SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૦ દીપએિ સુરતમાં બાસીય કાપડ મારષ્ટ્રની ભભ્ય પાના અમલી બની તેવા કર્મયોગી ધનિક અને બાય કદ્યોગપતિ શ્રી લાલભાઇ ચૌબ્દના ઉમરાળાના વતની છે. પણ ધંધા ઘણા થી મુબઇ વસે છે. મુર્તની કાપડ બનરમાં પ્રથમ હરાળમાં તેઓ સ્થાન પામ્યા છે. સાધારણુ અભ્યાસ પણ તેમની કુશાગ્ર બુદ્ધિએ ધણા ઉચ્ચ સ્થાને બેસી રાકથા છે. નાનપીજ સેવા કાની લગની, સખત પરિશ્રમ, હાથમાં લીધેલ કાને સુ ંદર રીતે પાર પાડવાની તાલાવેલી અને ધમ ભાવ નાથી એતપ્રાત થયેલા તેમના સૌરવ ભર્યાં જીવનમાં ડોકીયું કરવાથી અને જેમની મુરૈખ વિચારસરણી અને અનુભવ ગનુ પાન કરવાી ધન્યતા અનુભવાય છે. કૌટુંબિક સંસ્કાર વારસાએ તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરી ધંધાકીય પ્રવૃત્તિઓ સાથેજ સામાજિક સેવાએ ઝડપી લાંબી અને પાતાનાં વ્યક્તિત્વની સંબંધ પ્રસરાવતા ત્યાં મૂળામાં, ઉમરાળા પ્રામ’ડળની સ્થાપના કરી સૌરાષ્ટ્ર રાજ્ય વખતે મહા— કોની નવરચનામાં ઉમરાળાને અન્યાય થતાં સૌરાષ્ટ્ર સરકાર સામે સફળ લડત આપી. ઉમરાળાના સાર્વજનિક અને કેળવણીના કામા માટે દાના મેળવવા સારા પ્રયાસ કર્યાં અને સૌને રસ લેતા કર્યાં. તેમનીજ પ્રેરણા અને ઉત્સાહથી તેમના પ્રમુખપદે ગુજરાત મા સીહા વૈપારી મહાજનની સ્થાપના થઈ અને સુરતમાં ત્રણ કરોડના પ્રાજેક્ટ સાથે વિશાળ કાપડ માર્કેટની સ્થાપના કરી જે તેમને આભારી છે. ઉમરાળાના શ્રી દુધીબેન સાવજનિક છાત્રાલય” તેમને આભારી છે. શુન્યમાંથી સર્જન કરનાર આ વ્યક્તિએ બધાને વિક્રમાવવ મ જે પરિશ્રમ ખેડયા છે તન-મન વિસારે મૂકી હૈયા ઉકલતથી જે પ્રગતિ સાધી છે તેજ તેની પ્રતિભાની પારાશીશી છે. ધંધાની સફળતામાં કુટુમ્બીજનોની આત્મિયતા, વિલાની વાત્સય છે નિખાલસ સ્વભાવ અને કુદરતમાં અનન્ય યા. નિષ્ઠા અને પ્રમાણિકતાને જીવનભર વળગી રહેવાનું દૃઢ મનેાબળ એ Jain Education International બધા સપુત્રાને મહત્વના ભાગ બન્યા છે. ધધાદારી પ્રવૃત્તિઓની સાથે સમાજસેવાના ઉમદા ધ્યેયને કદી ભૂલ્યા નથી જ્યાં જ્યાં જરૂર પડી છે. ત્યાં ત્યાં તેમની સેવા શકિતને લાભ સૌને અનિશ મળતા રહ્યો છે કપાળ ડો-ઓપરેટીવ બેંકનાં ડાયરેક્ટર તરીકે મુળજી જેઠા મારકેટમાં કોટન પીસ એસેસીએશનની કમિટિમાં મેમ્બર તરીકે, આ` સીક કાપડની સુપ્રસિદ્ધ વ્યાપારી પેઢી એચ. હીમતલાલની કાં.ના ભાગીદાર તરીકે અને બીજી અનેક સંસ્થાએ સાથે સંકળા-મૂંગા યેલા છે. મુંબઈ જેવા આંતર રાષ્ટ્રિય શહેરમાં પોતાના ક્ષેત્રમાં બહુજ કચ્છ પ્રમનિષ્ઠાભનુ સ્થાન ધરાવે છે અને સૌના વિશ્વાસનીય એવા ઉત્તમ સદ્મહસ્થ બન્યા છતાં ઉમરાળાને યાત્રા ધામ માનીને સ્હેજ પણ તક મળતાં કે તક ઉભી કરીને પણ ઉમરાળામાં અવાર નવાર દોડી આવીને વતનના સાંસ્કૃતિક જીવન ઘડતરમાં સારા એવા રસ લઈ રહ્યા છે. ધંધામાં એ પૈસા કમાયા છતાં પોતાના જીવનકાળ દરમ્યાન લક્ષ્મીની મદભરી છાંટના સ્પર્શ પણ થયા નથી. પેાતાને સારી એવી પ્રસિદ્ધિ મળતી હેાવા છતા પ્રસિદ્ધિના કદી મેાહ રાખ્યા નથી, મેાટાઈ કદી બતાવી નથી, તેમને ત્યાંથી કોઈ નિરાશ થઈ તે પાછું ગયું નથી. ભારતીય અસ્મિતા ઉમરાળાના આ તેજની કુટુમ્બની અંદર કઈ તેનુ નીર તેમનાં કેટલાંક ગુપ્તદાનાથી વધારે ઝળકી ઉઠયુ......સૌરાષ્ટ્ર અને ગુજરાતનુ ખરેજ તેએ ગૌરવ સમાન છે. અં. હરકિશનદાસ છગનલાલ મહેતા હતા. સરકાર શ્રી હરિકાનદાસ છગનલાલ મહેતાના જન્મ જાફરાબાદમાં થયે શ્રમના પિતાશ્રી ણાજ ધાર્મિČક છાના છે અને આ શ્રી હરિકેશનદાસ . પણ રેડાયા છે. તેઓ પાનાની આધાર તેવું તાત્કાલીક જ લેવાની શક્તિ અને દર મવિશ્વાસને લીધે પોતાના મિત્રમળમાં વ્યાપારી ધમાં અને જ્ઞાતિમાં મારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા ધરાવે છે. શ્રીમંત હોવા છતાં પણ તેમાં સાધારણ લોકોની જરૂરીયાત સમજી શકે છે. અને તેમણે કરેલ મદ આરે પણ પગાને નિ માપી સ્ત્રી છે. અનેક સંસ્થાઓની સાથે સાંકળાને ગેમો મુંગી પ સંગીન સેવાઓ આર્થિક તથા બીજી રીતે આપી છે. અનેકને હાય ઝાહ્યો છે. તે અનેક સામાજીક શૈક્ષણિક સંસ્થા સાથે સકળાયેલા છે અને અનેક સસ્થાઓમાં વખત આવે પેતે બન્નેખમાં મલાવી કાર્યકરો સાથે કામ કરવા હમેશા તૈયાર રહે છે. તેઓશ્રી મુંબઇ ગુજરાત આર્ટ સિલ્ક વૈપારી મહાજન સુરતના કોષાધ્યક્ષ છે. આ વેપારી મહાજનને! ઉદ્દેશ સુરતમાં એક આધુ નિક મારકેટ બધાવીને તેની વ્યવસ્થા કરવાના છે. જેથી મહાજનના સભ્યોને માટે શોપીગ સેન્ટર, ક્લબ હાઉ, ગાલ અને ગોડાઉન વિગેરે જરૂરીયાતના સાધને મળે. આ મારકેટ ગુજરાત રાજ્યના વિકાસમાં સારા એવા ફ્રાળા આપશે એવી આશા છે. કારણ કે સુરતમાં બાસિકના ઉધોગ મોટા પાયા પર ગાવાયા છે. તેએાએ પોતાની જીન્દગીની બાત પોતાની ખતમ કેનતથી કરી અને ચપળ મુદ્દે અને મહેનતુ સ્વભાવ હાઈ એમન્ને વ્યાપાર માં ઝપક્ષાધ્યું. શરૂઆતમાં તેમશે. નાની જન્મને નફરાબાદમાં ધધાની શરૂઆત કરી હાલમાં તેએ ભારતી એન્ડ કુાં, વિમલ ટેકસટાઈલ અને બીજી અનેક પેઢીમ્માન કાળ વહીવટી સંચાલન કરી રહ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy