SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1052
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૪ આપણા આ મંગળ-સમા શ્રી અનંતરાયભાઈ ને સમ્પૂર્ણ સ્વાસ્થય યુક્ત દીર્ધાયુ પ્રાપ્ત થાય એવી શુભ કામના છે. કેળવણી અને વિવાહિઁ એ વ્યક્તિ અને સમાજ બન્નેના વિકાસનું મુખ્ય સાધન છે. આ પાયાની વાતને આ શેઠ કુટુંબે બરાબર મનમાં ઘર કરી છે અને તેથી જ ળવણી અને શિક્ષણના નાના મેાટા કામમાં આ કુટુંબનું યશસ્વી પ્રદાન છે. રાજુલા ખાતે મીનદલ્સની લાઈનમાં પ્રથમ શરૂઆત કરનાર આ માસિક વ્યાપારી કુટુંબ છે. ગુજરાતમાં વાપી ખાતે પશુ તેમન્ત્ર એક કારખાનું કયું શ્રી અનંતરાય હીરાચંદ શાહ દાઢાના વતની જન્મ સાવરકુંડલામાં પણ ઘણા વર્ષોંથી તેમના કુટુંબે મુંબઇમાં આપી વસવાટ કર્યાં. ધધાદારી ક્ષેત્રે શરૂઆતમાં પરેલમાં કરીયાણાની દુકાન હતી. ત્યાર પછી શેર ભર -- પીક્ચર લાઇન રેસીંગ અને કાપડ લાઈનમાં એમ જુદી જુદી ધંધાવારી લાઈનનો અનુભવ મેળબ્યો. કરીયાણાની દુકાન પછી પાંચેક પાંચેક વ' નબળા આવ્યા પણ નિરાશા સૈવ્યા શ્યામ જારી રાખ્યો અને આજે કાપડ લાઇનમાં સ્થિર થયાં છે. જીવનની આ સિદ્ધિનુ પરિણામ – એ વડીલેા - મુખીઓના પ્રેરણા પ્રેમ અને આશિહિંદના આભારી કર્યુ છે. ભારતીય અસ્મિતા થતી લેાકાની ચાહના પણ પ્રાપ્ત કરેલ છે. પોતાની ઉંડી સૂઝથી કલર કેમીકલ્સના ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ મેળવી છે. Jain Education International હાલમાં શેઠશ્રી નપાની ભાગીદારીના મુબાની -નર્દેશન કેમીકલ કુ. લી નુ સંચાલન કરી રહ્યા છે, ભારતના વિકસતા રાસાયગિક ઉદ્યોગમાં એમનો કાય . આવી સારું ઓદ્યોગિક પેઢીના મેનેજીંગ ડાયરેકટર છે એ તેમની પ્રસંશનીય સંચાલન શકિતના જવલત પુરાવા છે. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે શેઠજીએ આપેલ સેવા પણ પ્રશંસાપાત્ર છે. અમરેલી કપાળ ખેડીંગના સંચાલન મ`ડળ; મુંબઇના શિક્ષણ પ્રસારક મંડળ, શિવાજીપાર્ક સ્પોર્ટસ કલબ વગેરેના તેએા સંચાલક છે. શેઠશ્રી ઈન્દુલાલે લાયન્સ કલબ મુંબઈના ડાયરેકટર તરીકે એ સંસ્થાના ‘ચેરીટી ડ્રાઈવ’ ના ચેરમેન તરીકે રૂ।. ૭૫૦૦૦ કરવા ધારેલા ભંડોળને રૂા. ૧,૫૫,૦૦૦ જેટલુ` વધારી દીધુ છે તેમણે ઈન્ટર નેશનલ લાયન્સ " કલબના ઉપક્રમે જાપાન જમની, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વગેરે દળામાં ‘સાચા લાયન ’ તરીકે સુવાસ ફેલાવી છે. શેઠશ્રી ઈન્દુલાલ યિન મરસક્કાના સભ્ય તથા મુંબઈની ક્રિયા કલ્પના પેન સમ છે. નાસ્તરમાં એક વિખ્યિાત વાની ના કાલાબારાની વડોદરામાં એક કેમીકલ પ્લાન્ટન ખાવાન પુ રોઠ શ્ર ભુવાને વેપારમાં અતિ આવશ્યક એવી સાહસિકતા સ્વાભાવિક રીતે વરેલી છે તેનુ દર્શન થાય છે. શ્રી ઈશ્વરલાલભાઈ ચીમનલાલબાઈ પ્રથમ દૃષ્ટિએ અતિ ગંભીર લાગતા મિતભાષી શ્રી. અન તરાય ભાઇ શાહ અત્યંત વિનમ્ર, મિલનસાર અને હસમુખા સ્વભાવના છે. જીવનના અનેક ઝંઝાવાતામાંથી પસાર થઈ આજે તેએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકયા છે. ધંધાકીય હેતુસર સમસ્ત ભારતમાં તે ફર્યાં છે. તળાજા તળાન – પાલીતાણા - સાવરકુંડલા વિગેરે શિષ્ય સંસ્થાખામાં અને કેળવણી કુંડામાં - દડાની શાળાઅને ઉપાધ્યમમાં સારી એવી રકમનો વૈબંધી કરી છે. જે તેમની કેળવણી પ્રત્યેની - ભાતના વતની અને ગીક પામાં જન્મેલા શ્ર. કાર મમતા ભૂતાવે છે. ગયે વર્ષે તળાજા જૈન મ ંદિરમાં ધામધૂમથીલાલભાઈ પ્રતિભાશાળી અને સાહિસક ઉદ્યોગપતિ તરીકે સારૂ એવું મૂર્તિ પ્રતિષ્ઠાપનને પણ્ લ્હાવા લેવાના અવસર ચૂકયા નથી. જે તેમની ધર્મ નિષ્ઠાની પ્રતીતિ કરાવે તે. ઘણાંજ પરગજુ સ્વભાવના માનપાન પામ્યા છે. શ્રી ઇન્દુલાલ દુર્લભજી ભુવા પોતે અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોવાને લઇને અનેક વ્યાપારી પેઢી રાત્રી ભુવા ઈન્દુલાલ દુર્લભજી ભવ્ય પુરૂષાર્થ, અવિચળ આત્મબહા, અખૂટ ધીરજ અને વિશિષ્ટ વ્યાપારી કુનેહ ધરાવતા ચીત્રના પનેના પુત્ર હૈ રોઠાનો જન્મ ધી સદી પહેલા ચીકમાં થયા હતા. મુબાઈને કપૂમિ બનાવી છતાં ચીકાલનેમામાં ચેરમેન અને ડીરેકટર તરીકે સંકળાયેલા પદરા સ્પિગિ તે કદીય વિસર્યાં નથી. પિતાજી દુ ભજી કરશનજી ભુવાની એન્ડ વીવીંગ કુાં. લી. ન. ૧ અને ન. ૨ યમુના મીલ્સ લિ. ચીની કંયા નીચે તેમણે પરદેશમાં વ્યાપાર અને વાચ્યનું વતન-જીનીયરીંગ વર્કસ ખાક કેમ લી. કૃષ્ણાકીયજ્ઞાન પ્રાપ્ત કર્યું. મેટ્રક સુધીના અભ્યાસ કરી દેશસેવા માટે રેશન લિ. કૃષ્ણા વેસ્ટ મેન્ક લિં. ભારત સૂર્યોદય મીલ્સ ૧૯૭માં સત્યાસમાં જોડાયા. ક્લેરા સત્યામાં ભાગ કઈ .િ ખાયન પાડી. – મુંબઈ સ્પન પાઈપ કન્ટ્રાકશન કુટું જેલવાસ પણ અનુમધ્યેા છે. શ્રી ભુવાએ બમાં, કલકત્તા, મુંબઈ – મુંબઈ, યુનીવસ લ ઇન્સ્ડ કાં. મુ બઈ, સ્પન પાઈપ વગેરે સ્થાએ પાતાની પારી સંત અને નેનો પવિક્શન કર્યું. વાદા હિંન્દુસ્તાન કી બાઈ વાદરા. તથા કો કરાવેલા છે માન પ્રીતિ અને સૌજન્ય પૂર્ણ વ્યવહારમાંથી પ્રાપ્ત આપરેટીવ લિ. સાચામડી વિડા વિગેરે સાથે કળાયેગા. એ ઉચ્ચ વિચારે. પ્રિયવાણી અને નીતિમય આચરણ દ્વારા તેએ પરિવાર અને પરિચિતામાં ઘણાજ પ્રિય બન્યા છે. વ્યવહારમાં ચોકખા ખંતીલા અને મહેનતુ છે આપબળે આગળ વધ્યા છે. કેળવણી અને ધાર્મિક કાર્યોંમાં વધારે રસ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy