SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1099
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૧૧ર૧ ) રાખ્યું છે. વિદ્યાદાન અને અન્નદાન પર તેમને વિશેષ આકર્ષણ જીર્ણોદ્ધારમાં મદદ કરીને તેને નવીન બનાવી પુનુંઃ પ્રતિષ્ઠા કરાવેલી, છે. ગુજરાતના આ કર્તવ્યનિષ્ઠ અને કુશળ વ્યાપારી સમાજનું સામાજિક અને કેળવણી વિષયક અનેક મેળાવડાઓમાં તેમણે પ્રમુખ : ગૌરવ છે. બોટાદમાં જીવદયા પ્રવૃત્તિ, શિવણવર્ગો અને અન્ય લોકો. સ્થાન શોભાવ્યું છે. પલીયડ (તા.કલેલ) કેળવણી મંડળના લાભાર્થે પયોગી પ્રવૃત્તિઓ ચલાવે છે. મુંબઈના જૈન કેળવણી મંડળ મુંબ- મુંબઈમાં ભાંગવાડી થિયેટરમાં થયેલા નાટયોત્સવ વખતે પણ પ્રમુખ ઇને આ ટ્રસ્ટમાંથી ફ્રી લોન સ્કલર માટે રૂપિયા ૧૨૫૦૧ આપ- સ્થાને તેઓશ્રી હતા. વામાં આવ્યા છે. મુંબઈમાં થતી કોઈ પણ વિભાગના જ્ઞાતિબંધુઓની પ્રવૃત્તિમાં - આ રાત ગારધરલાલ છગનલાલ વસાણી ચરટેબલ ટ્રસ્ટ હંમેશાં તેઓ મોખરે હોય છે. સૌરાષ્ટ્રના અને ઉત્તર ભારતના તબીબી કેળવણી અને માનવ રાહત-જીવદયા વિગેરેના કામમાં મુંબઈમાં વસતા જ્ઞાતિબંધુઓનાં ચાલતાં મંડળમાં તેઓ કાયમ લક્ષ્મીનો સદુપયોગ કરી રહેલ છે. આર્થિક અને અન્ય સહકાર આપે છે. એ રીતે જ્ઞાતિપ્રવૃત્તિના શ્રી મગનલાલ કાકુજી બ્રહ્મભટ્ટ પ્રતિકસમા શ્રી મગનભાઈ હમેશા કાર્યરત જ હોય છે. મુંબઈમાં જ્ઞાતિની કોઈપણ પ્રવૃત્તિ ઉપાડવી હોય ત્યારે જે મોખરાના અમુક શ્રી મગનલાલને અભ્યાસ સામાન્ય છે. પણ આજે મુંબઈમાં ગણ્યા ગાંઠયા જ્ઞાતિજને ગણાય છે તેમની સલાહ સૂચના મેળવીને તે અનેક ધંધાઓમાં પ્રવૃત્ત છે. હાલને તેમનો મુખ્ય ધંધે જ આવી પ્રવૃત્તિ ઉપાડાય છે. તેમાંના એક શ્રી મગનલાલ છે. હોટેલને છે. અત્યારે તેઓ નીચેની હોટલમાં ભાગીદાર છે. (૧) સ્પેશીયલ હિન્દુ હોટેલ, ભાત બજાર નરસી નાયા સ્ટ્રીટ તેમના સૌથી મોટાભાઈ સ્વ. ચતુરભાઈ કાકુછ બ્રહ્મભટ્ટના મુંબઈ ૯, (૨) અંબિકા વિજય હોટેલ ડુંગરી મુંબઈ ૯ (૩) સ્મરણાર્થે તેમણે એક સ્મારક ગ્રંથાવલી શરૂ કરેલી જેનું પહેલું અંબિકા સહાય હોટેલ, કાયા બજાર મુંબઈ ૯ અને (૪) પ્રભાત પુસ્તક “ચંદ બરદાઈ અને પૃથ્વીરાજ રાસો” નામથી શ્રી ગોવર્ધન ટી હાઉસ, ચર્ની રોડ મુંબઈ ૪ એ તેમની સ્વતંત્ર માલીકીની છે. શર્મા (નડિયાદના જાણીતા, મુંબઈમાં વસતા લેખક જ્ઞાતિબંધુ ) પાસે સંપાદિત કરાવીને બહાર પાડયો હતો. આ ગ્રંથાવલીનું બીજુ આ ઉપરાંત તેમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવેલું છે. તેમણે પુસ્તક “ બાલગીત ” નામના કાવ્યસંગ્રહનું હતું. ગ્રંથાવલીનું ઈન્ડિયન વુલન એન્ડ રેયોન હેન્ડલુમ ઈન્ડસ્ટ્રીઝ દહીસર (બંદર નામ પ્રાચીન સાહિત્ય સદન ગ્રંથાવલી હતું. રેડ) અનુજ પ્લાસ્ટીક બિલ્ડીંગ, મુંબઈના નામથી લગભગ દોઢ લાખ રૂપિયાનું મેન્યુ ફેકચરીંગ અને પ્રોડયુસરના કારખાનાનું શ્રી મણીલાલ બેચરદાસ શાહ આયોજન કરેલું છે. આ કારખાનામાં ૨૪ સાંચાઓ અને લુમ્સ - તળાજા પાસે દાઠાના વતની અને જૈન-જૈનેત્તર સંસ્થાઓના પ્રોસેસીંગને પ્લાન છે. ટૂંક વખતમાં તે ઉત્પાદન કરશે. આ પ્રાણસમા શ્રી મણીલાલભાઈ ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈ રહેતા ઉપરાંત પોતાના વતન જગુદન મુકામે સ્ટેશન પર હસમુખલાલ કાપડ બજારના અગ્રણી તરીકે તેમનું સારૂ એવું માન હતું. ઉદાર મગનલાલની કુ.ના નામે ટીમ્બર મરચન્ટને ધંધો કરે છે. તથા આભાનું તેમનું જીવન આજની આમલક્ષી જનતા માટે એક મહેન્દ્રકુમાર એન્ડ કુ. ના નામે જગુદનમાં જથાબંધ કપાસીયા, આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડીતો અને નિરાધાર માટે આધારરૂપ કારિયાણું તથા ગેળને વહેપાર કરે છે. આ ઉપરાંત ગુજરાત લીફ લીફ હતું. મિત્રો અને સંબંધીઓ માટે અવલંબન રૂપ હતું. ઉગતા એન્ડ રીડાઈગ ટોબેકે કુ. પ્રા. લિ. વિજાપુરના ડાયરેકટર છે. અને આગળ વધતા વ્યવસાયીઓ માટે માર્ગદર્શક હતું. જૈન સમાજ તેમની ધંધાદારી પ્રવૃત્તિઓ જેટલી વિશાળ અને જુદા જુદા માટે સૌજન્ય અને સૌલભ્યની દષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતું. તેમણે તેમની ક્ષેત્રમાં ફેલાયેલી છે તેવી જ રીતે અને એટલાજ પ્રમાણમાં કારકીર્દિ માં હંમેશા કુટુંબીજનોને વાત્સલ્યથી એકતાની દિશામાં તેમની અન્ય ઈતર સેવા પ્રવૃત્તિઓ પણ ફેલાયેલી છે તેમને જાહેર દર્યો છે, આપની વિવેકશકિત દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં જીવનમાં સારે રસ હોઈ ઘણા લાંબા વખતથી તેમાં કાર્ય કરી બાંધવાને આદેશ આપી ગયાં છે. એમના સ્નિગ્ધ મધુર સ્વભાવને અને તેમની આદર્શ ઉદારતાને ભવ્ય વારસે તેમના સુપુત્રોમાં રહ્યા છે. મહેસાણું તાલુકા કોંગ્રેસ સમિતિના તેઓ સક્રિય સભ્ય ઉતર્યો છે. છે. દંઢાવ બ્ર. મંડળની કારોબારીના સભ્ય હતા. જગુદનની ઈગ્લીશ સ્કૂલ કમિટીના પ્રમુખ, મુંબઈમાં અગાઉ ચાલતા બ્રહ્મભટ્ટ તળાજા દાઠાના જૈન દેરાસરમાં, કેળવણીની સંસ્થાઓમાં ખાસ સમાજના મત્રી, બ્ર. વિ. મંડળના આજીવન સભ્ય છે. દંઢાવ કરીને દાઠામાં હાઈસ્કૂલ ઉભી કરવામાં તેમને મહત્વનો હિસ્સો બ્રહ્મભટ્ટ મંડળ તરફથી પ્રથમ શરૂ થયેલા “બ્રહ્મભટ્ટ” માસિકના રહ્યો છે. રૂ. ૨૫૦૦૦નું દાન આપી નામ રોશન કર્યું છે. તેમના તેઓ પુરસ્કર્તા હતા. “બ્રહ્મભટ્ટ” યુવકના તેઓશ્રી સને ૧૯૪૩થી સુપુત્ર શ્રી રજનીભાઈ પણ દાન-ધર્મની પ્રવૃત્તિઓમાં પ્રસંગોપાત ચાહક અને ટેકેદાર રહ્યા. છૂટે હાથે દાન કરતા રહ્યાં છે. તેમને હસ્તે કેટલાંક ધાર્મિક કાર્યો પણ થયાં છે. જગુદન પાસે આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ આવેલા દીતાસણ ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવના પુરાણા મંદિરના ધર્મનિષ્ઠ અને ઉંદાર સ્વભાવના છે તે તેના મોટા વેપારી હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy