SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1073
Loading...
Download File
Download File
Page Text
________________ રમતિ ધ જીવાભાઇ જન્મ વિ. સં. ૧૯૪૬ના જેઠવદી ને દિવસે થર્યા હતા. બાળપણમાંજ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યવહારીક સંસ્કારી અને શ્રદ્ધા સચ્ચાઇને વારસા મળ્યા હતા. નો પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાંજ પુરા કરી માત્ર સેાળ વર્ષોંની નાની વર્ષમાં બની આર્થીક જવાબદારી ઉપાડવા મુંબઈ શહેરમાં ખાલી કરીથી જીવનની શરૂઆત કરી. ત્યારબાદ સેના ચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીના ધંધા શરૂ કરી ઉત્તરશત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુબાના માગવાન વાયદા બજારો તેમાં શેખન, રૂબાર, એરંડા બજાર તથા સેાનાયાંદી બજારના માન્ય દલાલ બન્યા. મુંબઈ શહેરમાં સેાનાચાંદીને વાયદાના અજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં આવેલ શ્રી કેછે ખુશીયન એક્ષચેંજ થી.ના ફાઉન્ડર ડાયરેકટર તરીકે ખુલીયન એક્ષચેંજ વીકસાવવામાં ગ્રેાજ મહત્વને ભાગ ભજવ્યેા હતેા. તે જમાનામાં થતાં અનેક ખેલાક બાડામાં પેાતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી કુનેહથી ઉભી થતી આંટી ઘુંટીએ અને ગુંચા ઉકેલી બજારને સફળ મા દેશન આાપવામાં ભાગળ પડતો ભાગ લીધો હતો. રોય રનૌ મોઢના સાગવાગત ૧૬ વર્ષ સુધી ડાયરેકટર તરીકે સેવા બાવેલ હતી. હિન્દુસ્તાન બહાર લવરપુલ ટન એંગેજ અને ન્યુ કોટન એક્ષચેંજના પણ મેમ્બર બન્ન. વાયડા બખ્તર ઉપરાંત અનેક કન્ડિસ્ટ્રીમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ અને એ સમયે લગભગ ૩૬/૩૭ કંપનીના ડાયરેકટર હતા. પોતાના ધંધાકીય માયમાં તેમના ઘુબંધુ સ્વ. ભાઇશ્ર ક્રાન્તિકાકાને જોડા સૂના આ સીવાય અનેક ઉદ્યોગે જેવા કે રગરમાયગૂ, બેટરીઝ, સોનાચાંદી, કાપડ સાઈકલ, ગ્લેન્ડ નીયરીંગ, પોટરીઝ, શુગર અને પેઈન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેગ્માએ રસ લઈ ઉદ્યોગો સ્થાપેલ કમ્મરના કારણે તે સક્રિય પામાંથી નવા થયાં છે એટલે ફક્ત વાકચદનાર ઈન્ડસ્ટ્રીઝ લી. ના ડાય-રેકટર તથા સૌરાષ્ટ્ર પેઈન્ટ પ્રા. લા ના ચેરમેન તરીકે રહ્યા છે. પેઇન્ટ કંપનીનુ કામ તેમના ખીન્ન નંબરના પુત્ર ચંદ્રકાન્તભાઇ તથા સુખ ખાતેની ઈન્ટની બાકીમ તથા વેંચાણ વગરનું કામ તેમના ભત્રીજા -કુલભાઈ સભાળે છે. રોબરનું કામકાજ જેપુત્ર વસંતલાલ સ ંભાળી રહ્યા છે તયા સૌથી નાના પુત્ર નલિનભાઈ જેએ અમેરિકાખાતે અભ્યાસ કરી એન્જીનીયર થયાં છે. તેઓ હાલ ખીરલા ગ્રુપની કંપનીનું ન્યુયોર્ક ખાતેનું કામ સ ંભાળી રહ્યાં છે. જીવનલાલમાએ વનમાં અનેક લીલી કી ક અને ખા એક આગેવાન વેપારી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. વેપાર સાથે સામાજીક તથા ધાર્મિક કાર્યોંમાં પણ ખુબ રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા અપી` અને કામ કરેલ અને આજે પણ કરી રહ્યાં છે. મુંબઈ શહેરના આગેવાન જૈન મંદિર ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે વર્ષાં સુધી સેવા આપ્યા બાદ હવે નોંત્રતા શષા છે તાં શ્રી સિંહક્ષેત્ર શ્રીકાશ્રમ માણુ જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઇ વમાન તપ આયંબીલ સંસ્થા શેઠ આ છે વાછની પૈડીની મિક્રિમાં હાલ છું. સક્રિય ભાગ લઇ રહ્યા છે. શ્રી સિદ્ધક્ષેત્ર ત્રાડીકાશ્રમ સંસ્થા જે ઇ. સ. ૧૯૫૦ Jain Education International ૧૦૯૫ માં લગભગ મૃતપ્રાય: બની ગઈ હતી અને 'ધ થવાની તૈયારીમાં હતા તે સ’રચાનું સુકાન સ્થાનીક કાર્યકર્તા શ્રી મનસુખકાલે છવાભાઈના સહકારથી હાથમાં લઇ તે સ`સ્થાને સમૃદ્ધ બનાવી છે. રાંધનપુરમાં ગુજરાતી સ્કૂલનું મકાન, હા, આમખીવ્રભુવન વિગેરેમાં માટી રકમનું દાન કર્યું છે. રાધનપુરના બડગ નામ સામ સાથે પશુ તેમને પગાર નીકટના સંબંધ હતા. તેમના કુબમાં તેમના સ્વ. ભલે કાન્તિભાઈના યુવાન પુત્ર તથા પુત્રીએ સંસાર ત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક ઉજ્જવળ દૃષ્ટાંત પૂરૂ પાડયુ છે. હાલ વયના કારણે શેઠશ્રી નિવૃત્ત જીવન ગાળે છે શ્રી જુગલદાસ દામાદર માદી બુધેલના આ ઉદાર ચર્ચિંત શેઠ શ્રી જુગલદાસ દામેાદર મેદીને ગઢિલવાડ હતો સારી રીતે પાને છે. પોતાના પુરૂપાયના બળે વગર પુછએ ધંધામાં ઝંપલાવ્યું પ્રારી મારી ખાધી અને ાજ તેઓ મુ ંબઈમાં સારી સ્થિતિએ પોંચ્યા પછી પણ સામઝિંક અને સોક્ષયિક પ્રોગામ તન-મન-ધનથી વતનમાં વે મુંબઈમાં સેવા આપી રહ્યા છે. પ્રામાણિકતા અને સચ્ચાઈના સમા આને નજર સમક્ષ રાખી નાની વયમાં પરદેશની મુસાફરીએ તેના જીવનમાં જે અનુભવનું ભાથુ મળ્યું તેને લઇને આજ તે મુંબઈમાં દશા શ્રીમાળી વણીક વેલફેર સેાસાયટીના પ્રમુખ તરીકે, ઘાટકોપરના રામરાજ્યું. જુન-જુનવાળા એજ્યુકેશન કૉલેજ, હિંન્દી વિષા પ્રચાર સમિતિ કિંન્ડી ક્રાઇસ્કુલ ન્યુ સાર્વજનિક સામાયી, મુબઈ બાપર હિંદુસખા ભાવનગરમાં જબડીય મંદિરમાં ટ્રસ્ટમાં તથા ભાવનગર રાજ્ય ખેડૂત સંકટ નિવારણ ક્રૂડના ટ્રસ્ટી વિગેરે અનેક સંસ્થાઓમાં તેમની સેવાએ સુંદર સુવાસ ઉભી કરી છે. ૭૮ ( આ તેમની છ બઢપાતર) વની ભ્રમર સુધી એક ) સરખુ જીવન વીતાવ્યું એ તેમની વિશેષતા છે. બાળકોના કેળવાચૈત્રા અને સરકારી વાતાવરણમાં ભ્રમ થયા તેમનુ બાળુ કુટુંબ માત્ર ન લાવી રહે છે. શ્રી જુગલદાસ રામજીભાઈ દોશી તળાજાના વતની શ્રી જુગલદાસભાઇ જુની પેઢીના આગેવાન વ્યક્તિ હત્તા તળમાં મહાજન સંસ્થાના પણી તરીકે તેમનુ ભારે મેરુ વજન પડતુ . તળાજા શહેર સુધરાઇના પ્રમુખથી માંડીને અનેક જાહેર સંસ્થાને તેમની વિશિષ્ટ રાક્તિની સેવાઓ મળી છે. અભ્યાસ એઠા પણ વ્યવહાર દક્ષતા અને ધધાની કાબેલીયત તેમના માં વિશેષ પ્રમાણમાં તૈવા મળતી. નાના મોટા સવાલોમાં તેમની સૂત્ર અને દીષ્ટિને લઈ આ કામ તેમની સવા લેવા ભાવતા. તળાજાના માથેનિક વિકાસ કામે. માં તેમના ફાળા પત્રો માને રહ્યો છે. તેમના સુપુત્ર શ્રી જશવંત દોશીએ જાહેર સેવાના એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy