SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1076
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ભારતીય અસ્મિતા વડીલબંધુ સ્વ. ચુનિભાઈ તથા આપશ્રીએ જીવનપર્યત અનેક વિખ્યાત પેઢીનું સંચાલન કરે છે. તેમજ રાજુલા ખાતે લાકડાના સંસ્થાઓને પ્રેરણા, માર્ગદર્શન અને કિંમતી સહાય આપી છે. તથા ખાતરનાં હેળા વેપાર ધંધાનું આયોજન કરે છે. તેઓ વિવેક, અતિચિસકાર, સાદાઈ અને ધમપરાયણતાના સદ્દગુગોના સ્વભાવે શાંત, સૌમ્ય અને મીલનસાર પ્રાકૃત્તિનાં હોવાથી સારું આપના જીવનમાં દર્શન થાય છે. એવુ મિત્ર વર્તુળ ધરાવે છે. વડીલબંધુતા સુપુત્રો-તેમના સુપુત્ર અને કુટુંબીજનો વડીલના શ્રી દલપતભાઈ શિવલાલ કપાસી પંથે ચાલી સમાજધમ વ્યાપારક્ષેત્રે સરભ ફેલાવી છે. બૃહદ ગુજરાતમાં સ્વયંબળે આગળ વધનાર પરગજુ દાનવીર આવા સૌના પ્રણેતા-વડીલ નાયક ભાવના ભરેલા શ્રી ત્રિ રત્નોની સમાજને જે ભેટ મળી છે, તેમાં શ્રી દલપતભાઈ અને વનદાસ દુર્લભજી પારેખ આપણું ગૌરવ છે. ભાઇઓ શ્રી. મોહનલાલભાઇ, શ્રી અમૃતલાલભાઈ વિંગેરે મુકી શ્રી ત્રિભોવનદાસ મેનદાસ ભુતા શકાય, રાજુલાના વતની અને ધંધાર્થે ઘણા વર્ષોથી મુંબઈ અને પૂના આ કપાસી કુટુંબના અગ્રણી શ્રી દલપતભાઈ ઢસા ગામના તરફ વસવાટ કરી રહ્યાં છે. નાની વયમાં વ્યાપારી ક્ષેત્રને બહોળે વતની પણ ઘણું વધેથી ધંધાથે મુંબઈ આવી વસ્યા, ચાર ગુજઅનુભવ અને દીર્ધદષ્ટિને લઈ ધંધામાં આગળ આવ્યા અને સમૃત્યે રાતી સુધીનેજ અભ્યાસ પણ પિતાની હૈયા ઉકલત, વ્યવહાર કુશમાં સંપત્તિને ઉપગ કરતા રહો. ઘેલા સોમનાથ મંદિરમાં ળતા અને સતત પુરૂષાર્થ દ્વારા અન્યને ઉપયોગી બનતા રહ્યા અને તેમને ફાળો અનન્ય છે. જોલાપરના શંકરના મંદિરમાં, રાજુલાની વ્યાપારમાં આગળ વધતાં રહ્યાં. નાની-મોટી બધીજ સાર્વજનિક સંસ્થાઓમાં તુલસીશ્યામ અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાનને પ્રવાહ અવિરત ચાલુ ત્રીસ વર્ષ પહેલા મુંબઈમાં આવીને નોકરીમાં જોડાયા, પંદર રાખે છે. વર્ષ નોકરી કરી અને પંદર વર્ષથી સ્વતંત્ર ધંધો શરૂ કર્યો ધંધાની શરૂઆતથી આજસુધીમાં એકધારી પ્રગતિ થતી રહી છે. કાપડની રાજલાની પાંજરાપોળ પ્રવત્તિમાં અને કેળવણીની સંસ્થાઓમાં લાઈનના ધંધામાં બે પૈસા કમાયા છતાં લકમીની મદ ભરી છાંટને સારી સખાવત કરી છે. ભાવનગરમાં ધંધાકીયક્ષેત્રે બી. ટી. શાહ સ્પર્શ થયો નથી. એન્ડ કુ. ના નામની પેઢી ચાલે છે. જે પેઢીનું સફળ સંચાલન શ્રી જેશંકર ત્રીકમજી દીક્ષીતને આભારી છે. તેમને પણ પરોપકારી પૂર્વભવના પૂણ્યોદયે મળેલ માનવ જીવનને સાર્થક કરવા મળેલ સ્વભાવ બીજાના દુઃખે દુઃખી ચવાની તેમની ભાવના અને સેવા પરાયણતા લક્ષ્મીને બહુજન સમાજના હિત માટે સદ્ ઉપયોગ કરવાની ઉપસી આવેલા જણાય છે ૧૯૩૨થી આ પેઢીમાં સેવા આપવી મંગળ મોકામના કરનાર કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં શરૂ કરી તે પહેલા શિક્ષક તરીકેની સુંદર કામગીરી કરેલી ખંત અપાર લાગણી અને રસ ધરાવનાર શ્રી દલપતભાઈએ કુળ અને મહેનત અને પ્રમાણીકતાથી એક દશકામાં પેઢીને સદ્ધર પાયા ઉપર કુટુંબમાં જ્ઞાતિ અને બાળા જનસમુહમાં પોતાના વ્યકિતત્વથી મુકી. પોતે અજાણ્યા પ્રદેશમાંથી અહિ આવેલા પણ પોતાના રમુજી, દિવ્યતા પ્રગટાવી છે. વતનના સાંસ્કૃતિક વિકાસમાં પણ તેને નિખાલસ અને મીલનસાર સ્વભાવથી સૌની સાથે મિત્ર ચારીથી હિરસો ના સૂનો નથી. પ્રતિષ્ઠતા જમાવતા ગયા પિતાના વ્યહવારીક કાપમાં પણ શેઠને મૂલ્યવાન ફાળો હોય જ ગમે તે નિર્ણય લે શેઠને માન્ય હોય જ. હમણુંજ ઢસામાં “શ્રી દિવાળીબાઈ શીવલાલ કપાસી સાવ જનિક દવાખાનું” એ નામે મોટી સખાવત કરી છે. તે પહેલા શ્રી તુલસીદાસ કાનજીભાઈ શેઠ પણું ઢસાના જૈન ઉપાશ્રયમાં માતબર રકમની દેણગી કરી છે, નાના મોટા ફંડફાળાઓ અને પરચુરણ દાને મળીને જુદી જુદી રાજુલાનાં નગરશેઠ કુટુંબના નબીરા તુલસીદાસભાઈ સામાજીક જગ્યાએ દાન કરી કુટુંબને ઉજજ્વળ કર્યું છે. આ કુટુંબની અને શૈક્ષણિક પ્રવૃતિઓ પ્રખે કુટુંબ પરંપરાગત રસ ધરાવે છે. વિશિષ્ટતા એ છે કે આજે પણ ત્રીસ સભ્યો સાથે સો સંયુકત શેઠ કુટુંબ તરફથી રાજુલા ગામની પાણી પુરવઠા યોજના તથા કુટુંબમાં રહે છે. ખાદી ગ્રામોદ્યોગ ભવન માટે તેમને તન મન અને ધન ને ફાળો છે ઉલ્લેખનીય છે. મુંબઈ ખાતે વર્ષો સુધી કપાળ જ્ઞાતિની મેનેજીંગ ઢસાના આ તેજસ્વી કુટુંબની અંદર ઢંકાઈ રહેલું હીર તેમના કમિટિમાં તયા ડીરેકટર તરીકે કપોળ કે ઓપરેટીવ બેન્ક માટેની કેટલાંક ગુપ્તદાનથી વધારે ઝળકી ઉઠયું છે. પિતાની ધંધાદારી તેમની સેવાઓ જાણીતી છે. તેઓ હાલમાં પણ મુંબઈની અનેક ફરજ ઉપરાંત જ્યાં જ્યાં જ્યારે જ્યારે જે કાંઈ જરૂર પડી છે. સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ત્યાં ત્યાં પોતાની સેવા શકિતનો લાભ સૌને આપે છે. શ્રી તુલસીભાઈ ધંધામાં રાસાયણિક ખાતરના ઉત્પાદન ક્ષેત્રે પંકજ કેમિકલ્સ એન્ડ ફટલાઈઝરનાં નામથી તેમજ અન્ય રાસાય- દાનધર્મની થશગાથા રચવામાં તેમના કુટુંબના સૌ સભ્યોને ણિક (કૅમિકલ્સ) નાં ધંધામાં આર. તુલસીદાસ એન્ડ કુ. ના નામથી પણ યશસ્વી કાળો રહયો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy