SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૪ ભારતીય અસ્મિતા મુંબઈ રહિયે સ્ટેશન પરથી ૪૦ વર્ષથી નિયમિત સંગીતના “મારે પરવશ પ્રાણુ કેઈ છેડાના” કાર્યક્રમ નિયમિત પ્રસાર થાય છે. “પિયુને પૂછી એક વાત ” આમ કમળાબાઈ કુશળ ગાયિકા અભિનેત્રી હતી. હીઝ માસ્ટર્સ કોલંબિયા યંગઈડિયા કુ. મારફત ઘણી રક ઉતરી છે. સંગીતપ્રેમીએ આઝમબાઈને મહારાષ્ટ્રની બુલબુલ કમળા ઝરિયાકહે છે. ૧૯૪૬માં કલકત્તામાં “ગાનદેવતા”ની પદવી મળી. કમળા ઝરિયા એક સારી અને અચ્છી ગાયિંકા છે. ૧૯૪૪ માં એહમદી ચોપરા વડોદરા થીયેટરમાં કમળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ “શ” માં રૂપિયા ૪ હજાર ઉપજ્યા સાંજે એ ૪ હજાર રૂપિયા લઈ બહાર એહમદી ચોપરાને જન્મ પૂર્વ ખાનદેશના ચોપડા ગામે નીકળી. ૧૯૩૭માં થયે. તેઓ સંગીતમાં અજબ જાદુ ધરાવે છે જુદે જુદે સ્થળે સંગીત સાધના શીખી લીધી. હિન્દી, ઉભાષા પર અજબ ત્યારે નસીરાબાદના ભીખારીએ અજેની કમાણી કમળા પાસેથી જાદુ ધરાવે છે. માગી અને કમળા ઝરિયાએ કશે વિચાર કર્યા વિના રૂપીઆ ૪ હજાર ભીખારીની ઝોળીમાં નાખી દીધા. માનવ મેદની આ જોઈ એહમદી ચોપરા શકરા-યમન-માલકોસ-દરબારી-સાહિની-જયા દંગ બની અને કમળા ને ધન્યવાદ આપવા લાગ્યા. જયંતિપ્રિય રાગ છે. આમ ચોપરાનું સંગીત ક્ષેત્રમાં ઉજળું ભાવી છે. કાનન દેવી ઉષા ખન્ના ઉષા ખન્ના ફિલ્મ જગતની પ્રખ્યાત સંગીતકાર છે. અને ઘણી ફિલ્મમાં સંગીત પિરસ્યું છે. કાનનદેવી સાયગલના સમયની પ્રખ્યાત ગાયિકા હતી. કાનનદેવી ગાતી. “યે ચાંદ છુપ ન જાના” ત્યારે જનતા કહેતી કાનનનું ગળુ સ્વર આવયું છે. કાનનબાલા સાયગલ ન્યુ થિયેટસની આધાર સ્તંભ હતી. એણે ઘણા ફીલ્મમાં ગાયું છે. અને કામ પણ કર્યું છે. “વિદ્યાપતિ” “સ્ટ્રીટ સિગર” “મુક્તિ” “હોસ્પિટાલ” “જવાબ એને ઉચ્ચાર બરાબર ન હતો પણ એવા અશુદ્ધ ઉચ્ચારની કેને પરવા અને આજે સચિનદેવ બર્મન ગાય છે. તે ઉચ્ચારની કેણ પરવા કરે છે. આમ કાનનબાલા ફિલ્મ જગતની પ્રસિદ્ધ ગાયિકા હતી. ઊમ્રઝિયા બેગમ ઊંગ્રઝિયા બેગમ” સિને સૃષ્ટિના સંગીતકાર ગુલામ હૈદરના પની થાય છે. લાહોર રેડિયે પરથી એણે પોતાનું સુરીલું ગળુ વહેતું કરી લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા કમ્રઝિયા બેગમ” અને “ગુલામ હૈદર” બન્ને એક બીજાના કાલી જાનસંગીત ઉપર મુગ્ધ થયા. અને એક બીજાને જિગર અર્પણ કર્યું ને...ને... પરણી ગયા. સેનામાં સુગંધ મળી અને સ્નેહના સંગીત કાલી જાન દિલ્હીની હતી. ૫૦ વરસ પહેલા એની ગણના સારા ગાયક કલાકારમાં હતી. ખાસ એ દાદરા – હુમરી - ગઝલ ગાવામાં ગાજી ઉઠયા. શિયાર હતી. હિઝ માસ્ટર્સ વોઈસ કંપનીએ ઘણી રેકર્ડમાં ઉતારી કમળાબાઈ કર્ણાટકી છે. કાલી જાનની રેકર્ડ સાંભળવા જેવી છે. મળે તો સાંભળજો. ચલનારે બલમાં મેરા, મેએ બરજોરી કર રંગ ડારી. આ કમળાબાઈ કર્ણાટકીને જન્મ ૧૯૨૧માં બેલગામ થયો. નાન- . * ગીત આજે પણ જાણીતા છે. સંગીત ક્ષેત્રે અજબની ગાયિકા પણમાં પિતા ગુજરી જવાથી એ મુંબઈ આવી. ત્યાં સાગર મુવી. ટોનમાં નોકરીમાં રહી અને મુંબઈમાં સંગીત સાધનાની શિક્ષા મેળવી. થોડા સમય બાદ ગરબા પાટીમાં ભાગ લીધો. અને એચ. કિશોરી પરીખએમ. કોલંબિયા રેકર્ડ દ્વારા ગીતો ઉતર્યા. અને દેશી નાટક સમાજમાં તખ્તા સુધી પહોંચ્યા અને કમળાબાઈને રંગભૂમિનો કિશોરી પરીખનો જન્મ ૧૯૨૯માં થશે. માતા તારાબહેન ને સંપર્ક થયો સંગીતને ઘણે શેખ અને આ શોખ કિશોરીને મળ્યો. ૧૦ વર્ષ સુધી સંકગિરિ પાસે સંગીતની સાધના મેળવી. અને વિપિન સિંહા આ સમય દરમિયાન કુશળ અભિનેતા ચીમનલાલ મારવાડી પાસે મણીપુરી નૃત્યની સાધના લીધી. કિશોરીએ મુંબઈમાં – મીરાંસાથે પરિચય થયો. અને લગ્નમાં પરિણમ્યું. અને પછીતો પતિ- આમ્રપાલી – નરસિંહના રેડિયો ઉપર સુગમ સંગિતમાં ગાતા પની બી રંગમંચ પર કામ કરવા લાગ્યા. આઈ કમળાબાઈના ઈન્ટરમાં ભણુતા અરવિંદ નામના યુવાન સાથે પ્રેમ થયો. અને કંઠે ગવાયેલ ગીત લમમાં ગુંથાયા. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy