SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1123
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૧૧૪૫ લાઠીયા ૫ વાર ઈંગ્લેન્ડ, જાપાન અને બમાં જઈ આવેલ છે. મેળવી-કમાઈ રમ્બરની બ્લેન્કેટની નિકાસ પણ કરી રહ્યાં છે. રમ્બરની (ધાબળીઓની ) નિકાસ વધારવા માટે સિંગાપોર, હોંગકૅગ અને ઓસ્ટ્રેલિયા પણ જઈ આવ્યા છે. સિંગાપોરમાં રમ્બરના સાધન અંગેની ઉદ્યોગોની વધતી જતી માંગને પહોંચી થયેલ સેમિનારમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી વળવા અમદાવાદ ખાતે આવીજ રમ્બરની ફેકટરી શરૂ કરવામાં આખ્યા છે. આવી છે. તેઓએ રબરના સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું રમ્બરની આ રીતે શ્રી એસ. વી. લાઠીયા રમ્બર ઉદ્યોગમાં સાધેલ (પ્લે કેટસ) બનાવવી શરૂ કરી. ભારતમાં પ્રથમવાર કોગ્રેસિવ વિકાસ ને પ્રગતિને કારણે દેશની આચિંક પ્રગતિમાં મહત્વને કાળા શ્રીન્કીંગ રંજ અને ઈવાસેટ રમ્બર લીઝનું ઉત્પાદન અને નિયં. આપી રહ્યાં અને પિતાનું તથા ભારતનું નામ વિશ્વમાં રોશન કરી ત્રણ શરૂ કર્યું. વકેનાઈઝ યુકત રબરના અને રબરમાંથી બીજા રહ્યાં છે. વિવિધ સાધનોનું ઉત્પાદન કરી મહત્વનું ગણી શકાય એવું રૂ. ૨ કરોડનું વિદેશી હૂંડિયામણ પ્રમવાર બચાવ્યું. ભારતમાં એક શ્રી સવાઈલાલ મગનલાલ મોદી માત્ર ખૂબજ આધુનિક અને સંપૂર્ણ સાધને વાળી તેઓની રબરની ફેક્ટરી છે. આ ફેકટરીમાં પૂષ્કળ સાધવાળી લેબોરેટ- જીવનની ઉચ્ચ મહત્વકાંક્ષા, બુદ્ધિમત્તા, પરિશ્રમ અને સેવા રીને પણ સમાવેશ થાય છે. જેને વિસ્તાર ૪૩,૦૦૦ ચેરસ ભાવનાથી આગળ આવી કળ સમાજમાં સારૂ એવું માનપાન ફૂટને છે. પામેલા શ્રી સવાઈલાલભાઈ મોદી ગુજરાતના ભાવનગર જિલ્લાના કરદેજ ગામે ૧૯૭૬ના ચૈત્રવદ ૧૩ તેરશને દિંવસે જન્મ . ૨૩ ઓકટોબર ૧૯૬૬ના દિવસે કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન નિમિત્ત તેઓએ કેશોદ ટી. બી. હરિપટલને મોટી રકમનું ફંડ ઘણા વર્ષો પહેલા મુંબઈ આવીને સામાન્ય નેકરીથી જીવનની આપ્યું. અન્ય સંસ્થાઓને પણ બધી મળીને લગભગ રૂ ૨૦,૦૦૦ શરૂઆત કરી અને સતત ઉદ્યમ દ્વારા જીવનના અનેક તાણાવાણુંની મદદ કરી. આ ઉપરાંત સંશાધન તબિબિ રાહત, ઉચ્ચ શિક્ષ- માંથી પસાર થયાં. ણની પ્રાપ્તિ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવા “લાઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ' ની સ્થાપના કરી કહે છે કે માણસ પોતે પિતાને ભાગ્ય વિધાતા છે એટલે માણસ જ્યારે પિતાનું ભાગ્ય નિર્માણ કરવા સાબદો થાય છે ત્યારે તાજેતરમાં જ તેઓ છેલ્લી વિશ્વની મુસાફરી કરીને પાછા નિરાશા અને નિષ્ફળતાઓ હારી જાય છે એ કાનને ચરિતાર્થ ર્યા છે. છેલ્લી મુસાફરીને ઉદ્દેશ્ય રબર ઉદ્યોગને ક્ષેત્રે શોધાયેલી કરતું જીવન શ્રી સવાઈલાલ મદીનું છે. ક્રમે ક્રમે તેમની પ્રમાણીછેલી ઢબની પ્રગતિ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. તેઓને કતા અને નીતિમય જીવનને કારણે લોખંડના સ્વતંત્ર ધંધામાં મોન્ટીઅલની રોટરી કલબ પાસેથી રોટરી કલબ-ડાયરોનાંઝીઝ ઝંપલાવ્યું શ્રી રમેશચંદ્ર મોહનલાલને સારો એ સહકાર મળ્યો સેન્ટર” માટે અટ્રાસેનિકના સાધને મેળવેલ છે. અને પોતાની હૈયા ઉકલતથી ધંધામાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી. બ્રાઈટ બાસં અને શારીંગના વ્યાપારમાં મોખરાનું સ્થાન ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વળવા પ્રાપ્ત કર્યું. ધંધાર્થ અને તીર્થયાત્રાથે ઘણું મહત્વના માટે રમ્બરના 'કેટ ઉત્પાદન વધારવા માટે રોકડ રકમનું મોટું વધારવા માટે રકમ સ્થાન પ્રવાસ કર્યો છે. જેવા વ્યાપામ્ના કસબી અવાજ લાચાર ન આવી સિમ સામે ચાલીને ઈનામ આપવાની જાહેરાત કરી. અને આ પ્રકારનાં ઉત્પાદનને વિદ્યાવ્યાસંગી શિક્ષણ અને કેળવણીની પ્રવૃત્તિઓમાં સામે ચાલીને વિકાસ શ્રી લાઠીયાએ ભારતમાં પ્રથમવાર થોડી પણ વિદેશી મદદ તન મમ ધનથી હમેશા મેખરે રહ્યાં છે. મેળવેલી લીધા વિના પિતાનાં જ પ્રયત્ન કાર સાથે વિશ્વભરમાં રમ્બરની સંપત્તિને ઉપગ શાળામાં કુવા બંધાવવામાં એવા સાર્વજનિક લે કે ઉત્પાદન કરનારા માત્ર ગણ્યા ગાંઠયા જ છે. ઉોગની સુંદર કામોમાં ઉદાર દિલે કર્યો છે; ટી. બી. હારપીટલમાં તેમનું સારૂં પ્રગતિ અને તેને લીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭મી ડિસેમ્બર એવું દાન છે. ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી લાઠીયાને એવોર્ડ આપે. સમાજ સેવાના કામમાં શ્રીમતિ ચંપાબેન દોશીની પણ તેમને સતત પ્રેરણા મળતી રહી છે. અને નાના-મોટા કામમાં તેઓ ના અધિક વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી સાથે રહ્યાં છે. માતશ્રી મણીબાના નામે જુદી જુદી જગ્યાએ અને પાયારૂપ ગણાતાં ઉદ્યોગમાં રબરની જરૂરિયાત એ ધરતી- ઘણી સારી રકમનું ડોનેશન આપ્યું છે. માંથી અનાજ પેદા કરવા માટે અનિવાર્ય ગણાતા પાણીની જરૂરી. થાત જેવી છે. આજે શ્રી લાઠીયા ભારતના ઉદ્યોગોની રબર અંગે તેમનાં સુપુત્ર શ્રી ધીરજલાલભાઈ અને શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વધતી જતી માંગને સંપૂર્ણ રીતે પહોંચી વળવા તનતોડ પ્રયન આ સંસ્કાર વાર મળે છે, સુપુત્રી શ્રી વનીતાબેન અને કરી રહ્યાં છે. એટલું જ નહિ પરંતુ દેશ માટે વિદેશી હૂંડિયામણ શ્રી રંજનબહેનમાં પણ ધાર્મિક સહિષતાના દર્શન થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy