SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૦ શ્રી મહુવા યશોવૃધ્ધિજેન બાલાશ્રમની વિકાસ કથા શાસ્ત્ર વિશારદ જૈનાચાય શ્રી વિજય ધમસુરીશ્વરજી મહારાજ વિરભૂમિ મહુવાના ધમ'રત્ન હતા. તેએત્રી મહુવા પધાર્યાં. સંધમાં આનની લહેર લહેરાણી, જાહેર વ્યાખ્યાનોની ધુન મી. આચા યશ્રીએ સંધના આગેવાનાને મેલાવી જણાવ્યું કે આસપાસના ગામોમાં આપણા બાળકો અજ્ઞાનતામાં સળી છે, તો મહુવા જેવી વીરભૂમિમાં એક બાળાશ્રમની ખાસ આવશ્યકતા છે. આવ્યો. આ માન પા ભાગના તમામ થયું ઉદ્ઘાટન જૈન સમાજના આગેવાન દાનવીર શેઠશ્રી લક્ષ્મીચંદ દુલ'ભજીના નાદ કરતે કરવામાં માધ્યું હતું. આ બારબનું પ્રમુખયાન તપસ્વી ધર્મપ્રેમી દાનવીર શેઠશ્રી ખુબચંદ રતનચંદ શાહે શાભાળ્યું હતુ પૂ. ગુરૂ મહારાજની ગ્રાને મહુવા નિયસી ઉડાડી કેટલ કસળચંદ કમળશીએ ઝીલી લીધી. મહુવાના તે વખતના ન્યાયાધિશ શ્રી સાનાવાળાના શુભહસ્તે સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ૧૩ વિદ્યાથીઓની સંખ્યાથી ભાડાના મકાનમાં સંસ્થાની શરૂઆત થઈ. વિદ્યાથી ઓ વધવા લાગ્યા. મકાનની જરૂરીયાત લાગી. ભાવનગર સ્ટેટ પાસેથી જમીન મેળવી અને દાનવીર શેઠશ્રી કસળચંદ કમળશીએ તેમના સ્વ ધર્મપત્ની શ્રી હરકુરબેનના પુનિત સ્માયે . ૪,૦૦૯] નુ દાન આાપી. કાય વાદને મકાનની ચિંતાથી મુક્ત કર્યાં. સંવત ૧૯૯૬ ના શ્રાવણ શુદી ૧૩ના ગુરૂવારના રાજ રાવબહાદુર શેઠ કાંતીલાલ ઈશ્વરલાલના વરદ હસ્તે મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુરૂદેવે સંસ્થાનું નામ “શ્રી યશે।વૃદ્ધિ જૈન બાળાશ્રમ આપ્યું. ઘેાડા વખતમાં મકાન ખળભળી ગયું અને મકાનની ચિંતા ઉભી થઇ. નવું મકાન મજબુત બનાવવાની જવાબદારી માનદ મંત્રી શ્રી પકલાલ ભાલચંદભાઈ રામો સ્વીકારી. સંસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે ૮ ડીસેમ્બર ૧૯૬૩ના શ્રી બાલ જગીવાદ નાણાકીના પ્રમુખ સ્થાને મોગરાના શાપ” નામ પ્રયોગ યાવામાં માળો તેમાં રૂ. ૧ લાખના નિધિએત્રીત કરવામાં આવે. ખા સમારભના અતિથી વિશેષ તરીકે સમાજના સહૃદયી મૂક સેવક શ્રી ખુશાલભાઇ ખેંગાર, જે. પી., પધાર્યાં હતા. બન્ને મહાનુભાવેએ સસ્થાના પ્રકારમાં તન, મન અને ધનથી માતા બાષ્પો છે. તે ધન્યવાદને પાત્ર છે. નવા મકાનની શીલારાપણ વિધી મહુવા નિવાસી ધર્મ પ્રેમી દાનવીર શેઠ શ્રી કેશવલાલ ગીરધરલાલના શુભ હસ્તે સવત ૨૦૨૧ના મહા વદી પાંચમને રાજ કરાવામાં Jain Education International ભારતીય અસ્મિતા વિદ્યાર્થી ઓના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે અને આંતરિક વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓ સંભાળે છે. દાનની યોજનાઓમાં રૉબર કાનાના શું પ૰*, પેટ્રન શ. ૫૦૧, ભોજન તીથી શ. ૨૫૧, અને રૂ।. ૧૫૧, અને આજીવન સભ્ય રૂ।. ૧૫૧, આર્મી થવાય છે. સરચાના ધડવૈયાઓમાં આદ્ય સંસ્થાપક સધવી કસળય કમળથી, જેમનું કુલ ા. પ૦૦ની બાદશાહી સખાવત કરી હતી અને વર્ષોં સુધી પ્રમુખસ્થાને રહ્યા હતા. સાવરકુંડલા નીવાસી શેઠ માર્ગો કુંવરજીએ વર્ષો સુધી સસ્થાને ધી માપ્યુ છે. શેઠ જમનાદાસ સુરચંદ શેઠના ટ્રસ્ટમાંથી ચાર વિદ્યાથી ઓ અને એ સ્કૉલરી મળ્યા છે. શ્રી ચુનીલાલ દુલભદાસ દોશીએ ૩૨ વ સુધી સંસ્થાના ઉત્કર્ષોંમાં મેટા ફાળા આપ્યા છે. શ્રી પ્રેમચ ંદ સુંજી સંધવીએ ગૃહપતિ નિવાસ માટે શ. ૫૦૦૦, માપ્યા છે. એક અનામી વર્ષે સમાનો દૂધનો ખ' Ëપાડી લઇ દાનની વહેતી કરી છે. શેડ કાળીદાસ હરજીવન શાહે સંસ્થાને પ્રમુખ સ્થાને રહી તન, મન અને ધનથી સંસ્થાની સેવા કરી રહ્યા છે. સ્વ શ્રી બાલુભાઈ ધામીએ વર્ષોં સુધી ટ્રસ્ટી તથા પ્રમુખ સ્થાને સ્કી સેવા ખરી છે, શ્રી રોશિત જૈન યુવક મંડળ સંસ્થાના ઉત્સવમાં સારા રસ લે છે. સંસ્થાની મુંબઈ અને મહુવાની વ્યવસ્થાપક કમીટી સસ્થાના વિકાસ વન માટે ર્ગિત આ સતત પરિશ્રમ ઉઠાવી રી છે. તન, મન, અને ધનથી સ’સ્થાની સેવા બજાવે છે. સ’સ્થાના ટ્રસ્ટીઓ પણ્ સંસ્થાના હીત માટે સતત ચિંતા સેવી વિકાસમાં ફાળેા આર્પી રહ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy