SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1072
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯૪ ભારતીય બક્ષિતા શ્રી જાદવજી લલ્લુભાઈ શાહ ધંધાના શ્રી ગણેશ કર્યા. કેમીકલ્સની લાઈનમાં ખ્યાતિ મેળવતા. ગયા. પાલીતાણા પાસે ભંડારીયા ના વતની અને માત્ર છ ગુજરાતી સુધીનાજ અભ્યાસ પણ ખંત ચીવટ અને ઉત્સાહને લઈને તથા વિશાળ વાંચન, ધર્મ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને સુપાત્રે દાન ધમ સંસ્કારોથી રંગાયેલ તેમના જીવન કવનને લઈ ઉત્તમ કેટીના કરવાની તેમની પ્રબળ ભાવનાએ તેમની ઉત્તરોત્તર પ્રગતિ અને માનવમાં તેમની ગણના થઈ. લગભગ-પીસ્તાલીશ વર્ષ પહેલા મુંબઈ આબાદી થતી રહી. બે પૈસા કમાયા છતાં ધનને ઉન્માદ તેના આવ્યા. શરૂઆતના વર્ષોમાં નેકરી કરી-ચડતી પડતી ના તાણા- મુખ ઉપર જોવા નથી મળે. વાણામાંથી પસાર થયાં-સુખ દુઃખના દિવસોમાં તેમનું ઘડતર થયું અને વિશાળ અનુભવ પ્રાપ્ત કર્યો. પિતાના અભ્યાસ કાળ દરમ્યાન નાના મોટા સામાજિક, સાર્વજનિક કામોના ફંડફાળાએામી. પાઠય પુસ્તકને ખર્ચ કરવાને પણ શકિતમાન નહાતા - એવી પિતાને યથાશક્તિ સહકાર આપ્યા વગરની એક પણ તક જવા મુશ્કેલીઓ આવી પણ કયારેય હતાશ કે નિરાશ ન થયાં. સમય દીધી નથી એ એમના જીવનનું ઉજજવળ પાસુ ગણી શકાય. જતાં તેમની નિક અને લગની જોઈને શ્રી અમરચંદ લક્ષ્મીચંદની પ્રેરણાથી અને મદદથી ધંધાની શરૂઆત કરી-આયુર્વેદના ધંધામાં દેશના બધાજ ભાગોમાં પરિભ્રમણું કર્યું છે. પોતાની હયા શ્રી અમૃતલાલ ભુરાભાઈ તેમના જીવનની તમામ બચત રૂા. ૮૦૦/- ઉકલત અને આપસૂઝને લઈ વેપારી આલમમાં પણ સારૂ એવું જેવી રકમ સ્વેચ્છાએ આપી અને તેમાંથી એક ધંધદારી પેઢી માનપાન પામ્યા છે. નું નવસર્જન થયું–ઈશ્વરની કૃપા દષ્ટિએ આજ તેઓ એકસપર્ટઈમ્પોટનું કામ તેમજ ભારત ભરના આયુર્વેદિક કારખાનાઓને માલ સૌરાષ્ટ્રની કેટલીક જૈન સંસ્થાઓમાં સમય શક્તિને ભેગ સપ્લાઈ કરવાનું કામ કરે છે. તેમાં તેમણે સારી પ્રગતિ કરી છે. આપી સેવા આપી રહ્યાં છે. ખાસ કરીને પાલીતાણા જૈન બાલાશ્રમ આજે ૬૨ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તે રીતે કામ કરી શ્રાવિકાશ્રમ તળાજા અને કુંડલાની જૈન બોર્ડિ'ગે વિગેરેના કાર્યો રહ્યા છે તેમની આ બધી પ્રગતિને યશ શ્રી અમૃતલાલ ભુરાભાઈને સંચાલનમાં આગળ પડતો રસ લઈને સમાજસેવાને ક્ષેત્રે સારૂ એવું ફાળે જાય છે. ભારતના લગભગ ઘણા સ્થળાનું પરિભ્રમણ કર્યું છે પ્રદાન કર્યું છે. -સિલોન આયુર્વેદિક કોન્ફરન્સમાં પણ જઈ આવ્યા છે. એ કિરયાણા એન્ડ કલર એસોસીએશનના મેમ્બર તરીકે, સાયન જૈન સમાજના ગૌરવશાળી વ્યક્તિઓમાં તેમની પણુ ગણના મૂર્તિપૂજક જૈન સંધના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે થાય છે. વિદ્યસભાના પણ સભ્ય છે. ધર્મ અને શીલ સાથે તેઓ મિતાહારી અને નિયમિત રહ્યાં છે. મંગલકારી અનેક તીર્થોની યાત્રા કરી શ્રી જીવનલાલ ગોરધનદાસ ગજજર નાના મોટા અનેક ફંડફાળામાં તેમની દયાળ મનોવૃત્તિના દર્શન ગુજરાતમાં નામાંકીત બનેલા અને હસ્તકળામાં અદભૂત થયાં છે. સાવરકુંડલા જૈન વિદ્યાર્થી પહમાં તેમણે સારી રકમ પ્રવિણ્ય બતાવનાર શ્રી જીવનલાલભાઈ પિોરબંદરના વતની છે અને આપી છે પુત્ર પુત્રીઓના બહોળા પરિવાર સાથે આજે તેઓ ફક્ત ગુજરાતી ભણેલા પણ કલાકારીગરી લાઈનમાં ગુજરાતના સુખી જીવન વિતાવી રહ્યાં છે. ખ્યાતનામ કસબી તરીકે જાણીતા થયા છે. કેબીનેટ કક્ષાના પ્રધાશ્રી જીવરાજભાઈ ગોરધનદાસ પારેખ નોથી માંડીને અનેક રાજા મહારાજાઓ અને શ્રીમતિ તેમની કળા જઈને તાજુબ થયા છે. એટલું જ નહિ ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા છે સૌરાષ્ટ્રમાં સિહોર પાસે અગીયાળી ગામમાં વસતા પારેખ તેમના મશીનરી એજી. વર્કશોપમાં નમૂના પ્રમાણેનું કામ થાય (જૈન) પરિવારમાં જન્મેલા શ્રી જીવરાજભાઈએ પોતાના સ્વબળે છે. હુંડીયામણુ પણ બચે છે. સીમેન્ટ ફેકટરીને લગતી મશીનરી મુંબઈમાં કેમીકલ્સની લાઈનમાં જે પ્રગતિ સાધી છે તેની પાછળ તેમજ પાર્ટસ તેમાં વપરાતા મટીરીયલ્સ, હેડલીંગ ઈકવીપમેન્ટ તેમની સાહસિકતા, ઉંચ્ચ વિચારે. પ્રિયવાણી અને તેમના મિલન- વિગેરે બનાવાય છે. આખો દેશ ફર્યા છે ખુબજ અનુભવ મેળવ્યો સાર સ્વભાવને આભારી છે. છે. પોરબંદરની રોટરી કલબ, ચેમ્બર ઓફ કોમર્સ એજી. ઓર્ગેનાઈઝેશન વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એશિયા જીવનમાં કાંઈક કરી છૂટવાને નાનપણથીજ સ્વપ્ન સેવતા ભરમાં સૌ પ્રથમ રોટલી વણવાનું મશીન એમ બનાવ્યું. પિતાની હતા. મેટ્રીક સુધીને અભ્યાસ કરી ૧૯૪૩થી મુંબઈમાં આગમન હૈયા ઉકલતથી નવી શોધખોળ કરી રહ્યા છે. કર્યું. કુટુંબની આર્થિક સ્થિતિની મજબૂરીને લઈ જરાપણ નાનપ કે શરમ રાખ્યા વગર પિતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા નાના નાના શ્રી જીવતલાલ પરતાપશીભાઈ પરચુરણ કામોની દિલ દઈને શરૂઆત કરી. જેન ધમપુત્રીઓનાં આગેવાન ગણાતા ઉત્તર ગુજરાતના પેઇન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ત્રણેક વર્ષ નિષ્ઠા અને પ્રમાણિકતાથી રાધનપુર શહેરમાં પરમ ધર્મ શ્રદ્ધા અને સંસ્કારી નોકરી કરીને અનુભવ મેળ. ઈશ્વરે યારી આપી અને સ્વતંત્ર પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકેશરબેનને ત્યાં શ્રી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy