SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1129
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર ય હાલનાં તેઓ આર્ટ સિટના વેપારમાં અને મૂળજી જેઠા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કનકાઈ માતાના ધાર્મિક સ્થળમાં અને મારકેટમાં અગ્રગણ્ય સ્થાન ભોગવી રહયા છે. તેમના સુપુત્રે એ ત્યાંની જાહેાજલાલીમાં તન-મન-ધનથી વિશિષ્ટ સેવા આપનાર પણ આ વારસાગત ઉદ્યોગમાં ખૂબજ પ્રગતિ સાધી છે. વ્યક્તિઓમાં શ્રી હરિલાલભાઈને પ્રથમ હરોળમાં મૂકી શકાય તેમ છે. શ્રી મારકેટ સીદ્રક મરચન્ટ એસોશીએશનમાં તેઓ મેનેજીંગ કમીટીમાં છે અને મારકેટની દરેક પ્રવૃત્તિમાં ઘણી સેવા આપે છે. ૧૮૯૫માં સૌરાષ્ટ્રના નાગેશ્રી ગામમાં તેમને જન્મ થયો - આ ઉપરાંત હાલમાં પોતાના વતન અને વિસ્તારમાં નવા વિકા- બાહ્ય પળમાં પિતા અને માતાનું સુખ જોયુ નહી મોસાળ ડેડાણમાં સથી લોકોને કંઈક લાભ મળે એવી ભાવનાથી પ્રેરાઈને તેઓશ્રીએ સરકારી પરિવારમાં તેમને ઉછેર થયે શેઠશ્રી માધવાણીના સૌરાષ્ટ્ર સેટ વર્કસ પ્રા. લી. વીકટરના મીઠાના ઉદ્યોગના સહકારમાં એક નવો રસાયણ ઉદ્યોગ શરૂ કરવાનું પાંચ ધોરણ સુધી અભ્યાસ કરીને માત્ર તેર વર્ષની ઉંમરે સંજોગવશાત અર્થોપાર્જન અર્થે નોકરીએ લાગી ગયા હતા પણ વિચાર્યું છે. અને ટુંક સમયમાં તે ઉદ્યોગની ભારતી કેમીકલ્સના આ યુવાન હૈયું વેપારમાં સ્વતંત્ર રીતે કામ કરવા થનગનતુ હતું નામે પ્રવૃત્તિઓ શરૂ થતા વિકટરના વિસ્તાર આ પ્રવૃત્તિથી ધમ મેળવેલા અનુભવને કસોટીએ ચડાવી ૧૯૧૬માં સ્વતંત્ર ધંધો શરૂ ધમી ઉઠશે જેને લામ આજુ બાજુમાં લેકને અવશ્ય મળશે. આ કર્યો જેમના નામની પેઢી આજે મુંબઈ–૨માં ૫૪ વર્ષથી શરૂ થતી નવી ઔદ્યોગીક પ્રવૃત્તિ તેમજ સાહસીક સ્વભાવ, ભૂલેશ્વર કબુતરખાના પાસે ચાલે છે પ્રમાણીકતા કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ અને ખંતને આભારી છે. વ્યાપારી નિષ્ઠાને કારણે વ્યાપારી સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે પંકાઈ ગયા છે. ધંધામાં બે પૈસા કમાયા હોવા છતાં આવશ્રી હર્ષદરાય ભગવાનસિંહ બારોટ કને અમુક હિસ્સો ધમંપૂણ્યમાં વાપરવેજ , સિદ્ધાંતને અનુસ રીને તેઓ અનેક યયાગ કરે છે શ્રી. હર્ષદરાયે બી. એ. એલ એલ. બી સુધીને ઉચ્ચ અભ્યાસ કરે છે અને વહેપારમાં ભાગીદાર તરીકે જોડાયેલા છે શ્રીમદ્ ભાગવતની અષ્ટોત્તર શત પારાયણ સપ્તાહમાં એકથી તેઓશ્રી તેમના મોટાભાઈની સાથે તેમની બારોટ બ્રધર્સની પેઢીમાં તમના મોટાભાઈના સે.થે તેમના ભારાટ શ્રધસ ના પદોમાં વધુ વાર તેમને મોટી રકમની સખાવત કરી છે. જોડાયેલા છે, બારોટ બ્રધર્સની આ પેઢીની શાખાઓ મુંબઈ અમદાવાદ અને ઈદારમાં હાલ વહેપાર કરે છે. આ પેઢી કોટન, બીજાના દુખે દુખી થવાની તેમની ઉત્કૃષ્ટ ભાવના ખરેખર કેટન વેસ્ટ તથા કાપડનો નિકાસ વેપાર કરતી પ્રતિષ્ઠિત પઢી છે પ્રસંશા પાત્ર છે. નાના મોટા ફંડફાળાઓમાં આ કુટુંબની ઉદારતાએ અને મોટા પાયા પર તે વહેપાર કરે છે. આ પેઢી સને ૧૯ર પની એક પણ તક જવા નથી દીધી કનકાઈ માતાના સ્થાનમાં અને સાલમાં સ્થપાઈ છે અને પરદેશ યુરોપ, કેનેડા, અમેરિકા, જાપાન ત્યાંના ઉત્કર્ષ માં પણ સારો એવો ફાળો આપે છે. એટલું જ હોંગકોંગ, એરટ્રેલિયા વિગેરે સાથે નિકાસ પ્રવૃત્તિ કરે છે નહી પણ ગાંઠને ખર્ચે નાદુરસ્ત તબિયતે તેમજ પરિવાર કે ધંધાની પરવા કર્યા વગર અનેક વખત જરૂરત પડયે ત્યાં દોડી ગયા છે. વહેપાર જીવનમાં રચ્યાપચ્યા રહેવા છતાં ભાઈશ્રી હર્ષદભાઈ દિવસો સુધી અનેક પ્રતિકુળતા વેઠીને પણ ત્યાં રહ્યા છે. અનેક સામાજિક અને વહેપારી મંડળમાં સક્રિય રસ લઈ સેવા આપે છે. તેઓશ્રી નીચે મુજબ સંસ્થાઓમાં સંકળાયેલા છે (૧) ધાર્મિક અને સામાજિક સેવાના કોઇ પણ કામમાં તેમની રોટરી કલબ ઓફ બેખે નાર્યના પ્રમુખ (૨) ઈનડીયન કાઉન્સીલ લાગણીને તેમના ધર્મપત્ની અને તેમના સુપુત્રો પણ અંતરથી એફ ફોરેન ટ્રેડના એના સેક્રેટરી (૩) એલ ઈ-ડીયા કોટન વેસ્ટ આવકારે છે. એક્ષપર્ટસ એસોસીએશનના વાઈસ પ્રેસીડેન્ટ (૪) ઇન્ડીયન મરચન્ટ - તેમાંથી કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા ચેમ્બર મુંબઈના એક્ષપોર્ટ કમિટિના મેમ્બર (૫) ઈન્ડો જાપાનીસ છે. મોટી ઉંમરે પણ ઉત્સાહ અને ધગશની મુતિ સમા છે. એસેસીએશનની મેનેજીગ કમિટીના મેમ્બર અને એમેચ્યોર સીને સોસાયટી, મુ બઈની મેનેજીંગ કમિટીના મેમ્બર છે. સુપુત્રોને વ્યાપારની જવાબદારીને બોજો સોંપી દઈ લગભગ નિવૃત્ત જીવન ગાળતા વતન, ધર્મ નીતિ અને સચ્ચાઇ પ્રત્યે પ્રેમ તેઓશ્રીએ ધંધાના વિકાસ અર્થે હોંગકોંગ, જાપાન, ઓસ્ટ્રેલીયા, અને અથાગ શ્રદ્ધાવાળા આવા નેકદિલ સજજને આજના આ મીંગપેગ વિગેરે દેશોને પ્રવાસ કર્યો છે. યુગમાં જ યુગમાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા હશે. ગુજરાતનું ખરેજ તેઓ ગૌરવ છે. શ્રી હરિલાલ વેલજી ગાંધી [ મસાલાવાલા] - શ્રી હીરાલાલ મોહનલાલ કપાસી માણસ ધન દોલતથી નહી પણ ધર્મમય જીવનથી અને જ્ઞાન કર્મ અને ભકિતથી ખ્યાતિ પામે છે. જૈન સમાજમાં જેઓ સારૂં એવું બહુમાન પામ્યા હતા તેવા શેઠશ્રી મોહનલાલ રામજીભાઈ કપાસીના ચિરંજીવી શ્રી હીરાલાલભાઈને મુંબઈને ઉચ્ચ સમાજમાં કોણ નથી ઓળખતુ હોય ? Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy