SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1125
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૧૧૪૭ શ્રી અરવિન્દના આધ્યાત્મિક ઉપદેશોની આસપાસ કેન્દ્રિત થયેલું શ્રી સુખદેવજી રાજેર ૧૯૪ર પછી પૂજય ગાંધીજીના પરિચય છે. પંડીચેરીના શ્રી અરવિન્દ આશ્રમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં માં પણ આવ્યા હતા અને આઝાદીની લડતમાં એક યુવાન તરીકે તેઓ ઉડે રસ ધરાવે છે. અને શ્રી માતાજીના તેઓ પરમ પ્રીતી ફાળો આપ્યો હતો. આમ છતાં તેઓએ સત્તાશોખ કે રાજકારણની પાત્ર બન્યા છે. સુમતિચંદ્ર અને સરલાબહેન આદર્શ દામ્પત્યનું મહ રાખ્યો નથી. પ્રેરક ઉદાહરણ છે. પ્રારબ્ધ અને પુરૂષાર્થે સંપત્તિ આપી તો એ સંપતિને યશોચિત સદુપગ પણ આ દંપતી કરી રહેલ છે. કાંકરીયા-બહેરામપુરા સેવા સમિતિ સ્થપાયી ત્યારથી જ આ સંસ્થાને પણ તેમની હુંફ મળતી રહી છે. શ્રી સુખદેવજી રાજેરા શ્રી સુધાકર મણીલાલ સૌમ્યમુર્તિ અને જ્ઞાતિ તેમજ સમાજમાં અગ્રસ્થાન ભોગવતા શેઠશ્રી શ્રી સુખદેવજી રાજેરાને જન્મ રાજસ્થાનમાં આવેલા જૈન સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવનાર અને પિતાના કુઆમન રેડ ખાતે સને ૧૯૨૧માં થયો હતો તેમનાં માતાનું સેવાભાવી સ્વભાવથી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં પિતાના નામ શ્રીમતી કૌશલ્યાદેવી અને પિતાનું નામ શ્રી લુણારામજી છે. વ્યક્તિત્વને ઘો મોટો પ્રભાવ પાડી શકયા છે. તે શ્રી સુધાકરભાઈ સાધારણ કુટુંબમાં જન્મેલા શ્રી રાજેરા પ્રાથમિક શિક્ષણ મૂળ અમદાવાદના વતની છે. પ્રાપ્ત કરી ઘણી નાની ઉંમરમાં જ વ્યવહાર કુશળતા અને ખંતથી પ્રમાણીકતા નિનામા અને ધર્મભાવનાના સદગો તેમને વ્યાપાર-ઉદ્યોગમાં ચપળ પુરવાર થયા અને એક સામાન્ય વ્યકિત વારસામાં મળેલા એટલે નાનપણથી જ તેમનામાં તેજસ્વીતાના દર્શન માંથી આજે ગણનાપાત્ર વેપારી બન્યા છે. શ્રીમંત હોવા છતાં થતા રહ્યાં છે. પહેલાંની સાદાઈ અને ભાવભર્યો વર્તાવ આજ પર્યત તેઓએ જાળવી રાખે છે. તેમના પિતાશ્રી મણીલાલ રતનચંદ વકીલની છેલા ચાલીસ વર્ષની વૃત્ત-જપ-તપ દારા થતી રહેલી ભક્તિથી કુટુંબના નાના - શ્રી. રાજેરા દસ વર્ષની બાલ્યાવસ્થામાં રાજસ્થાનથી તેમના મોટા સૌ સભ્યોમાં ધર્મસેવાના સંસ્કારોનું સિંચન થયું જે મોટાભાઈ સાથે અમદાવાદ આવેલા અને પાટી કંતાનને વેપાર વટવૃક્ષ બની આજે શ્રી સુધાકરભાઈ અનેક જૈન સંસ્થાઓમાં શરૂ કરેલો. કિસ્મતે તે ધંધામાં સાથ ન આપે છતાં હતાશ કિંચિત સમય શક્તિને ભોગ આપી સેવાની સુંગધ પ્રસરાવી થાય એ બીજા શ્રી રાજેરાએ અન્ય ધંધાઓમાં ઝંપલાવ્યું અને રહ્યાં છે. તેમની સાહસિક વૃત્તિ તેમજ ગણતરી પૂર્વકના વેપારમાં અગ્રણી બન્યા ધીરે ધીરે પિતાની કુશળતા તયા સાહસથી તેઓએ લોખં વિનય – વિવેક અને વાણીમાં મધુરતા છતાં સ્વમાન જાળવીને ડને વેપાર ચાલુ કર્યો. તેમના પુરૂષાર્થને પ્રારબ્ધને સાથ મળ્યો શ્રીમંતો પાસે સારા કામોમાં પૈસા વપરાવી શકે છે તે એમના જેથી આજે તેઓ આ ધંધામાં સારું એવું સ્થાન ભોગવે છે. જીવન-કવનની મોટી સિદ્ધિ ગણી શકાય. શ્રી. સુખદેવજી રાજરા વ્યાપારમાં કુશળ, સ્વભાવમાં સરળ, ધાર્મિક અને તપસ્વી પિતાના ઉત્તમ આદર્શોને અમૂલ્ય વારસ દિલના દિલેરી છે. ધાર્મિક બાબતમાં આગળ પડતા, ભારતીય સંસ્કૃતિના હિમાયતી અને છતાં યુવાન માનસ ધરાવતા સમાજ શ્રી સુધાકરભાઇએ બરાબર જાળવી રાખી સમાજને પ્રેમ સારી સુધારાવાદી છે. તેમની જ્ઞાતિના પ્રમુખપદે આજ પર્યત વર્ષો સુધી પેઠે સંપાદન કરી શકયા છે એ એમનું ઉજજવળ પાસુ ગણીએ તો અતિશયોકિત નહીં ગણાય. રહીને, કુરીવાજો નાબૂદ કરીને મૃત્યુ ભેજન નાબૂદી, દારૂબંધી વગેરે માટે ઝઝુમતા રહ્યા છે. એજ રહેલા અનેક ગુના સુમેળની સારા સમાજ સેવી કાર્યકર તરીકેના સદગુણે ધરાવે છે. સાબિતી પુરી પાડે છે. ઈગ્લાન્ડ-યુરોપ-આફ્રિકા એડન અને દેશના અન્ય ભાગોમાં શુભ અને સમાજ કલ્યાણના કાર્યોમાં તેઓએ અનેક દાને તેમનું પરિભ્રમણ, અંગ્રેજીભાષા ઉપરનું સારું એવું પ્રભુત્વ નાને આપ્યા છે. તેમના ગામમાં તેમણે ધર્મશાળા, પુસ્તકાલય વગેરે મોટા કામમાં તેમની ઝીણવટ પૂર્વકની ચોકસાઈ, ખંત, નિષ્ઠા જેવાં કામમાં ઉદાર હાથ લંબાવીને પોતાના નામને રોશન કર્યું અને જે કામ હાથમાં લે તેમાં પૂરી ધગશથી પાર પાડવાની છે. ભાગ્યમાં મળતી લક્ષ્મી સુમાગે વપરાવી જોઈએ એવો મત તમન્નાએ તેમને ઘણે ઉંચે આસને બેસાડ્યા છે. બી. એ. સુધીને ધરાવે છે. અભ્યાસ છે. - કાંકરીયા-બહેરામપુરા વિસ્તારમાં રહીને તેમને કોમી તોફાનો વ્યવસાયની રીતે જોઈએ તો ૧૯૩૬થી કાપડના ધંધામાં ઝંપતથા અન્ય સંકટમાં પિતાની ઉદારતા બતાવી આપી છે અને લાગ્યું કેટલીક મુસીબતો અને અનેક તાણાવાણુ સુધી તેમને માનવતાની જયોત જલાવવા હંમેશા તત્પર રહ્યા છે. વચ્ચે પણ અડગ હિંમત અને શ્રદ્ધાથી માર્ગ સરળ કરતા ગયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy