SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1063
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમય ૧૮૫ પ્રસંગોમાં દાનગંગા વહેતી રાખી છે. કલ્યાણમાં પિતાશ્રીને નામે તેમની પોતાની સચ્ચાઈ ધગશ, મળતાવડાપણું અને નિસ્પૃહ એક શાળા બંધાવી આપી, જે તેમની કેળવણી પરત્વેની મમતા ભાવે સંબંધ બાંધવા અને નિભાવવાની તેમની ઉચ્ચત્તમ ભાવનાએ બતાવે છે. સમાજે તેમને ઘણે ઉચ્ચ આસને બેસાડયા છે. હાલમાં ધંધાદારી ક્ષેત્રે મુંબઈના પ્રખ્યાત અલંકાર સીનેમા તથા અજટા થીયેટરના સાયનમાં જન સંધના સેક્રેટરી તરીકે નું માનવતું સ્થાન ભાગીદાર છે. ઘણાજ વ્યવહાર કશળ અને કદીલ શ્રી ચંદુલાલ શોભાવી રહ્યાં છે બોટાદ જૈન બેડિંગના ટ્રસ્ટી છે. નુતન શંખેશ્વર ભાઈ ટી શાહ આપણું ગૌરવ છે. પાર્શ્વનાથ જીનાલય બોટાદના પણ પિતે ટ્રસ્ટી છે. જ્યાં મુળનાયક ભગવાનની પધરામણી તેમના શુભ હાથે એ થવાની છે. શ્રી ચીમનલાલ ખીમચંદ મહેતા ધાર્મિક અને સામાજિક કંડ કાળાઓમાં અને કેળવણી વિષયક પુરૂષાર્થ અને અપૂર્વ આત્મ વિશ્વાસ થી નાની વયમાં જ તેમજ અનેકવિધ સંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં દર વર્ષે સારી એવી રકમ વડીલબંધુ શ્રી રમણીકભાઈ ની સાથે રહી ધંધામાં ઝંપલાવ્યું. ખર્ચતા રહ્યાં છે. આ કુટુંબને માન અને મોભો જેમ જેમ વધતા ધંધાને અંગે એક કરતા વધુ વખત યુરોપના દેશોની તેમજ ગયા છે તેમ તેમ તેના ડીલની અમીરાત અને ઉદારતા પણ વધતા અમેરિકાની મુસાફરી કરી વેપાર ધંધામાં આબરૂ અને આંટ ગયા છે. તેમને ત્યાંથી કી કોઈ નિરાશ થઈને પાછું ગયું નથી. જમાવ્યાં. ધંધામાં રચ્યા પચ્યા રહેવા છતાં ધર્મ અનુષ્ઠાન, તીર્થ યાત્રાઓ સમાજસેવા અને સામાજિક ક્ષેત્રે તેમની સેવાને અપૂર્વ માતા પિતાના આશિર્વાદ સાથે અત્યારે ત્રણ પુત્રો અને ત્રણ ફાળે છે, કાનકુંડળ પહેરવાથી નહી પણ શાસ્ત્રનું શ્રવણ કરવાથી પુત્રીઓનું ભાગ્યશાળી કુટુંબ આનંદ કિટલેસ કરી રહ્યું છે. શોભે છે. પરોપકારમાંજ માનવતા રહેલી છે તે હકીકત તેમણે જીવન સાથે વણેલી છે. અમરેલીના જૈન વિદ્યાથી પૃહનું મકાન તેમનામાં રહેલા સમાજસેવાના ઉમદા ગુણોને લઈને ઘણી તે તેમના પ્રબળ પુરૂષાર્થ વડે સિદ્ધ થયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓશ્રી દરેક રીતે અમરેલીની જૈન સંસ્થાઓના પ્રાણ સમા બન્યાં છે. સંસ્થા સાથે આથી ૫ણું વધુ યશસ્વી સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ. તેમના પિતાશ્રીનું નામ જોડી રૂપીયા એકાવન હજારનું દાન તેમના પિતાશ્રી મણીભાઈ તથા લઘુબંધુ હિંમતનાઈ ગાંધીનું આપેલ છે. પણ માર્ગદર્શન અને સહકાર રહેલ છે. છત્રીસ વર્ષની યુવાવસ્થામાં તેમણે કેળવેલ સણુ, સવિચારે શ્રીમતી કાન્તાબહેન ગાંધીને પણ સારો એવો હિસ્સો રહેલ છે. અને તેમનાથી થઈ રહેલ સદાચર માટેનું પ્રોત્સાહન તેમને તેમના સહધમ ચારિણી અ.સૌ. કાન્તાબહેન પાસેથી નિત-નિત શ્રી ચંદુલાલ ટી શાહ નવસ્વરૂપે મળતું રહે છે. તેમના ઘણા અનુપમ દાનાએ સમાજમાં ઘણી મોટી સુવાસ પ્રસરાવી છે. પાંસઠ વરસની ઉમરના અને મુંબઈમાં સારૂ એવું માનપાન પામેલા જૈન સમાજના આગેવાન કાર્યકર્તા શ્રી ચંદુલાલભાઈ થી આપ બળ અને આપ સૂઝથી આગળ વધેલા શ્રી સી. કે. શાહ મૂળ તો સૌરાષ્ટ્રના વઢવાણ શહેરના વતની છે. નાની ઉંમર મહેતા આપણું ગૌરવ છે. થીજ મુંબઈમાં તેમનું આગમન થયું. પિતા વીમાના વ્યવસાયમાં શ્રી ચુનિલાલ બી. મહેતા હતા તેથી પિતાની વીસ વર્ષની વયે ૧૯૨૬માં મેસર્સ કીલાચંદ દેવચંદની કુ. માં જોડાઈને કારકીર્દિની શરૂઆત કરી તે પછી જન સમુદાયમાંથી મેળવેલી મારી પાસેથી મૂડી ઉપર માત્ર ઘણા વર્ષો સુધી જુદી જુદી ખાનગી વીમા કંપનીઓમાં જવાબ– મારેજ નહી પરંતુ મારા દેશ બાંધવોને પણ અધિકાર છે અને દારી ભર્યું સ્થાન ભોગવી ઘણા અનુભવેલ મને ઘણું બહાળા પરિ દેશને આબાદ બનાવવા માટેના વિકાસ કાર્યોમાં આર્થિક મદદ ચિત સમુદાય ઉભે કર્યો દુનિયાના સંખ્યાબંધ દેશોને પ્રવાસ કરવાને મારો ધર્મ છે. તેમ સમજી દાન આપવા વાળા કુંડલા પણ કર્યું. સેવા ભાવનાના અંકુરો વારસામાં મળેલા તેને લઇને તાલુકાના પીઠવડી ગામના વતની દાનવીર શેઠશ્રી ચુનિલાલ ભગતથા વાંચન-મનન ચિંતન-સંગીત-સત્સંગ અને નવા નવા સ્નેહ વાનદાસ મહેતાનું નામ સૌરાષ્ટ્રને નામાંકિત દાનવીરોમાં સદા સંબંધે વધારવાના પિતાના આગલા શોખને કારણે ધણી સામા- અંકિત રહેશે. સાદા અને સરળ સ્વભાવના અપ્રસિદ્ધ ને ચાહવાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાઇને સમાજસેવાના કામમાં વાળા શેઠશ્રી ચુભાઈએ પૂર્વાવસ્થામાં આર્થિક મુશ્કેલી, દુ:ખ પણુ ઘણુ મોટું પ્રદાન રહ્યું છે. શ્વેતામ્બર જૈન કેન્ફરન્સ વિલે- અને અનેક વિટંબણાને સામનો કરતાં લોખંડના વ્યાપાર પારલે સેવાસમાજ, કેળવણી મંડળ નાણાવટી હોસ્પીટલ, સિદ્ધક્ષેત્ર ઉદ્યોગમાં પ્રગતિ સાધતા ગયા છે. વેપારી સાહસિકતા, નિતીમય બાલા પ્રમ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, યશોવિજય જૈન ગુરૂકુળ અને પ્રમાણિક જીવન, સાદા અને સરળ વિચારે તથા દલીતવર્ગ પ્રત્યે અન્ય કેટલીક કોલેજો અને સંસાયટીઓના મંત્રી–પ્રમુખ અને કાર્ય હંમેશા સહાનુભૂતિ અને સેવા સહકાર આપવાવાળા આ દાનવીરે વાહક સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા છે. ગુજરાતની અનેક સંસ્થાઓ, વિકાસના કાર્યો તથા લેકો ઉપયોગી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy