SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1157
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૧૧૭૯ સૌરાષ્ટ્રમાં મહુવા, અમરેલી, જાફરાબાદ રાજુલા, તળાજા, વસવાનું બનતું. પરિણામે વડીલે પાછત વેપારી પેઢી અને સ્થાકુંડલા, ભાવનગર, જીયરી (સોનગઢ) વગેરે શહેરાની અનેક સંસ્થા- નિક સામાજિક સંસ્થાઓની જવાબદારીઓમાં ભાઈ ચંપકલાલને એમાં જે પાયાની ઈટ” બની તેઓ અનેક સંસ્થાના પ્રાણું બની જેડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત કર્તવ્ય પરાયણતા અને રહ્યા હતા. સંપૂર્ણ જાતપણું રાખી અમરેલીની સમગ્ર જનતાને પ્રેમ સંપા દન કરી શક્યા. સાથે સાથે અમરેલી, કપાળ મહાજનના વહીવટી વતન એમનું અમરેલી-પરંતુ જ્યાં નવી સંસ્થા શરૂ કરવી હોય, ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ તથા માર્કેટ યાર્ડ, શ્રી ગીરધરભાઈ અગર કોઈ સંસ્થામાં મુશ્કેલી ઉભી થઇ હોય ત્યાં “ખુશાલ બાપા” મ્યુઝીયમ, પારેખ દોશી કપોળ બેડિંગ તથા શેઠ પરમાણંદદાસ મોખરે રહેતા અને મુશ્કેલીઓને આંતરી ફળદાયક પરિણામ લાવીને કપાળ બાળાશ્રમ, અમરેલી સાર્વજનિક પુસ્તકાલય વિગેરેના વિકાજ જ પતાં. સોમાં, સંચાલનમાં, પિતાની શક્તિ-મતી અનુસાર યશસ્વી ફળ આજે તેમના ભગીરથ પ્રયના ફળરૂપે થરીમાં શ્રી ખુશાલ- પુરાવતા રહે છે. મુ. શ્રી જગજીવનદાસભાઈના નેતૃત્વ નીચે આ દાસ જે. મહેતા ટી. બી. હોસ્પીટલ, માવ માં વિવિધ હેતુ સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી અનુભવ મેળવી આજે આ લક્ષી શાળા-શ્રી જે. પીપારેખ હાઇસ્કૂલ અમરેલીની કોલેજ અને સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રીપદે રહ્યા વર્ષોથી પિતાની શાળાઓ, જાફરાબાદની વિવિધલક્ષી હાઈસ્કૂલ તેમજ કપાળ જ્ઞાતિના સેવાઓ આપે છે. પરમાત્મા તેમને સુખી, લાંબુ અને તંદુરસ્ત અનેક સ્થળોએ સ્થપાયેલા છાત્રાલયે નજરે પડે છે. આજના આયુષ્ય આપે. જમાનાની જ્ઞાનપિપાસાને ઓળખો વિદ્યાદાન માટે જ તેઓ આગ્રહ રાખતા. એમના માટે લોકોને એવું માન હતું કે તેઓ કોઈ પણ શ્રી જમનાદાસ નાનચંદ મહેતા સંસ્થા માટે “ઝળી 'લઈને જતાં તો ઝોળી છલકાઈને જ રહેતી ! ભાવનગર શ્રી જમનાદાસભાઈનું બાળપણ ડુંગરમાં વીત્યું. શ્રી ખીમજીભાઈ ગુરભક્તિ ધર્મનિષ્ઠ, શિક્ષણ પ્રચાર-સાધર્મિક વારસાગત છે માં ખોટ આવતાં ધંધો બંધ કરવો પડશે જો કે સેવા–લેક કલ્યાણ ભાવના તયા સૌજન્ય શીલતા અને દેશભક્તિથી પાછળથી તે બધી રકમ ચૂકવી આપી અણીશુદ્ધ પ્રમાણિકતાનું એવાં તે રંગાયેલા છે કે તેમનું જીવન સેવાની સૌરભથી મઘમઘી દૃષ્ટાંત પૂરૂ પાડયું છે. રહ્યું છે, અને યશસ્વી કાર્યો કરવા ભાગ્યશાળી બન્યા છે. ભાવનગર આવીને પ્રમ કેન્ટ્રાકટરનું કામ પસંદ કર્યું. આ શ્રી ગોવિંદજી કલ્યાણજીભાઈ કામની શરૂઆત ફકત પાંચસો રૂપિયાથી જ કરેલી. આજે લાખો જીવદયાની પ્રવૃત્તિના હિમાયતી હોવાથી ગૌરક્ષા અને પાંજરા. રૂ. નું કામ તેમની પેઢી કરે છે. માણસ બુદ્ધિના ફાંટા પડવા દીધા પાળના સક્રિય કાર્યકર છે. તેઓ દયાળ પરોપકારી અને સજજન વિના જે એક નિ થી કામ કર્યું જાય તે સિદ્ધિ અને સફળતા પુરૂષ તરીકે બોટાદમાં, મુંબઈમાં અને સમસ્ત મોઢ સમાજમાં સૌપડે છે તેનું આ જવલંત ઉદાહરણું છે. આદરણીય છે. બેટાદની અને મુંબઈની મઢ બેડીગના તેઓ મુખ્ય પ્રણેતા અને દાતા છે. શ્રી ચીમનલાલ પ્રભુદાસ દુષ્કાળના પ્રસંગે શ્રી ગોવિંદજીભાઈએ લાખ રૂપિયા નવયુગના એંધાણ પારખી બહેનને કેળવણી સાથે રોજીંદા એકત્ર કરવામાં મહાજનને સાથ આપ્યો છે. બોટાદની શ્રી દયાકુંવર પહજીવનમાં પણ કંઈક ઉપયોગી બને એવી તાલીમ આપવી જોઈએ ગોવિંદજી પારેખ પ્રાથમિક શાળાનું મકાન તેમણે બંધાવી આપ્યું એમ એમના મનમાં વસ્યું. આ ભાવનાને સાકાર કરવા શ્રી મહુવા છે શિક્ષણ અને સેવાક્ષેત્રે શ્રી ગોવિંદજીભાઈને સંગ સૌને કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી જે. પી. પારેખ હાઈસ્કૂલમાં પ્રેરણાદાયી નિવડે તેવો છે, પહકલા વિભાગ માટે રૂા. ૩, •૦૦- ની સહાય આપી તેમજ આ શ્રી ચંપકલાલ ગીરધરલાલ મહેતા નવા વિભાગના નિભાવ માટે ત્રણ વર્ષ સુધી રૂ. ૧૨૦૦/–ની સહાય અને બહેનોને શાળા-ફીમાં સુધી માફી મળે એ માટે રૂા. ધનજી ઘેળાના નામે અમરેલીના નાના મોટા સૌ કોઈના ૧૨૦૦/-ની સહાય ત્રણ વર્ષ સુધી આપી પરિચિત એવા સંરકારી કુટુંબમાં સં. ૧૯૭૫માં ભાઈ ચંપકલાલનો જન્મ થયો. સંવત ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી વેપારી ક્ષેત્રે કલકત્તા, રંગુન વગેરે સ્થળોએ જઈ મુંબઈમાં અઢાર વર્ષની કિશોર વયે પિતાના વડીલેએ આરંભેલા ધંધામાં આવી સ્થિર થયા અને ધીરે ધીરે ધંધાને વિકાસ સાધી “ચંદ્રા જોડાઈ ગયા. પિતાશ્રી ગીરધરલાલ ભાઈને સેવા અને સંસ્કારને ઈન્ડસ્ટ્રીઝ ” નામથી ફાઉન્ટન પેનના ઉત્પાદક તરીકે તેઓ બહાર વારસે ત્રણે બંધુ બેલડીમાં સરખે હિસ્સે વહેચાયે. આવ્યા અને આજે આ ઉધોગમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. વડીલબંધુ પદ્મશ્રી પ્રતાપભાઈ તથા શ્રી ગંગાદાસભાઈની વ્યા- વિલેપાલે અને જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં તેઓ સેવા અને પારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બન્નેને મોટા ભાગે અમરેલી બહાર સહાય આપી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy