SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1051
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૧૦ શ્રી અમરચંદ હકમચંદ સંઘવી જ્ઞાતિ ક્ષેત્રે હંમેશાં તેઓ સાથ આપતા આવ્યા છે. એટલું જ નહીં પણ સક્રિય કામ પણ કર્યું છે પોતે પ્રેત ભેજને અને વર મુળ પાલીતાણાના વતની પણ ધંધાથે મુંબઈ ગયા. દુધના વિક્રયના વિરોધી છે. જાહેર ક્ષેત્રમાં તેઓ ગુજરાત વહેપારી મંડકમીશન એજન્ટ અને સંઘવી સ્ટોર શરૂ કરી સુખી અને સાધન ળના પણ સભ્ય છે. સંપન્ન બન્યા: બ્રીટીશ હકુમતના સમયમાં તેમજ કાર્યોની સરકારે નોંધ લઈ સટિકીકેટ અને ઈલકાબ આપ્યા હતા. કોંગ્રેસમાં પણ છે. વિ. મંડળના ભૂતપુર્વ છાત્ર અને ગૃહપતિ હતા. ત્રણ જોડાયા, અને ઘણી સંસ્થાઓને સેવાનો લાભ આપ્યો, “કરે ગે ચાર વર્ષ સુધી તેના કાર્યવાહક રહ્યા હતા. બે વર્ષમાં મંત્રી તરીકે યા મરે” એ લડત વખતે ૧૯૪૨ ૪૩ના વર્ષોમાં કોંગ્રેસના હતા. મંડળના તેઓ આજીવન સભ્ય છે. દઢાવે છે. મંડળના બે અગ્રણી કાર્યકર તરીકે કામ કર્યું વીરમગામ મીઠાના સત્યાગ્રહમાં વધુ કાર્યવાહક સભ્ય તરીકે હતા અને તેના આજીવન સભ્ય છે. અનેક નાની મોટી લડતો વખતે તન, મન વિસારે મૂકી કામ કર્યું અત્યારે દંઢાવ છે. મંડળના ઉપપ્રમુખ છે. “યુવક” ને આજીવન પાલીત | યશોવિજેય જૈન ગુરુકુળ સંસ્થાના સેક્રેટરી તરીકે ઘણા- સભ્ય છે. ૧૯૧૦ માં અમદાવાદમાં મળેલા મહા ગુજરાત બ્રહ્મભટ્ટ વર્ષો સુધી કામ કર્યું. પાલીતાણા જૈન પાઠશાળામાં પણ તેમની યુવક સંમેલનના મહામંપ્રી તરીકે મ કામ કરેલું છે. સેવા પડી છે જેને સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ અને સારા સં કારો મળે તે માટે છેલ્લા વીસ વર્ષથી એક યા બીજી રીતે દેવડા ગામમાં વોટર વર્કસના કામ માં યથા શકિત ફાળો આપેલ પ્રયત્ન કરી રહ્યા છે. પાલીતાણા એજ્યુકેશન સોસાયટીને આર્થિક તથા મુંબઈમાં દેવડાવાસીઓનું સરકાર મંડળ કાપી દેવડ ગામના પ્રશ્ન સારી એવી હુંફ આપી અપાવીને આત્મસંતોષ માન્યો છે. લામા ચેરીટી શો રાખી સારી રકમ ફાળે કરી આપવામાં પાલીતાણું જેન બાલશ્રમમાં પણ ઘણા વર્ષે કામ કર્યું, પાલીતાણા અગ્રગણ્ય ભાગ લીધેલે તેમને સાહિત્યનો પણ સારો શેખ છે. જન સેવા સમાજના દવાખાના માટેના અઢી લાખ રૂપિયાના ફંડમાં ૧૯૫ માં તેમણે “પ્રગતિને પંથે '' નામનું નાટક લખ્યું ને ભજતેમણે રાત દિવસ જોયા સિવાય કામ કર્યું આજે પણ પાલી વાયું હિન્દી ગુજરાતી કાવ્યો પણ તેઓ અવાર નવાર લખે છે. તાણાના કેઈપણ પ્રશ્ન સતત જાગૃત રહ્યા છે. આ રીતે તેમણે સારી પ્રગતિ સાધી છે. શ્રી અમૃતલાલ દેવસિંહ બ્રહ્મભટ્ટ તેમના માતુશ્રી પ્રસન્નબાના અવસાન પછી પ્રેત ભજન ન કરતાં તેમના વતનમાં ૧૬ બસોના આવવા જવાના સ્થળે ગામની ભાગેતેઓશ્રીનો અભ્યાસ મીક સુધીનો છે. તેઓશ્રીએ શરૂઆતમાં દળમાં વિશ્રાન્તી ગૃહ બાંધી આપ્યું અને એ રીતે પ્રેતભેજનોમાં મુંબઈમાં મોગલ લાઈનમાં ઈન્ડસ્ટ્રીયલ કોપોનન્ટસ કોર્પોરેશન વેડફાતા દેવ્યને સદ્ ઉપયોગ કરી સોને માર્ગદર્શન આપ્યું છે. નામથી ઇલેકટ્રીશ ગીજર્સ બનાવવાની ફેકટરી કરીને બે વર્ષ તેમના સુધારક વિચાર શ્રેણીના લેખો ભટ્ટ ભાસ્કરમાં “જ્ઞાતિ ચલાવેલી. ત્યારબાદ ૧૯૩૮માં ખટાઉ મકનજી મીલ્સમાં કલાર્ક તરીકે મૈયા બલીદાન માંગે છે', એ શ્રેણીમાં કાયમ આવે છે અને જોડાઈને દોઢ વર્ષ ત્યાં નોકરી કરી. પછી અમદાવાદ ન્યુ કોમશ. અને બ્રહ્મભટ્ટ યુવક માસિકમાં “રિવાજો પલટો માં છે ”એ શ્રેણીમાં યલ મીસમાં ફાઈન કલાર્ક તરીકે જોડાઈ એજ મલ્સિમાં કાયમ ક્રાંતિકારક ભાષામાં પ્રસિદ્ધ થાય છે. લખાણમાં લખાતા સ્ટોર ખાતામાં બદલાયા. અને બઢતી મેળવી આસી. બધાજ સુધારા પિતાના જીવનમાં ઉતારીનેજ લેખોમાં પ્રસિદ્ધ કરે ટોરકીપર તરીકે આઠવર્ષ સુધી સર્વિસ કરી. ત્યાંથી ૧૯ છે એટલે વાણી અને વર્તન એક સરખાં રાખી રહ્યાં છે. ૪૭માં બીરલા કંઠની ન્યુ સ્વદેશી નાલમાં સ્ટોર પરચેઝર તરીકે જોડાયા તેમની દષ્ટિ સંપૂર્ણ વિકાસ તરફથી હોઈ ત્યારબાદ શ્રી અનંતરાય વ્રજલાલ શેઠ રાજુલા વાળા તેઓશ્રી જયંતિલાલ ભીખાભાઈની ટૂશ્ચરલ એન્ડ મીકેનીકલ એનિજ નીવર્સની ફર્મમાં મિસસ ટેસ્ટીસ લિમીટેડ (મુ. કલ્યાણ, | મુંબઈ વડગાદીમાં વિજયકુમાર ધરમદાસ એન્ડ કુ. મીનરલ્સ છે. યાદ ) માં શેઠના પર્સનલ આસીસ્ટન્ટ તયા પરચેઝર તરીકે અને કેમકસના અગ્રગણ્ય વેપારી છે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે જોડાયા. પાંચ વર્ષ પછી કંપની અમદાવાદ આવતાં ત્યાં કમશી– પણ વાપી ખાતે પિલીફાઈબ્રે ઇન્ડસ્ટ્રીઝમાં નવું સાહસ શરૂ કર્યું. યલ મીસ તથા ટેટીસનું પરચેઝખાતુ સારા પગારથી સંભાળ્યું. રાજુલા સેવા મંડળના પ્રમુખ છે. રાજુલાની દરેક પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લઈ રહ્યા છે. | દિલ -તિ દિન પ્રગતિ અને વિકાસ તરફ તેમની હંમેશા ધગશ છેતે રતંત્ર બંધ કરવાનો વિચાર કરી ત્યાંથી રાજીનામું તેમના પિતાશ્રી વૃજલાલ. જીવરાજ શેઠની યાદગીરીમાં રાજુલામાં આ પૂરા થયા અને પિતાના મીલ અને સ્ટોને સ્વતંત્ર ધંધો વોટર કસ, ખાદી કાર્યાલય અને સેવા મંડળને સારી એવી રકમ જે પ્રકાર ટ્રેડસ 'ના નામથી અમદાવાદમાં ઘી બજાર, સુતરીયાના આપી ડલામાં મેડા ઉપર ( ટે. નં. ૨૪૫૦૭) શરૂ કર્યો છે. તેઓશ્રીએ અમદાવાદમાં જ્ઞાતિજની બંધાતી રાવપુરા કો. ઓ. સોસાયટીમાં આપણા આશાસ્પદ યુવાન છે. તેમનું પ્રતિભાશાળી મન મેહક પિતાનું મકાન પણ બંધાવ્યું છેઅને તેના ચેરમેન હતા. વ્યક્તિત્વ અનેરી છાપ પાડે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy