SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ ચીન પાક ચોંત્રીંગાંડથી ભારત-પાક યુદ્ધના માત્ર મેાકળા થતા હતા. ખીજી બાજુ પાકીસ્તાન પશ્ચિમી ગ્રસ્ત્ર સરંજામ મેળવતુ હતુ. રશિયા સાથે પણ સંબંધી સુધારવા ઐશે પ્રયાસો આદર્યા હતા પરિણામે ભારત-પાક યુદ્ધમાં રશિયા તટસ્થ રહે. આમ પાક વિદેશનીતિ ત્રણ પ્રકારે કામ કરી રહી હતી. રશિયાએ પાક પ્રસ્તાવના સ્વીકાર કર્યાં. કારણ કે એ પાકીસ્તાનને પશ્ચિમિ નાગચૂડમાંથી છેડાવવા માંગતું હતું. એટલું જ નહિ ચીનની યુગા માંથી પણ બચાવવા માગતું હતું. ભારત-પાક ને પાક અફધાનના મેળ સાધી રશિયા પેાતાની દક્ષિણ સરહદ સુરક્ષિત કરી હિન્દી મહાસાગરમાં પ્રભાવ જગાવવા માગતુ હતુ, પરિણાને સ્વીસન ૧૯૬૨ પછી પાકીસ્તાન અને સાવિયેટ સંધ વચ્ચે આર્થિક ને સામાજીક સમજૂતિ પ્રા. બન્ને દેશો રાજનૈતિક હિંદી પણ નિકટ આવી જા. ભારતને આથી ચિન્તા થતી પરન્તુ રશિયન ઋણભાર એટલા હતો કે કાં માટે કયિાદ કર્યું ! કાસ્મીરના ભાષ નિષ્ણુમના અધિકારના પ્રશ્ન પરત્વે રરિયાએ પાકીસ્તાનનુ સમાન પણ કર્યું. આમ પાણીનાને પાનાના વિદેશનીતિનાં મારા ગોઠવ્યાં. ભારત સાથે યુદ્ધ ફાટી નૌ તા કાઈ ભક્તની મર્દ ન આવે. હવે પાકીસ્તાનને ભારત સાથે કોને કોઈ બહાનુંજ શાધવાનું રહ્યું. ઘાટામાંથી પાકીસ્તાન પરસ્ત તત્વાને દઢતાપૂર્વક ઉખેડી નાખવા જોઈતાં હતાં. કાશ્મીર પ્રશ્નને રાષ્ટ્રઘમાં લઈ જવાની ભીંસકુર જરૂર નહેતી. સુરક્ષા પરિયદ હંમેશાં પક્ષપાતી રહી રહી છે અને પાકીસ્તાને રાષ્ટ્રસંધના મંચના દુરુપયોગ કરી ભારત વિરૂદ્ધ ઝેર ઉઝબુક. ૧૯ સ્તાનના રાય રીથી બી ઊઠયો. પાકીસ્તાની નેતા, વમાન પત્રા, ને રેડિયા ભારત સામે ઝેર ઉછળવા લગ્યાં. સુરક્ષા પરિષદમાં કઈ નવું નહિ એટલે પાકીસ્તાનના પ્રધાન મંત્રી અયુબખાનને લાગ્યું કે હવે યુદ્ધ સિવાય કાશ્મીરને કબજો મેળવવા અશકય છે. પરન્તુ કાશ્મીર સિવાય એની પાસે બીજુ કાઇ વજનદાર અહાનું હતુ ંજ નહિં. એટલે પાકીસ્તાને ફરી કાશ્મીર ચર્ચા ઉપાડી. ચર્ચા નિષ્ફળ બનાવી ગ્રામ ઉઠાવતા બાપુ એમાં પાકસ્તાનને કાંઈ ખાવાનું તે હતું જ નર્ષિ. ખર્ક સમય વિશ્વનું ધ્યાન પુનઃ કાશ્મીર પ્રશ્ન પર કેન્દ્રિત કર્યું. આમ ભારતે નાહક કાશ્મીરનું સુતેલું ભૂત જગાડયું. ભારત સરકારે તેા પ્રથમથીજ કાશ્મીરનાસ્તાની ચઢીયાતી લશ્કરી તાકાતની ડ ંફાસ તે ઘણી મારતા પરન્તુ ધન્ધ જનતાને ભરમાવવી એક વાત હતીને વાસ્તવિકતાના સામના કરવેા એ બીજી વાત હતી એટલે કાશ્મીર મા પબના માસ ખાતાં પહેલાં એક કઢના માં પોતાની સૈન્ય શક્તિનું પરાણ કરવા પ્રયત્ન કર્યાં. આંતર રાષ્ટ્રીય કાનુન પ્રમાણે જો કોઇ એ પ્રદેશ વચ્ચે કાઈ જલ પ્રદેશ હોય તેા વહેંચણી વખતે અને દેશાને તેને અર્ધાં અર્ધો હિસ્સે મળે. એટલે કચ્છના રણના અર્ધાં પ્રદેશ પર ભારતે અધિકાર વિના કબજો કરી લીધા છે. એવા દાવા કર્યાં. પાકીસ્તા દાવા અનેક ઐતિહાસિક પ્રમાથી ખાસ ઠરાવી શકાય તેમ હતા છતાં મુખ્ય વાત તા કચ્છના ખારે। પાટ જલપ્રદેશ જ નથી એ હતી. એટલે તો ઈસ્વીસન ૧૯૫૬માં ભારતીય પાકીસ્તાની સિપાઈઓને ભગાડી મુક્યા હતા. પરન્તુ હકીકતમાં સ ભારતનું ભૌલિક વિભાજન કરનાર રેડી ડાયને કમ્પાના રણ અંગે કોઈ નિણૅય લીધો નહાતા તે ભારતે લડાખ તે નેફ્રા પેઠે આ મહત્વના પ્રદેશ અ ંગે ખેદરકારી દાખવી હતી. એટલે કચ્છમાં ફરીથી ડાબનું પુનરાવર્તન થયું. સ્વીસન ૧૯૬૫ના જાન્યુારીમાં પાકતાનીક સરકમાં નિરકુટ ઘૂમવા કચ્છ માંડયું, તેથી ભારતીય સૈન્ય તેમને રીથી બગાડી મૂક્યા. પરન્તુ વીશન (હક પના એપ્રિલમાં પાતાને અમેરિકા પેટન ટેન્ડોના સહારે કંજર કેટ, સરધાર, બિયારએટ, વિગેાકેાટ, છાડબેટ વગેરે ભારતીય ચાકીએ પર તાપમારો કર્યાં. આમ પૂરી તૈયારી પછી જ શ્રી જવાહરલાલ નહેરુના અવસાન પછી તેમના ઉત્તરાધિકારી શ્રી સાસાદુર શાને કાગીરના ભારત સાથેના સંપૂર્ણ વિશીકરણ માટે ઝડપી પગમાં ભર્યા. ભારતીય સંવિધાનની કંપ૬-૩પર થી કલમ કાસ્મીરને લાગુ પાડી. પરિણામે અન્ય રાજ્યેા પેઠે કાશ્મીર પણ સંપૂર્ણ રીતે રાષ્ટ્રપ તે શાસન નીચે આવી ગયું. ૩૭૦ મી ફલમનું મહત્વ પણ ધીમે ધીમે ઘટાડવા યેાજના થઇ એટલે પાકી ગુડ માટે પાસ્તાને રંગમાં રોજ ગોઠવી જ રાખી હતી. આ હવે દેશમાં પણ મુદ્દે સિઁવાય છૂટા ન રહ્યો. આંતરિક દષ્ટિએ પાકીસ્તાન વ્યાકુલ વ્યચિત ને વિભાજીત હતું એટલે જ એકતા પેદા કરવા અચ્યુતખાને ભારત વિરાધી પ્રચાર શરૂ કરી દીધા. ઇસ્વીસન ૧૯૬૪ માં શતિ ચૂંટણીમાં અખૂબખાને તિાસીબાને શિકસ્ત આપી એટલે પાકીસ્તાનની જનતા પાતાની પડખે છે એવા દાવો કર્યો છતાં કાંઈક કરી બતાવવાનું દબાણ એના પર ચાખેથી વધતુ જ ગયું. Jain Education International અય્યબ સરકારને લાગ્યું કે શ્રી લાલબહાદુર શચી હજી ભારતમાં જામ્યા નહી. ભાષાકિય ઝઘડા ચાલી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસ અટકી ગયા છે. રૂપિયાનું અવમૂલ્યન થતુ છે. સમગ્ર દેશમાં અસ્થિરતા વ્યાપી ગઈ છે. બોડુક ગરમ છે. ધા કરવોજ જોઇએ ને પાકીસ્તાને નિષ લીધા-યુ આમ ભારત પાક ચર્ચા નિષ્ફળ નીવડી એટલે પાકીસ્તાને કાશ્મીરનાં પાકીસ્તાન પરસ્ત તત્વાને હવા ભરવા માંડી ને સુરક્ષા પરિષદમાં ભારત પર આક્રમત માંડયું. આમ યુદ્દે નરમનના વિના ભારત વિરૂદ્ધ ના આરબ કરી દીધો. ઈસ્વીસન ૧૭કુકમાં હઝરત બાલની ચોરી થઈ ત્યારે પણ પાકીસ્તાને પોતાના દલાલે મારફત અરાજકતા ફેલાવવા કોશિશ કરી એ બહાને સુરક્ષા પરામાં પરુ બુમરાણ મચાવ્યું. “ સુરક્ષા પરિા તાકીદે પગમાં નહિ લે તેા ભારે અનર્થ થશે.' (૬) પાકીસ્તાનની આંતરીક અને ભાવ સ્થિતિને કારણે અધૂંસરકાર પાસે યુદ્ધ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહાતા. શ્યામતા બચ્યુમખાં પાણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy