SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1217
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમય ૧૨૯ શ્રી કોચીન જૈન સંઘની ધામક પ્રવૃતિઓ અને પ્રગતિનો પરીચય દક્ષિણ ભારતમાં આપણા પૂર્વજોએ ધર્મ આરાધના સારૂ સંધની એક ટ્રસ્ટ સમિતિ કરે છે પ્રમુખ શ્રી દેવસી ભાણજી કોચીન જૈન શહેરમાં જૈનના મંદિર બંધાવ્યાં તે મહાન પૂન્ય ખોના સંચાલક ટ્રસ્ટી છે. શ્રી જવેરીલાલ આણંદજી દંડ શ્રી ઉપાર્જન કરેલ છે. અભયકુમાર અમૃતલાલ લાલન-શ્રી શાન્તીલાલ વાડીલાલ દોશી શ્રી ચમનલાલ મેણસી શાહ તથા શ્રી ધીરજલાલ પ્રભુદાસભાઈ આ અત્રેના શ્રી સંઘમાં ૧૦૦૦ દહેરાવાસી ભાઈ હુનાની વસ્તી છ ટરીઓ છે થાસંધના દરેક કાર્યોમાં સંગઠીત અને સારી છે તપગચછ અછળગછ અને ખડતલગછ એ ત્રણેને સમાવેશ સેવા બજાવતા આવ્યાં છે. શ્રી સંઘના દરેક ભાઈ હુને દરેક થાય છે અને સ્થાનકવાસી ભાઈ બહેનની વસ્તી ૨૫૦ જેટલી છે. કાર્યોમાં પોતાના કાળે નોંધાવવાની તત્પરતા દાખવતાં આવ્યો છે દરેક ધાર્મિક પ્રસંગે સરવે હળીમળી ઉત્સાહ પૂર્વક ઉજવે છે. હમણા શ્રી ગુરૂમન્દીરનું બાંધકામ ચાલુ છે મદ્રાસવાળા સ્વ. શેઠ અત્રે શ્રી સંઘે ધર્મઆરાધના, તપશ્ચર્યા, ધામક અભ્યાસ શ્રી લાલચંદ્ર ઢઢાના સ્મરણાર્થે તેઓના પુત્ર શ્રી મીલાપચંદ્રજી ઢયાએ તે બંધાવી આપવા શ્રી સંઘને રૂા. ૨૧૦૦૦, આપવાનું આદીની સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ નિર્માણ કરેલ છે. અત્રે બે વચન આપેલ છે. જિનાલયો છે. તેમને એક સ્વ. શેઠ શ્રી જીવરાજ ધનજીભાઈએ બંધાવેલ છે જેમાં કુલનાયક શ્રી ધર્મના પ્રભુજી બીરાજે છે કે ચીનની વસ્તી ૧ લાખની છે તેમાં ગુજરાતીઓ મારબીજુ સ્વ. શેઠ શ્રી હાથીભાઈ ગોપાળજી ગં. સ્વ. લક્ષ્મીબાઈએ ' વાડીઓ મળી ૫૦૦૦ મુખ્ય વ્યાપાર અનાજ, ચા, મરી, સુંઠ, પિતાના સુપુત્ર સ્વ. શ્રી અને પચન્દ્રનાં સ્મરણાર્થે બંધાવેલ છે સોપારી, કાથી, દેરડા, રસી, રબર વગેરે તેમાં દરેકમાં જૈનેની જેમાં મૂળ નાયક શ્રીચંદ્રપ્રભુજી બિરાજમાન છે. આ બંને જીનાલયે પેટી હી મારી છે. તેઓનાં તરફથી શ્રી સંધને અર્પણ કરેલ છે. શ્રી કોચીન મહાજન આ સંસ્થામાં દરેક ગુજરાતી તથા પુજય સાધુ સાધ્વીજીઓને બિરાજવા માટે વ્યાખ્યાન તથા મારવાડીઓ મેમ્બરો છે અને ગુજરાતી કોમના હિતાર્થે સારૂ સ્નાત્રપુજા પૌષધાદિ ધાર્મિક ક્રિયાઓ માટે એક આલીશાન ઈમા એવું ધ્યાન આપ્યા કરે છે જેના પ્રમુખ શ્રી જવેરીલાલ આણું દજી રત સ્વ. શેઠશ્રી આણંદજી માલશીભાઇએ પોતાના ધર્માનુરાગી માલશી દંડ છે તે આપણા માટે ગૌરવની વાત છે તેમજ અત્રે પત્ની સ્વ. હીરબાઈના મરણાર્થે બંધાવી શ્રી સંઘને અપર્ણ ગુજરાતી સ્કુલ તથા હાઈસ્કુલ બંને ચાલે છે તેમાં S. S. C E કરેલ છે. સુધી અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ અને એક કોચીન કોલેજ છે. કોચીનની બાજુમાં પ્રીમીયર ટાયસ લો મીટરના આ ઉપરાંત અત્રે અયબીલ એળીની સુંદર રીતે વ્યવસ્થા ટાયરો બનાવવાનું કારખાનું છે તેનાં મુખ્ય સંચાલક સ્થાનકવાસી ચાલે છે રૌત્ર મહિનાની એળી સ્વ. શેઠ થી મેગજીભાઈ માલશી ભાઈ છે. દરેક પ્રસંગોમાં ગુજરાતીઓને સંધ એક અનોખી ભાત ભાઈ તરફથી અને આ મહિનાની ઓળી સ્વ. શેઠશ્રી આણંદજી પાડે છે. માલશીભાઈ તરફથી કાયમી થાય છે તેમજ પાઠશાળાના કાયમી નિભાવ ફંડમાંથી શ્રી હીરબાઈ જૈન ધાર્મિક પાઠશાળા ચાલી રહી તા. ક. શ્રી જૈન દહેરાસરજીનાં મેનેજીગ ટ્રસ્ટી તરીકે શ્રી છે. આ પાઠશાળામાં ૧૫૦ બહેને તથા બાલ-બાલીકાઓ ધાર્મિક આણંદજીભાઈએ સારામાં સારી સેવા લગભગ ચાલીશથી અભ્યાસ કરી રહ્યા છે. દરેક ખાતાની સંભાળ અને વ્યવસ્થા બી. પીસ્તાલીસ વરસ સુધી તન, મન અને ધનથી આપેલ હતી. GRAMS : MEDITATION Phone : 24802 EASTERN AGENCIES (REGD) DISTRIBUTORS GEEP JANTA ALFA TORCHES BULBS CELLS 49, Bunder Street, MADRAS- I Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy