SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ભારતીય અસ્મિતા ક્ષણ કારખાનામાં પણ ગેરવહીવટનાં ભાગ બન્યાં ઉત્પાદન કાય માટે પોગ્ય યોજનાબાર ન મળે. પરિણામે તેમને જ્યારે બ સામગ્રીની ખાસ જરૂર હતી ત્યારે સરકારી કારખાનાં કાંતા કામ કરતાં નાતાં યા બીન જરૂરી ઉત્પાદન કર્યે રાખતાં હતાં. શ્રી કૃષ્ણમેનને પોતાન માસેાની નિષ્ફલતા પ્રતિ આંખ આડા કાન કર્યાં ચ્યા દષ્ટિનું જ વિઘ્ન પડે છે. અનાલીય નની હા પાડીસ્તાનને ભારતનાં સપાટ મેદાન માટે જ હતી. નેફા લડાખ કે બારાતીમાં એકા આપે તેમ નહોતી. પાકીસ્તાન સાથેના સંઘર્ષને ધ્યાનમાં રાખીનેજ જવાનાને પણ ત.લીમ અપાતી ભારત પાસે એકપણ ગિશિશ માટેનું કરી એમ નહોતું. ઉચ્ચ પ્ર બધુજ યોજના બહુ થયાં જ કરે છે એવી ખાટી હવા ઉભી કરીશમાં ખેલવાના જાના પ્રશ્નોના પૂરા અભ્યારા પણ કરવા ં આવ્યા નહોતા. ને શ્રી જવાહરલાલ નહેરુ પણ શ્રીકૃષ્ણ મેનનની ભૂરકીથી અાયા પરિણામે જનરલ થાપરે લશ્કર સજ્જ નથી એવી શ્રી નહેરૂને ખબર આપી છતાં એમકે કાપુ' નહિં, ભારતની ચકરી તૈયારી બીવાય નથી એ હકીકત પ્રતિ છ છ કાગળે લખી જનરલ ચાપરે સરકારનું ધ્યાન ખેંચ્યુ ભુમિદળનું સંખ્યાબંલ એકલાબ જ નાનું હતું પરંતુ એમની પાસે આવશ્યક શસ્ત્રો, સામગ્રી ને દારૂગાળેા હતાં જ નહિ. રાતો રાત ચાલીસ ઉત્તર હતી. ડાયબ જરી પુરાણ હતું. શત્રુવિમાન દિલ્હી પર મામ્બમારા કરી ભાગી જાય હાય એમાં દેખાય એમ નહતું. આમ ચત્ર સમપી પુતી નાની. તેમાં શ્રી કૃષ્ણનનના મંત્રીપદે ત્રણે પાંખના લશ્કરી વડાએમાં બે વિભાગ પાડી નાખ્યા હતા. મોટા ભાગે શ્રી કૃષ્ણૉનનના તુમાખી પાણી ઠંડા પડી હતા. ને તેની માટીથી વિનિપાત મથી રહ્યો હતો. હસ્તે. પરિણામે જવાનોને તેમ તે જુથ્થો પડ્ કમાવા પામ્યાં હતાં. તંત્ર વિંચારકાને સાંભળવાની શ્રી મેનનને ફુરસદ નહાતી. ઉલટ્ટુ એ ઉચ્ચ પ્રાધિકારીનાને માં માનવગ કરવામાં ગાય માનતા તેનાં અણતાં કઢાયા બની પડે સૂચતા. વળી પુરી કરી એની અવગણના કરી નીચેના થરના માનવીએ ને વિશ્વાસમાં લેતે ને ઉપરી અધિકારીની ફરિયાદ પ્રતિ ધ્યાન આપતા નિવડે. પોતાની રતિ દાખવવા ને આજ્ઞાધીનતા બર લાવવા એ અવિકારીએ પર મેટાં દેષારોપણ કરતા ને તપાસ પંચો નીમા. જનરલ થીય્યા આવા પ્રકારના શિકાર બન્યા હતા. જનરલ થેારાટને નિવૃ1 થતાં એવા છાંટા ઉડયા હતા. અત્યારના સેનાધ્યક્ષ જનરલ માળેકરા પણ ઈલીશન ૧૯૬૬માં શ્રી ગેનનના ઝપાટા કંપી જમવા પામ્યા નહતા. જનરલ બી. એમ. કૌલ ન ઝડપાયા કારણકે એ શ્રી પેનનન માનીતા હૈ વિશ્વાસુ અસર હતા. બાકી જનરલ કોલમાં યુદ્ધની બાસ્તા કે વીતા હતી નહિ. ક્ષેત્રમાં મા રહેવાની તક જ મુળી નથી. છતાં પંડિત જવાહરલાલ નહેરુનાં શમણાં વિરાટ હતાં. એમને સદ્ધર એશિયન રાષ્ટ્ર સમૃ રચવા હતા પાાત્ય ગેરી ધરી સામે આડચ ઉભી કરવી હતી એમળે એ હેતુથી એશિયન રાષ્ટ્રોની પરિષદ એલાવી શ્રી ચાઉ એન લાઈને ભારત માલાવી હિંદી ચીની ભાઇ ભાઈ ના નારા ગળવ્યા. બાન્તુંગ પિષદ યોજી. પરન્તુ કાઈ એમની પડખે થયું નહિ. માન ના પ્રથમવીજ કાચની ખાજી ખેલી રહ્યું હતું, છતાં એના વશ્વાસમાં અંધ બન્યા. ‘ ચીન આપણું મિત્ર છે. ચીન આપણા પર કદી આક્રમનું કરે નહિ એ ક્રમમાં રહ્યા. સીમન કંપામાં ચીને રાકેશના ો લો. ભારતે ઢાલ સમેાવડું મિત્ર રાજ્ય ગુમાવ્યું, છતાં ચીનના ભયની કલ્પના ન આવી. ભારતીય સેનાના ત્રણેય વડાએ પલટાયેલી પરિસ્થિતિ પર સરકારને એક ખાસ નોંધ મેકલી. છતાં સરકારની ઉંધ ઉડી નહિ. ચીને ભારતીય સરહદ ઉપર છમકલાં કરવા માંડયાં, ભારતીય પ્રજા સાધ બની. ચીનાઈ શત્રુતા સ્પષ્ટ થઇ છતાં ભારત સરકારને ખાસ કરી શ્રી કૃપેનને આંખ આડા કાન કર્યાં. ઉચ્ચ સ્તર પર મંત્રણાઓ કર્યા કરી, કેડ યાદીએ લખાઈ સરહદ પર તેાપના ગાળા છૂટવા માંડયા. સેકડા ચીનાએ ગાલવાન ખીણમાં થઇ લડાખમાં પેઠા. એગણત્રીસ સીપાહીની એક નાનકડી ચોકી ઘેરી લીધી છતાં શ્રી નહેરુને શ્રી કૃપેનને દિલ્હીમાં હાજર રહેવાનું મુનાસબ ન ધાયું. વિદેશ કચેરીએ મધ્યરાત્રીએ ચીનાઈ એલચાને બોલાવ્યા. કડક યાદી આપી. નહેરુએ સરકારની ઉચ્ચ સ્તરની મંત્રણા પર અલબત મૂકયુ. મેનને રત્ર્ય રરૂઢ માટે અધિકારીઓને પો આપ્યા પરં તુ ચીત પર વિશ્વાસ રાખી ઉત્તર સરહદના બચાવની સરકારે ઉપેક્ષા કરી હતી એ હકીકત પ્રશ્નને વર્તમાનપત્રા આગળ છતી થઇ ગઇ પેકાગ વહીવટ વગરના વિ તારા કબજે કરતુ જ રહ્યું. Jain Education International છેક ઇસ્વીસન ૯૬૧ના સપ્ટેમ્બરમાં ભારતીય પ્રદેરામાં ચીના આાનો આગેકૂચ ધાવવાનું ભારતને મુનામળ છાયું ત્યારે લડાખમાં દાન ભેગ આહડીના ણિામાં ચાર માર્કગ દર સીનાઈ સકરે પોતાની ચોકી સ્થાપી દીધી તી. એટલે િ પણ ભારતીય ચાકિયાતાની ધરપકડ કરવા માંડી હતી. ત્યારે જનરલ કૌલ એ વિભાગના લશ્કરી વડા હતા ને શ્રી મલ્લિક ભારતીય ગુપ્તચર વિભાગના વડા હતા. ગાલવાને ખાણ ને પેગેાંગ સરોવર હતાં. પૂર્વમાં પાક્પાદન લાઈન પર ભારતીય ચોકીઓ સ્વાતંત્ર્ય પ્રાતિ પછી પડતંત્ર વાર્ડિયામાં કાશ્મીર પ્રત્યે પાકીસ્તાન સાથે સંઘર્ષ નો પ ોટો ભારતીય મરામતીને પાકીસ્તાનના ભય છે બેષ ભારતના ો માનતા થઈ ય. વળી પાકીસ્તાને યુનાયટેડ સ્ટેઈસ્ટ જોડે મિત્રાચારી વધારી ને કાશ્મીરમાં સગુખારી પણ ચાલુ રાખી એટલે આ માન્યતાને વધુ જોમ મળ્યું. શ્રી કૃષ્ણમેનનને પાકીસ્તાન ને યુનાઇટેડ સ્ટેઇટસના પૂરા આવશ્વાસ હતેા એટલે પાસ્તાન સામે પાવ કરવાથી જ એવતરણમાં માંડી હતી. શસ્ત્રસરંજામની સજાવટ ને તાલીમ કાર્યક્રમે પણ્ પાકીસ્તાની આને અનુલોતેજ કાળના. ભારત પાતે કાનુ ઉત્પાદન કરતું યા બ્રીટન યા રશિયા પાસેથી ખરીદતુ એમાં પણ સાબદી કરવાની આવશ્યકતા હતી. ત્યાં શસ્ત્ર પ્રદર્શનથી ચીનમાં કશા જ પ્રત્યાધાત નહિ પડે એમ તેમનું માનવું હતું. પરંતુ એ ભયંકર ભૂલ હતી. નહેરુએ ભયંકર ભૂલ હતી. નહેરુએ કે પ્રોમ નીતિ'ની પાપણા કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy