લાહાર તરફ આગેક્સ માંડી. અગિયાર વાગે ભારયે સ્ટેશન ન બુદ્ધો ખેલાવી દીધો. કાળુભાર બાગ નેટ કથળ સુધી પાંચીને ગયા. જનરલ પોસ્ટ ઓફીસ ફક્ત ચાર માઇલ દૂર હતી. કર્નલ હાઈક સાથે ફક્ત બસો જવાના હતા. પાછળ કુમક નથી. ઘેરાઈ જવાની પૂરી સંભાવના હતી. એટલે એમને પાછા વળવું પડયું. પાકીસ્તાનીઓએ એમતા પીછો પકડયા ને જે જંગ લાારમાં ખૈરાન કે નિષન ને મુજ નામનાં ભારતીય ગામોમાં ખેચાયો. ને લાકોરમાં ઉગલે ભારતીય વન્ય ૫ પાંજ બાપની મો આ પીછેહઠ માટે જવાબદાર કોણ ? જનરલ ચૌધરીના પ્રમાર્ગ યાથી તા બાર મેં સંચાલૉડ પર જો કરી બહુજ ઉત્સુક હતા તેમણે ‘ભલે થવાનું હોય તે થાય ' તે પડકાર આપી પેમાન આપ્યું. પરન્તુ ભારતીય સૈન્યએ તેમ ક્યું નહિ, લાહોરની રક્ષા માટે મ્હોમાત્ર નર ને લશ્કરી બકરી એટલ મજબૂત હતાં કે ઐ ય ર ાન. ને બ્રાડોરની દમ વા બની વસ્તીના માળા પીવાની વ્યવસ્થા કરવી પડત ભારતીય ગુપ્તચર વિભાગને સૈન્ય કાર્યાંવમાં ઘાઘર પ્રદેશની પૂરી માહિતી હતી. એ માહિતી 1. પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો બ્રિકેટ, કાર ને કાસ્તેર પર અવશ્ય કબજો જમાવી શકાત ને પાકીસ્તાન ‘કાશ્મીર’, કારભાર પોકારવાનું બેગ માર્ચ સુધી ત પરન્તુ ભારતની સૈન્યનીતિ સદાય રક્ષાત્મક રહી છે. ભારતીય સેનાએ આગળ વધી કદીયે આક્રમણ કર્યુ નથી. અખનૂર ને જમ્મુ હાથથી છટકી જવાની તૈયારીમાં હતાં. તેથી પાર મેરા ખાલવામાં આવ્યો. હતા કાકી દશમી સપ્ટેમ્બરે જ્યારે ભારતીય સેના ખરા પાંધી ત્યારે કોને લાહોર વચ્ચે એક પણ પાસ્તાની સનિક નાતા. એટલે તે યુદ્દની જવાળાએ લાહારને સિમાડે પહોંચી ત્યારે ભારતમાં બુટફાટ કરવા પારતા રાવિંદમાં એકડા કરેલા પાંચ હજાર પડાશે! લાારની વસ્તી પર તૂટી પડયા. લાડાર કબજે કરવા ફક્ત એક હલકા ધક્કાની જ વાર હતી. ૧૯૧ આ પ્રમાણે ગુદાસપુર યિામકોટ ક્ષેત્રમાં પણ ભારતીય સેનાએ અપ્રતિમ શૌય ને ચાતુર્યનું પ્રદર્શીન કયુ` હતુ' જેવી રીતે ખેમકરણ ક્ષેત્રમાં પેટન ટેન્કોનું કથ્રસ્તાન બનાવ્યું હતું એવીજ રીતે સિયાલકોટ પાસે ફિલૌરા ને ચાવિધ એટલી ટેન્કોને ભૂક્કો ખેલાવી દીધા કે બીજા વિષ્ણુના કઠ કયો બાર પે શિયાળžોટ પણ ખાડી હતું. ભાર તીય સેના ફકત ચાર માઈલ દૂર હતી શિયાલકોટ છાવણીનુ હાથેાવા રેલ્વે સ્ટેશન ભારતીયસેનાના બળમાં આવી ગયું હતું જેમ!ગ્ય ક્ષેત્રમાં ભારતીય સેના જ્યારે માઁ જમાવી દુશ્મને આ ફાવી રહી હતી. પૂનરલ ચૌધરીએ એખતે સાફ માર્કસ ધીછેઠ કરી વ્ય.સ નદી પર જમા કરવા આદેશ દીધે। સતા. લેફ્ટેનન્ટ જનરલ હરબન્સસિંહ અને જનરલ ધીલેને એ આઢેરા પ્રતિ આંખ આડા કાન કર્યાં, નહિ તે જડિયાલા પાસે અમૃતસર જતી સડકે પાકીસ્તાનીએ કાર્ડી નાખત તે આખા પુખ્તતમાં ફેલાઈ જાત, Jain Education International આમ ભારત પાક યુદ્ધ ભારતીય સૈનિકો માટે અપૂર્વ શૌય ૧ સાયમનું પ્રાનનું કારણ બન્યું તાં એ ઉચ્ચ રીન્યુ અધિ રોને રાજ્કીય નવચા માટે ખતિ મન, દિંત વચન હા એક પાકીરતાની સીપાહી ત્રણ ભારતીય સીપાહી બરાબર છે. કહેવાને પાકીસ્તાની હથિયારા ઉત્કૃષ્ટ છે. એ અચૂબખાનના ભ્રમ ભાંગી લેવા ગયો વાસ્તવિક રીતે ન ભારત કોઈ પાઠ શીખ્યું કે ન પાક તાન. શત્રુતા ને કાશ્મીર તેા ઉભાં જ રહ્યાં. ખડંત કનું પ્રતિક બન્યું તારીખ ૩ સપ્ટેમ્બરે જે પાનમંત્રીશ્રીએ– ભારત એક યુદ્ધ રામથી બીજા યુદ્ધવિરામ સુધી સફર નદિ કરે એ વિશ્વાસ ભાપ્યો હતો તેજ પ્રધાનમંત્રીએ વિષ્ય પ્રાપ્ત કરતાં કરનાં પડતાં જ સપ્ટેમ્બરની મધ્યમાં જ યુવિામની યુતિ વીચારવી આર ભી દીધી. ખરીવાત તેા એ હતી કે પાંદર દિવસ લઢી લઢી બન્ને દેશ ખૂબ જ થાકી ગયા હતા. તારીખ છ સપ્ટેમ્બરે અમેરિકા તે બીને ભારત પાકીસ્તાનને અપાતી આર્થિક માં રોનિક સાયના બધ કરવાની ઘોષણા કરી હતી. બીજી બાજુ રશિયા પણ આ યુદ્ધ વધુ લખાય તેમ નહતું હતું. કારણ કે એને ચીન સત્તા જમાવશે એવા ડર હતા. ખામ ત્રણ્ મહાસત્તા રાષ્ટ્રસધ મારતે યુદ્દબધી માટે વારંવાર દબાણ કરી રહી છેવટે તારીખ ૨૩ સપ્ટેમ્બરે બન્ને પસાને વિરામના સ્વીકાર કર્યા. આ યુતિવરામ ભારત માટે ખૂબજ હાનિકારક હતા. બાકી યુદ્ધ લાંબુ ચાલ્યુ હોત તેા ભારતે પાકીરતનને સરસ પાઠ આપ્યા હોત. કમનસિબ છે કે આપણે લડાખ નૈફાના એક યુદ્દ વિરામથી કચ્છના ખીજા બુદ્ધિરામ સુધી તે ત્યાી ા જૈન યુદ્ધવિરામ સુધી સર કરના Fe ૫. ને ગોધા યુવિામ ચો તાલુકનાં ભારતને શું મળ્યું? જીતેલા પ્રદેશ પા આપા પડયા. ઘુસણખાર મુખારા ભારતમાં સ્વા. ગરીબ ભારતે પીસ દિવસ લઠ્ઠી, રાજનુ પચ્ચીસ કરોડ રૂપિયા ખર્ચ કર્યું તે દસહજાર જવાનાનુ ત્રિજ્ઞાન આપ્યું. શા માટે ? કાગડું મારતની અવસ્થ પર મહાતિઓના સાકો ડાયલા છે ને એ સાકો દૂધ નહિ પાછી થાક ને ચમનીના મા પરિંગને ભારતના ગોરીનેના થાય ત્યાં સુધી ભારતના બહાદૂર મંત્રીને પણ ઝૂકવું પડશે...વાટાશ્રી લાલબહાદૂર શાસ્ત્રીના જીવ ગયા. છતાં ભારતની સમસ્યા તા ઉબીજ રહી. શ્રી શાસ્ત્રીને ન્યાય કરવા કહેવું જોઇએ કે પાકીસ્તાને કચ્છ પર ભય કયું” કે તુરતજ એમનું કૈરાના નિરધાર સંગ્રહમાં પ્રશ્ન For Private & Personal Use Only !. www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy