SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ અને કામવાદની દિવાલેા તૂટે છે અને જ્યાં જ્યાં ખરેખરાં પ્રગતિશીલ તત્ત્વા રહેલા હોય છે તેમને ગ્રહણ કરવાનું તથા પૂર્વ અને પશ્ચિમમાં જે કાંઇ શ્રેષ્ઠ છે. તેને આત્મસાત કરવાનુ આંતિરક સાથ્ય' પણ્ તે ધરાવે છે. જ્યાં નિયજનનીની ધૂળના થાય છે ત્યાં સકૂચિત વાડામાં પૂરાઈ રહેવું શકય નથી. આ વિશાળ ક્ષણે અપનાવવાના રાહે અંગેની જીણુાવટ ભરી કુનેહ છે. ઉપરાંત એ પાતાની પ્રેરણા માટે અતિ માનસને સહેજ એવા આદર્શોથી પર એવા પ્રકાશ પ્રત્યે મીટ માંડે છે. જ્યારે નીતિપરાયણ રાષ્ટ્રવાદ એ રીતે થયેલો નથી. એ એક યા બીજા સોસ અને એક માગી' સિદ્ધાંતને વળગી રહે છે. અલબત્ત એમાં એના આદશ'વાદની સીમામાં રહીને કાવિધિની વિવિધતાને માટે અને શનિશાળ ઉદ્દાતાને આરાધતી વેળાએ રાષ્ટ્રીયતાનુ સારત ખાન પુષ્ઠ વૈશિષ્ટય રતાને માટે કાંઈક અવકાશ રહે છે. પણ ખાઇ દેવાતું નથી, કારણકે અહીં સર્વને એકતામાં સંકલિત કરતાં માતૃભૂમિના ભામરૂપે વિશ્વનનીના દર્શન કરવામાં આવે છે. મીન અહી રાષ્ટ્રવાદના ગુરાનું ચોથા પ્રકારના ગુય સાથે મિયમ પાય છે, પછી એથી ય એ પર જાય છે અને ત્રીજા પ્રકાર સાથે પણ મેળમાં આવે છે અને છેવટે એથી મેં પર સવ” નૈતિકતાના પ્રતિનૈનિકોને સણી તે ત્તિ કરે છે. આમ તેમાં ચાર પ્રકારના લાખોનો એમના કરતાં આમ પ્રકારના રાષ્ટ્રવાદને એક ચાથેા પ્રકાર પણ છે જે ત્રીજા પ્રકારના રાષ્ટ્રવાદ પ્રત્યેની સહાનુભૂતિમાંથી અને એના લનમાં એક મા ખીજે તબકકે જે અસર*ારકતાની પ્રતિતી થાય છે તેમાથી પ્રાદુભવિ પાર્ગે ૐ અને અવિચીન પશ્ચિમી દેશોમાં જેની ખેલવાલા છે તે બુઢિવાદી ભાનમનુ પર્ એમા વિષ્ણુ થયુ છે. આ રાષ્ટ્રવાદ નીતિપરાતાને માધ્યાત્મિકતાથી તદ્દન વિખૂટી પાડી રે. બીનખ્વના એવા મૂળના પાયા ઉપર સમય થાય છે, પ્રકારમાં કયાય ધાર્મિક વધુના સતર ભાવ ટાતા નથી. જો કે તેમાં પોતાના પ્રેમના માગદશન માટે મનમાતિત શક્તિનું આહ્વાન કરીને તે શક્તિને મનુષ્યેામાં ક્રિયાશીલ કરવાની રીતે નહિ પરંતુ આપણું મન જે દેરવણી આપે તે મુજબ કરવામાં આવતી માનીવા દ્વારા પ્રભુસેવા માટેનું પક્ષનું રહે છે. પણ રાષ્ટ્રવાદના ચોથા પ્રકાર સંપુણૅ પણે બિન-ધાર્મિ ક અથવા ધર્મનિરપેક્ષતાવાદી છે. દેશ એ પરમાત્માનું એક પ નથી, એ મા એક સામુદાયિક આત્મા પણ નથી જેને માતા તરીકે સમેધી શકાય સિવાય કે કેવળ એક ઉપમા તરીકે એમ કરવામાં આવે. દેશ તા વ્યક્તિઓના, માનવજીવાના એક સમુદાય છે, સમાન પ્રદેશ અને સમાન પરંપરા ધરાવતું એક પ્રજાનુય છે. આ પ્રકારના રાષ્ટ્રવાદમાં પણ પ્રેમના તરવરાટને હું ઉમદા કમ્પના ઉન્મત્રના અભાવ હોય એ જરૂરી નથી. પરંતુ ચ્યા ધનિરપેક્ષ રાષ્ટ્રવાદી પેાતે ગમે તેટલા ઉદાર ડાંય તે। પણ પેાતાની ભારતીયતામાં નિંત મા તેને આકુળવ્યાકુળ તરી કરો કાબુક મળે તેને રાષ્ટ્રભક્તિ શ્વિરભાવથી પ્રદીપ્ત થયેલા ન હાવા છતાં તેમાં દેશની ગઢન ધાર્મિકતાનુ પ્રતિામળત બેમાથું છે. બંને બીછ તા બુદ્વિશીલ વાસ્તવવાદનુ રસૈદ્ધાંતિક આકષણુ પણ છે. બીજુ આ રાષ્ટ્રવાદની બસરકારકતાને કેટલીક અનિવાસ મર્યાદાઓ પણ રહેલી છે, કારણ કે તે પેાતાની જાતને ભારતના સમગ્ર વિકાસપથી અલગ કરી દે છે અને ભારતને ખરેખર ભારતીય બનાવતાં વેદ, ઉપનિષદ અને ગીતામાં વાર્યા વિચાર તથા અનુભૂત્તિના મન મન્ય ભાગને પોતાના વિચારમાંથી ફેંકી દેવાનો પ્રયાસ કરે છે. એને એક માત્ર લાભ એટલે જ છે કે આ રીતે તે ઝાન રૂઢિચુસ્તતાને એની દૃષ્ટિના વિચારણામાંથી ડાવીને વૈશ્વિક પરિબળા પ્રત્યે ઉન્મુખ કરે છે અને આંતરરાષ્ટ્રિય દૃષ્ટિબિંદુનું પણ્ તેમાં પ્રેરે છે, Jain Education International તેા આ ઉષ્ણતર મૂલ્ય ઘણી સાચી રીતે ભારતીય પ્રતિમાના પડદા પાડે જ છે તથા એ દારા એની સારામાં સારી પ્રગતિની રાકમતા સિદ્ધ કરે , પરંતુએ સાથે એ એવી એક શકિતનું નિર્માણું પણ કરે છે જે બીનકાર્ડ દેશને માટે પોતપોતાની વાત દ્વારા શકય છે તેનાથી કયાંયે મહાન એવા ભાવિ તરફ ભારતને દેરી વ છે અને માનવમાં આ ઉત્ક્રાંતિના નેતા તરીકે ભારતને વિશ્વરથ ઉપર આરૂઢ કરી આપે છે. 888 89 શાફ્સ #p સ્ટીલ તથા વુડન ફરનીચરના ઉત્પા શાહ સ્ટીલ કાર્પારેશન રૂખડીઆ હનુમાન પાસે, For Private & Personal Use Only ભાવનગર ફ્રાનઃ- એસિ રેસી 88 ૩૬૦૦ ૩૬૭૧ ધારાબજાર, જૈન દેરાસરની સામે, ૧૭૩ તા. ક. પરંતુ સાચા આધ્યાત્મિક રાષ્ટ્રવાદ દ્વારા પ આ લાભ ા લેખડના કબાટ એ અમારી ખાસ વિશીષ્ટતા છે. મેળવી જ લેવાય છે; તેમાં આંતરિક વિશાળતા દ્વારા સંપ્રદાપવાદ ટ્રેન ન. પ૩૩૨ www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy