SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1041
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતમ ય ઇસ્વીસન ૧૯૪૮માં ભારતે ખરીદેલા પ્રથમ યુદ્ધ જહાજ ‘દિલ્હી'માં શ્રી નંદા એક નાના અફસર પ્રથમ લેફ્ટેનન્ટ' તરીકે બેડાયા, દિલ્હી કાં નવ જ નાન, એ તો હીટલરના ગૌરવરૂપ જજ એડભાણે ત્રાસીને હરાવનાર યુ કરામાંનુ એક હતું. ભારતે ખરીયા પડી એ થીરીશ પુત્રનુ નામ દિલ્હી' પાડયું. પાકું સમારકામ થઈ ગયા પછી ‘દિલ્હી’ ભારત કાવવામાં અાવ્યુ. "હિંની સાથે શ્રી ના પડ્યું. ભારત ભાવ્યા. સ્વીસન ૧૯૪૯–૧૯૫૦નાં બે વર્ષ શ્રી નોંદાએ ભારતીય નૌકાદળના વડા મથકમાં કમ ચારીઓની સેવાઓના નિયામક તરીકે કામગીરી. ખાવી શ્રી નાની કોણ કામત્રાદીધી. તેમને બતી મળી, તેમને વિનાશિકા - ગુત” ના કમાંડર બનાવવામાં આવ્યા. તે ગાળામાં તેમછે. છત ઉપરાંત બીન યુદ્ધ જવાનૈના રાષ્ટ્રના હવાલો પણ સબ હૈ, કાકલાની વાર્તામાં તેમની નિપૂણતા જોઇ તેમને ફરીથી બઢતી આપવામાં આવી. ફરી તેમને નૌકાળના ડામર્ક નૌકાદળના કમચારીઓના વડા તરીકે મુામાં આવ્યા અને તેમને કે કામાાર ! બનાવવામાં આવ્યો. * નૌકાદળના વિકાસમાં હવે મઝગામ ગોદીનુ મહત્વ ઘણું જ વધી ગયું હતું. નવી મનારા બાંધવાની કામગીરી ત્યાં શરૂ કર વામાં આવી હતી. એટલે ઈસ્વીસન ૧૯૬૪ના ડીસેમ્બરમાં ત્રીનંદાને મુંબઈ નૌકાકના મેનેજીંત્ર ડીરેકટર બનાવવામાં માયા. એ હા... અહાર મિહના સુધી સમગ્ર કામગીરી ભુજાવી. આ ગાળામાં મઝગામ ગાદીની પુનર્રચના અને લીડર પ્રકારનાં યુધ્ધ જહાજ પ્રોજેકટની કામગીરી એકી સાથે હાથ ધરવામાં આવી હતી. બન્ને શ્રી ન દાએ સફલતાથી પાર પાડ્યાં હતાં. પ્રસ્ડીશન ૧૯૬૬ના જૂન મહિનામાં નૌકાદળના હોદ્દાઓની પુરચના થઇ. ૐ શ્રી નંદાએ ભારતીય નૌકાકાફલાના ઈંગ ૧૬૩ કીસમ કાંડીના ટો સલાયા. તેઓ ફરીથી સમુદ્ર પર ગયા તે નૌકાદળના ધ્વજધારી સેનાપતિ બન્યા. આમ ભારતીય નૌકાદળની કામગીરી વધતી જતી હતી તૈમ સાથે સાધે ચીન પાકીસ્તાનની આક્રમક રતિના વિકાસ પ વધતા જતા હતા પરિણામે ભારતીય નૌકાદળને જે વિષાગમાં વહેંચી નાખવાનું સોગ્ય ધારવામાં આવ્યું. એક કાલ અરબ્બી સમુમાં ડે અને બન્ને કાર્યો જંગળાના ઉપસાગરમાં ડે એવી યોજના કરવામાં આવી. બદામાનના ટાપુ પર પણ એક નૌકા મચક અનાવવામાં માન્યું. ભગાળના ઉપસાગરમાં વિશાખાપટ્ટમ ભારતીય નૌકામચક બન્યુ. ઈસ્વીસન ૧૯૫૭માં ભારતે બ્રીટન પાસેથી એક બીજી વધુ મેટી તે વધુ સારી ક્રુઝર ‘ મહીસુર ’ ખરીદી. તેને લેવા શ્રી નંદાને ઈંગ્લેન્ડ મેકલવામાં આવ્યા. ‘ મહીસુર ' ના ‘ કેપ્ટન ’ બની શ્રી નંદા ‘ મહીસુર ' તે મુંબઈ લાવ્યા. ત્યારબાદ તેમને નૌકા ગાદી વિસ્તરણ્ યાજના પાર પાડવા મુંબઈમાં મહાનિયામક તરીકે નીમવામાં આવ્યા. માં નૌકાદળ અને નૌકામયના વિકાસમાં શ્રી નંદાએ મહત્વનો ફાળો આપ્યો. તેમણે મુંબઇમાં નૌકાદળની નવી નિશાળ બાંધી. પરિણામે ઈસ્વીસન ૧૯૬૧માં તેમને વિશિષ્ટ સેવા ચંદ્રક ' એનાયત કરવામાં આવ્યો. મુંબઈની મઝગામની ગાદીની પુનઃરચનાનું કામ એમણે પૂરૂ કર્યું ત્યારે ઇસ્વીસન ૧૯–સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયા. અને છટકી ૬૨માં એમને પરમ વિરિષ્ટ સેવા ચંદ્રકથી વિભૂષિક કરવામાં આવ્યા. ધી ના વનનો પીરિયલ ડિફેન્સ કોલેજના ખાસ જાસક્રમમાં જોડાયા, ત્યાંથી પાછા ફરી કી નોંદા નૌકાદળના નૌકાદળના વડામથકે ફરીથી કોડેારના દરજ્જા સાથે સરંજામ અંગેના વડા નીમાયા. એજ સાલમાં શ્રી નંદા રીઅર એડમિરલની રેન્કમાં કાયાને નૌકાદળના ઉપવડા બન્યા. Jain Education International ઈસ્વીસન ૧૯૬૯ના ફેબ્રુઆરી મહિનામાં શ્રી નંદાને પશ્ચિમ નૌકાદળના બેડાના ક્ષેત્ર એકસિર કમાડીગ ઈન ચીફ્ર બનાવવામાં આવ્યા. આમ તેએ વાઇસ એડમીરલની રેન્કમાં મૂકાયા. ઇસ્વીસન ૧૯૬૦ના ફેબ્રુઆારીની અઠ્ઠાવીસમી તારીખે બી નીંદા ભારતીય નૌકા કાકાની બન્ને પાંખોના વડા ચીક એડમીલ : વા નૌશ ધ્યક્ષ બન્યા. વમાન યુદ્ધમાં બેસીલ નડા, નન્ન માટેકયા અને કોર માલ શ્રી પી. સી. લાલ : ત્રણેયે સાથે મળી ભારતીય સૈન્યની ત્રણેય પાંખાનું જે સુંદર આયેાજન કર્યું છે તે ભારત માટે ગૌરવરૂપ છે. આ યુદ્ધમાં બગાળાના ઉપસાગરમાં વિહરતા નૌકાદળના વિભાગના વડા વાઈસ એડમીરલ શ્રી કૃષ્ણન હતા. શ્રી નંદાએ ભારતના એક માત્ર વિમાનવાહક જહાજ‘વિક્રાન્ત’ને ટાકા તરફ મેકહ્યુ, વિક્રાન્તનાં વિમાનીએ એવી તા સફલ કામગીરી ખજાવી કે બંગલા દેશમાંના પાકીસ્તાની સૈન્યના બહારની દુનિયા સાથેના સપક કપાઈ ગયા એટલું જ નહિં પણ તે ચોમેરથી જવાના એક પણ મા રહ્યો નહિ. પૂર્વ બંગાળનાં બંદરામાં રહેલાં પાકીસ્તાની જલસેનાના વિનાશ કર્યાં એ વધારામાં. તેવી જ રીતે પશ્ચિમ વિભાગના વડા શ્રી કોહલી હતા તેમણે કરાંચી બંદર પર તરખાટ મચાવી પાકીસ્તાની નૌકાદળનું નાર્નિશાન મટાવી દીધું. મામ શ્રી નાના નૌકાદળે ભારતના ઇતિહાસમાં પહેલીવાર નૌકાયુદ્ધ ખેલ્યુ. એટલું જ નહિં પણ વિદેશી જવાને પાકીસ્તાનને શસ્ત્રો કે મહત્વના માત્ર પહાંચાડી ન શકે એવી નાકાબંધી કરી. એવા જહાજો આંતરી તેને માલ ખાલી કરાવી પાકીસ્તાન પહોંચવા ન દીવો. આમ કુળ યુદ્ધનીતિ જેનો વધ ાંસલ કર્યા ના ન એને મેટેડ યશ શ્રી નંદાને ફાળે પણ જાય છે. ભારતના હવાબાજ શ્રી પી. સી. લાલ યાને શ્રી પ્રતાપ ચંદ્ર લાલ. વતમાન ભારતીય હવાઈ દળના કા જન્મ તારીખ ૬ ડીસેમ્બર ૧૯૧૬. જન્મસ્થાન લુધિયાણા, પંજાબ. શ્રી લાલે પોતાના પ્રાથમિક અભ્યાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy