SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1075
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિપ્રય તેઓશ્રીએ આપેલાં દાનામાં-ચાંગે ગામ વિકાસ પ્રવૃત્તિમાં સ્કૂલ ફંડમાં શ્રી શીવલાલ નીરાતજીભાઇની સાથે સંયુકત દાનમાં રૂા. ૧૫,૦૦૦ ઉપરાંત વારીગૃહક્ડ, રેડક્ડ ઉપરાંત મદિરા તથા જુદા જુદા ગામની સ્કૂલા, હાઇસ્કૂલા વિગેરેના ઉદ્ઘાટન પ્રસંગેામાં સારી રકમના દાને, ઉપરાંત પીલવા કૉલેજના હાલ માટે શ્રી શીવલાલ નીરાતજીની સાથે રૂા. ૧૨૦૦૦ આપેલા. કડીમાં લુહાર કૂઈમાં વારીગૃહના ઉદ્ઘાટન પ્રસંગે શ. ૧૦૦૧, તથા રાષ્ટ્રીય સરક્ષણ કાળામાં દા. ૧૦૧, વ્યક્તિગત આશા. જ્યારે તેમના એસેસીએશન તરફી રૂા. ૮૦૦૦૦ની રકમ અપાયેલી આમ ડાઇવાભાઈએ વહેપારમાં માર્થિક પ્રગતિ સાધી છે એજ રીતે ન હોય સારાં થા માપી સમાજસેવા ભૂકી દેશસેવા પશુ કરી છે. આધીને સવિશ્વ પ્રતિમાં વાંચનમાં ખૂબ રસ છે. ઉપરાંત થીયેાસેાફીમાં રસ છે. જ્ઞાતિપ્રવૃત્તિના તેએથી હુમેશા ચાહક રહયા છે. શ્રી ડુંગરશી સુદરજી પારકરીઓ શિક્ષણ અને સરકાર સાથે વેપાર અને સેવાકાર્યનું સફળ એકત્વ સાધી જાણનાર સ્વભાવે નિખાલસ અને મીલનસાર હવા પરાંત ખત અને દ્રઢ મનોબળ ધરાવતા શ્રી કુગશીભાઇનો જન્મ તા. ૮-૧૨-૧૯૧૪ના રાજ થયા હતા. ૧૯૩૨માં પટના યુ વિસટીની પરીક્ષામાં ઉણુ થઈ તેઓએ મુંબઈની સીડનામ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૩૬માં બીકામની પદવી મેળવી હતી. ત્યારબાદ પ્રથમ તે કૌટુમ્બિક વ્યવસાય ક્ષેત્રે જોડાયા હતા. પરન્તુ ૧૯૩૯થી પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યાં. અને સતત પરિશ્રમ અને ધગશના પરિણામ રૂપે હાલમાં તેઓશ્રી ડી પારકરીયા એન્ડ કુાં. ના નામે કાલસાને વ્યવસાય ચલાવવા ઉપરાંત હાર્ડવેર તથા લાખડના સામાનની પેઢી ધરાવે છે તેમજ પેટ્રોલ પંપ સર્વિસ સ્ટેશન મેટરોના ોર પાકની દુકાન તથા કાર્ટકસ ઈન્ડીયા લી. ની એજન્સીએ પણ ધરાવે છે. શિક્ષણ્ અને સ`સ્કારે આરંભકાળથી જ સેવાવૃત્તના બીજ રોપ્યા હતા અને આજ તે ફાલીફુલીને વૃક્ષ સમાન બની સેવા કામની શીતળ પડી ફેલાવી ૨૦ . વચ્ચે ાતિ ઉપરાંત જ્ઞાતિ ઉપરાંત રાષ્ટ્રીય, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આગળ પાતા રસ લઇ રહ્યાં છે. માત્ર ગુજરાતી જ નહી પણ અન્ય સામાઝિંક પળમાં મા દો ધરાવી ાં છે. શ્રી કામા માનની 1 પર્તિની પ્રવૃત્તિમાં તે હુ પેશા મોખરેજ રહ્યાં છે. તન મન સાથે ધનની પણ ઉદારતા કરી છે. ઝરીયાની ગુજરાતી શાળા અને સત્યનારાયણ મંદિરને વર્ષે દાદાર અને પાન ખાખા છે. વારાણીના સ્વામિનારાયણ મંદિરમાં પીબા પર હારની ઉદાર સખાવત આપી છે. આ ઉપરાંત મુજબ વાદરા-રાજકોટ--અમદાવાદ-ઝરીયા ધનબાદ, કચ્છ, ભુજ, અંજાર વનસ્થળીની સંસ્થાએમાં યચારાક્તિ નાની મેાટી ઉદાર સખાવતા આપી છે. Jain Education International ૧૦૯૭ શ્રી તારઅલી ઇસ્માઈલજીભાઇ મુંબઈની દાખાના બનરમાં ખડના અમી બાપાની તરીકેનું માનભર્યુ". સ્થાન પામનાર શ્રી તાહેરભાઈ અમરેલી જીલ્લાના બગસરાના વતની છે. ધણા વર્ષોંથી એટલે કે ૧૯૩૭થી પિતાશ્રીના ધંધામાં જોડાયા મુંબઈ આવી સ્થિર થયાં અને ધંધાને પોતાની કુશાગ્ર બુદ્ધિથી વિકસાવ્યા. ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સામાજીક સેવાની ભાવના અને સેવાકાર્યની શમની છાના નથી રહે, મેવાડી સ્મારક સમિતિ (મુંબઈ) ની માદક સમિતિનાં સભ્ય તરીકે સારૂ એવું સ્થાન રાભાળ્યુ છે. દારૂખાનું આય મરચન્ટસ એસોસીએશન લી. ના ડાયરેકટર તરીકે એણ્ડ આયન મરચન્ટ એસસીએશનના કાર્યવાહક મેમ્બર તરીકે સીને સા એવું કામ કરી રહયાં છે. બગસરાના સાંસ્કૃતિક વિકાસમાં અને મુબાની નાનીમોટી સામાજીક પ્રવૃત્તિઓમાં મહત્વને રસ લઈ રહ્યા છે. નાના મેટા રૂડ ફાળમાં તેમના સારા એવા રાજા બાપી રહ્યા છે. તેમના પિતાશ્રી માવજી પણ ધમ ભાવનાથી ગાયેલા અને સંયમી જીવન ગાળનારા હતા. હજ અને ઇરાક વિંગેરે ધાર્મિક સ્થાની સફર જ આવેલા. મના જીવનમાંથી પ્રેરણા મેળવીને તેમના સુપુત્રા પણ વિવિધ સંસ્થાઓમાં આજે સેવા આર્પી રહ્યા છે. વતન બગસરાના ઉત્કર્ષ માટે આ કુટુ ંબે સતત જાગૃતિ બતાવી છે. અને પુરૂષાય વડે પ્રસ ંગેાપાત યાગ્ય જરૂરીઆતા ઉભી કરી આપી છે. સદા નિરાભિમાની સરળ અને બાળકને પણ નમીને ચાલનાર આ ઉદ્યોગપતિ શ્રી તાહેરભાઈ ગુજરાતનું ગૌરવ છે. શ્રી ત્રિભોવનદાસ દુર્લભજી પારેખ ઉચ્ચ વિાણ નહિં લીધું હોવા છતાં ઉચ્ચ શિક્ષણ પ્રેમી શ્રી બિંગોવનભાઈ (પપ્પુભાઈ) ભાવનગરના વતની . ભાતા-પિતાના ધમ, વિવેક અને વ્યવહાર કુરાળતાના સંસ્કારના સીંચનથી પ્રભુભક્તિ ગુરુભકિત, કુટુંબભક્તિ અને વ્યવહાર કુશળતાના તેમના જીવનમાં દર્શન થાય છે. વીઝાધુ સ્વ, મુનિભાએ ભાવનગરમાં ડી. સી. ધર્સના નામે લેખડ, પાઈપ અને રંગ વિગેરે ધંધાની દૂકાન સ્થાપી જેને વિશાળ પાયા પર મૂકી, વેરાવળ મહુવા-મુ બા વગેરે થળે શાખા સ્થાપી વ્યાપારી ક્ષેત્રે નિષ્ઠાવાન વ્યાપારી તરીકે કીતિ સ’પાદન કરી છે. અજારાતીય માં ભોજનશાળા સ્થાપી જે યાત્રાળુએને ઉપયાગી ભતી છે. તે તેમની ધર્મભાવના દર્શાવે છે. વધી શ્રી સંક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણા અને ભાવનગરના શ્રી ગોડીજી પાર્શ્વનાચ ન દેરાસરની કિટમાં આ રોવા આપી રહેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy