SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1064
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૮૬ ભારતીય અરિતા ક્ષેત્રનાં છૂટા હાથે દાન આપી યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી છે. અભ્યાસ પૂરો કરીને સત્તર વર્ષની વયે તેઓ કલકત્તા ગયા ને બે એક પિતાના વતન પીઠવડી ગામે શ્રી ચુ. ભ, મહેતા પ્રા. શા. તથા વર્ષમાં એક પારસી ૫હસ્થને ત્યાં નોકરી કર્યા પછી થોડા વરસ ભાગીદારી મુકતાબેન ચુ. મહેતા બાલમંદિર તથા પોતાના પિતાશ્રીના સ્મર- માં ધંધે કર્યો. પણ અંતે તેમાં બેટ જતાં એ ધંધે બંધ કર્યો. થે ભગવાનદાસ ન. મહેતા દવાખાનું તથા સા. ક. માં મુકતા આમ છતાં આ ભાગીદારીનું દેવું પાછળથી પાઈએ પાઈનું ચૂકવી બેન ચુ. મહેતા મહિલામંડળ તથા કે. કે. હોસ્પીટલ ઓપરેશન તેમણે પોતાની નીતિ પરાયણતાને સૌને ખ્યાલ આપ્યો. થીયેટર તથા કપળ બેલ્ડિંગમાં સારો ફાળો આપે છે. આ ભાગીદારી ધંધાના અનુભવ પછી ૧૯૨૯-૩૦માં તેમણે સ્વતંત્ર સિવાય જેસરમાં ચુ. ભ. મહેતા ધર્મશાળા, તથા છાપરી ગામે પગે કમિશન એજન્ટને ધંધો શરૂ કર્યો ને આજ અરસામાં તક શાળાનું મકાન તથા કે. કે. હાઈસ્કૂલમાં સારો ફાળો આપ્યો છે. મળતાં તેમણે કેલિવરીના ધંધામાં ઝંપલાવ્યું કે પુરૂષાર્થ સાથે આ સિવાય અનેક ગામોમાં તથા શહેરમાં અનેકવિધ ક્ષેત્રમાં પ્રારબ્ધને વેગ આવી મળતાં તેમણે ઉત્તરોત્તર ધંધામાં ઝડપી દાને આપ્યા છે. પ્રગતિ સાધી. આમ ૧૯૪૮માં પૂર્વ સંક૯૫ અનુસાર તેઓ સમાજ સેવાથે ધંધામાંથી નિવૃત્ત થયા ત્યારે તેઓ સાત ખાણાના ભાગીશ્રી. ચુનીલાલ. કેશવલાલ દાર હતા તે ૨૧ જેટલી કંપનીઓના ડિરેકટર હતા. પરંતુ જેમ બેટાદની જેન વિવાથીભવન સંરચાના અધિષ્ઠાતા અને બીજી સપ કાંચળી ઉતારી નાખે એમ આ બધા કાર્યભારની વહેવાર ઘણી સંસ્થાઓના પ્રેરણાદાતા બનીને જેમણે કુટુંબને ધન્ય બનાવ્યું જોગવાઈ કરીને તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન ૧૯૪૭માં તેઓ છે. માતા પિતાના પૂણ્યશાળી નામે ઘણી મોટી રકમ દેણગી કરી છે. સરકાર તરફથી કોલિયરી ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જીનીવા શ્રી. ચુનીલાલભાઈ જૈન સમાજમાં આગવું વ્યકિતત્વ ધરાવે છે જેને પરિષદમાં હાજરી આપવા ગયા ત્યારે તેમને યુરોપને પ્રવાસ કરી સમાજના બાળકોને શૈક્ષણિક વિકાસ થાય અને જીવનઘડતરની ત્યાંના જીવનનો અને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. પ્રવાસે પૂરતી તકે મળી રહે તે માટે તેઓ સતત જાગૃત રહ્યાં છે. ધંધાર્થે જતાં માર્ગમાં કરાંચી ખાતે તેમના સન્માનમાં એક સમારંભ મુંબઈમાં વસવાટ કરવા છતાં વતન તરફની મમતા ક્યારેય ભૂલ્યા જાય ત્યારે એ વિરકત પુરૂષે કહી દીધું કે “હું માન લેવામાં નથી. ઘણાજ ઉદાર અને પરગજુ હૃદયના વ્યકિત છે બોટાદની ન હ, આપવામાં માનું છું. ' આ શબ્દ સિદ્ધાંતને મૃત્યુ પર્યત ચુનીલાલ કેશવલાલ જૈન વિદ્યાર્થી ભવન સંસ્થા ને સમૃદ્ધ પાયા વળગી રહ્યા અનેક સંસ્થાઓને પગભર કરીને અનેક સંસ્થાઓ ઉપર મુકવા માટે પોતાનાથી બનતું કરવા ઉપરાંત અન્યની પાસેથી માટે તેઓ સર્વ પ્રાણ સમાન બન્યા આમ છતાં તેમણે ન તે પણ નાણાકીય સગવડતાઓ ઊભી કરવામાં તેમનો ભારે મોટો કોઈ સંસ્થાનું પ્રમુખપદ કીધું કે ન કોઈનું યે માનપત્ર સ્વીકાયું પુરૂષાર્થ પ્રશંસાને માત્ર છે. એટલું જ નહિ, જીવનમાં આવા બે પ્રસંગેએ તો આ માનપત્રની વાતથી તેઓ રડી ઉઠયા હતા, આસામના ભૂકંપમાં, અંજારના - શ્રી છગનબાપા ભૂકંપમાં અને દેશના કટોકટીના અનેક પ્રસંગોમાં તેમની સેવાઓ મહેકી ઉઠી છે. વિચાર અને આચાર વચ્ચેનું અંતર વધતું જાય છે અને જીવન માટે માનવીને સંઘર્ષ દિવસાન દિવસ ઉગ્ર બનતો જાય શ્રી છબીલભાઈ અમૃતલાલ શાહ છે એવા આજના સંઘર્ષકાળમાં કીર્તિની જરાય લાલસા વગર સમાજ કલ્યાણ અર્થે સેવામય જીવન જીવી જનાર છગનબાપાના ફળથી લદાયેલા વૃક્ષની ડાળીઓ જેમ નમીને નમ્રતાની સાબિતી નામે જાણીતા થયેલ સ્વ. છગનલાલ પારેખ, વાસ્તવમાં ભગવાન આપે છે. તેમ સંસ્કા!ી માતા પિતાના સંતાન સંસારમાં સંસ્કારની શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે તેમ ગોળ જુit વિશુat માં હતા. સુવાસ પ્રસરાવે છે. કમ કરવા છતાં કર્મથી નિર્લેપ રહીને તેમણે મૃત્યુ પર્યત પચીસ ઘણાજ નમ્ર અને પ્રસિદેથી દૂર ભાગનારા શ્રી છબીલભાઈ વર્ષ સુધી મુક્તપણે અખંડ સેવા ધર્મ બજાવી વર્ણાશ્રમ ધર્મની શાહ બેટાદના વતની છે–મુંબઈની લોખંડ બજારમાં તેમનું સુષુપ્ત સંસ્કૃતિને પુનઃ ચેતનવંતી કરી જે યુગલક્ષીવળાંક આપ્યો આગવું સ્થાન છે. સમયની કિંમત અને પરિશ્રમનું મૂલ્ય આંકી છે એનું સાચું મૂલ્યાંકન તે કદાચ કોઈ ભાવિ ઇતિહાસકારજ કરશે. આજની ઉગતી પેઢી માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક બની રહે પુ. ઠકકરબાપાની પેઠે પિતાના કર્મ ધર્મયુક્ત અનેકવિધ સેવા તેવું પ્રતિભાશાળી વ્યકિતત્વ સાથે તેમણે ધંધાદારી ક્ષેત્રે સફળતા કાર્યોથી સમસ્ત લોહાણા સમાજમાં પૂ. બાપા' નું લાડીલું મેળવી છે. અને આજે ખૂબજ ચિંતાથી આ નીચેની સંસ્થાનું નામાભિધાન પામેલા છગનબાપાનો જન્મ રાજકોટમાં ઈ. સ. ૧૮- સફળ સંચાલન કરી રહ્યાં છે ૯૩ને જૂનની ૨૦મીએ થયે હતો. જ્યારે અગિયાર વર્ષની નાની વયે તેમની હરોળના બાળકે-વઘાર્થીઓ શેરીઓમાં રખડતા હતા શાહ ટ્રેડર્સ–હરક્યુલસ રેલીંગ શટસ શાહ એન્ડ વર્કસ, ત્યારે આ કિશોર નકલ ગ મહાદેવના મંદિરમાં જઈને બેસતો ને અશક એજીનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝ-સ્ટાન્ડર્ડ કેમીકલ સપ્લાયર્સ, નરસી મહેતાનું જાણીતું ભજન “મારી હૂંડી સ્વીકારો મહારાજ જયેન્દ્રકુમાર શાહ એન્ડ કુ.-સ્ટાન્ડર્ડ સ્ટીલ સપ્લાયર્સ-વોરા એન્ડ રે.....” ગાઈને જીવનને આનંદ મેળવતો. રાજકોટમાં મેટ્રીક સૂધીને કાં. વિગેરે તેમના પુરૂષાર્થની આ પરમ સિદ્ધિઓ છે. પોતાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy