SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૮ ભારતીય અસ્મિતા સુપુત્રી કલાવંતી બહેન સાથે થયા. બંનેનું દાંપત્ય જીવન અત્યંત, મુંબઈ કોંગ્રેસમાં પણ તેઓ આગવું સ્થાન ધરાવે છે. સંell ધર્મ પ્રેમી રહ્યા છે. પરોપકાર અને ઉદાર દાનશીલતામાં શ્રીમતી માટેની સાડમારી આજે જ્યારે બધે જ પ્રવર્તે છે ત્યારે સૌથી કલાસંતીબહેન અને શેઠશ્રી કાંતિલાલભાઈ હરહંમેશા પિતાના ઉજળા અલિપ્ત રહી કામ કરવાની એમની વિશિષ્ટતા અભિનંદનીય છે. હાથે દાનની સરવાણુ વહાવે છે. એમના સ્વભાવની દઢતા, વ્યાપારીક બુદ્ધિમતા અને એજસપૂર્ણ પ્રતિભા દત્તાણી કુટુંબના વિકા શ્રીયુત ખીમજી હેમરાજ છેડા સમાં અનોખો ફાળો આપી જાય છે. શ્રીયુત ખીમજીભાઈ કચ્છના કંઠી પ્રદેશના એક નાનકડા ગામ શેઠશ્રી કાંતિલાલભાઈએ પાંચેય ભાઈઓના સહિયારા પ્રયાસથી કંદરડીના રત્ન છે. તેમના પિતા હેમરાજભાઈ એક સારા ખેતીના આજે સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં ટીંબરના મોટા વેપારી તરીકે ઉજળી કરવયા હતા જન્મથી જ ગ્રામ્ય જનતાને ભારે સંપક અને શાખ નિર્માણ કરી છે. એટલું જ નહિ પણ દેશના નવઘડતરના તેમાંથી સેવાભાવના જાગી અને પછી તો સામાજિક અને રાજકીય આજના સમયમાં ઉપયોગી થઈ શકે તેવી રીતે ધંધાને વિકસાવી પ્રશ્નોના ઉકેલમાં પડયા. કચ્છ પરની કુદરતી આફતોમાં કચ્છની શક્યા છે. જનતાને યથાશકિત સેવા આપી, તેઓ મુંબઈ આવ્યા અને છેડા જવેલરી માટે અને છેડા એટીકલ માટ શરૂ વ્યાપાર ઉપરાંત પોરબંદર શહેરની વિવિધ પ્રવૃત્તિ અને વિકા- હા માં યશસ્વી અા પગ સેવાને ઇવ એટલે મુંબઈ સના કાર્યમાં શેઠશ્રી કાંતિભાઈને ફાળે અમુલે છે. તેઓશ્રી પિર રાજયની વિધાન સભા માટે કચ્છના માંડવીમુંદરા વિભાગ બંદર ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસીડેન્ટ હતા તેમજ શીપ માટેના ઉમેદવાર બન્યા અને તે માટે ભારે પ્રચાર કર્યો. ૧૯પરમાં એશીએશન (વહાણવટા મંડળ) ના પ્રમુખ તરીકે સેવાઓ આપી બોમ્બે ગ્રન ડીલર્સ એસોશીએશનના હોદ્દેદારો અને કારોબારીના વહાણવટા અને પોરબંદરના બંદરના વિકાસની દિશામાં એમનાં સભ્યો વચ્ચે મતભેદ જાગ્યા ત્યારે આમરણાંત ઉપવાસ કરવાની અવિરત પ્રયાસો ચાલુજ છે. શ્રી પ્રભઈચ્છાને આધીન અને લેક હેત કરી અને તેને સખદ સમાધાન થયું. ખર્ચાળ લગ્ન કલ્યાણ હેતુથી પૂજ્યપાદ ડાંગરેજી મહારાજના આચાર્યપદે શ્રીમદ્ – તહેવાર માટે ભારે ઝુંબેશ ઉપાડી અને પત્રિકાઓ પ્રકાશિત કરી ભાગવત સપ્તાહનું પોરબંદર મુકામે આયેાજન એ તાજાવાલા ને જનતાને ચીમકીઓ આપી જામત કરી શ્રી આત્માનંદ જન પરિવારનું ઉમદા ધર્માનુરાગનું પ્રતિક છે. સભા દિલ્હીએ ૧૯૫૩માં તેમની સેવા-ધર્મ ભાવના અને ગુરુ ભક્તિથી પ્રેરાઈને સન્માનપત્ર આપ્યું. મુંબઈના હુલડ સમયે પિોરબંદરમાં લેહાણા મહાજનવાડી બનાવી આપી છે. તેમજ જંદગીની પરવા કર્યા વિના કેટલાયે જેન-અજેન કુટુંબને બચાવી હાલ પોરબંદર કન્યા છાત્રાલય બનાવવા માટે ઉદાર હાથે દાન કરી પોતાની સેવાની સૌરભ પ્રસરાવી. શિક્ષણ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને રહ્યા છે. કચ્છી વિસા ઓસવાળ શ્રેય સાધક સંઘના મંત્રી પદ પર રહીને કચ્છી કોમમાં શિક્ષણના પ્રચાર માટે સ્મરણીય કાર્ય કર્યું. ક્ષય શ્રી કાકુભાઈ મહેતા રોગના દર્દીઓને માટે ૨૪ બેડસની વ્યવસ્થાનું કામ એક પુણ્ય બંધુના પ્યારા સંબોધનથી સમાજમાં ખ્યાતનામ શ્રી કાકભાઈ કાર્ય બની રહ્યું. મહેતાએ સ્વ. ખુશાલબાપાની નીતિ અપનાવી છે. વતન કે જ્ઞાતિના બંધને એમને સ્પર્શી શક્યા નથી. કોઈપણ સંસ્થા માટે કામ કરી પંજાબ કેશરી આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય વલભસૂરીશ્વરજી છુટવાની એમનામાં ભાવના છે. એક રીતે કહીએ તો અને એ મહારાજની પ્રતિit માટે શ્રાવક-શ્રાવિકા ઉકપ કંડમાં રૂા. પાંચ ખુબજ સાચું ઠરે તેઓએ આજીવન સેવાને ભેખ લીધો છે. લાખ એકઠા કરવામાં જે અવિરત કાર્ય કર્યું છે તે જૈન સમાજના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. તેઓ આઠેક વર્ષથી દેશમાં હંમેશા પાયાની ઈંટ બનવાની ભાવનાથી તેઓ સંસ્થાઓમાં રહીને પોતાના ગામમાં વલભ છાસ કેન્દ્ર ખેલું છે. તેમાં જાતે હોદ્દાથી સત્તાથી દૂર રહ્યા છે. અને એક મૂક સેવકની અદાથી જ કામ કરવામાં આનંદ માને છે. આસપાસના ગામે લાભ લે છે. પિતાનું જીવન કૃતાર્થ કરતાં રહ્યાં છે સાથોસાથ સંસ્થાન તન મન ધનથી સૌરભ પ્રસરાવી રહ્યા છે. એ ગુરુદેવની શતાબ્દિને વિહીવટી સંચાલન સરળ બનાવી રહ્યા છે સૌરાષ્ટ્રને સાદ પડે મહામહોત્સવ માટે કચ્છથી દોડી આવીને શિક્ષણ ટ્રસ્ટ માટે તથા ત્યારે ખબર છે આટલી કે માતની હાકલ પડી છે ના ન્યાયે તેઓ શાનદાર રીતે ઉજવાયેલ યાદગાર મહોત્સવ મા મશા તત્પર જ હાય મવાનું એટલું સદભાગ્ય છે કે આવા તરીકે જે અવિરત સેવા આપી છે તે પ્રેરણાત્મક છે. પનોતા પુત્રને પોતાને ખોળે ઉછેરી શકયું છે. સ્વ. શ્રી ખુશાલદાસ મુરજી પારેખ અનેક ગરીબોને વ્યકિતગત સહાય આપવા–અપાવવામાં અને “ ખુશાલ બાપા” ના પ્રેમભર્યા નામથી મુંબઈ ગુજરાત અને ગરીબ બહેનને લગ્ન કરી આપવામાં પણ તેઓ સહાયભૂત થતાં સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામેલ સ્વ. ખુશાલાભાઈએ જ્ઞાતિ અને વતનના ખાવ્યા છે. બંધને ત્યજી “ જાહેર સેવા” નું મુક્ત ક્ષેત્ર સ્વીકાર્યું હતું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy