SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૨ ભારતીય અસ્મિતા સત્ય શોધી કાઢયું. બાઈકયુલર દર્શનના ફેરફારો સમજાવ્યા. સહાયને ઉમેરો થયા. શ્રી જગદીશચંદ્ર વિજ્ઞાનભવનની સ્થાપના થઈ. પરંતુ આ કાર્યમાં વિરોધ વંટોળ ઉડે ને શ્રી બેઝ આગળ એમના નિવાસ સ્થાનની નજીકજ ઉત્તરે વિશાળ જમીન ખરીદસંશોધન પડતું મૂક્યું વામાં આવી. ઈસ્વીસન ૧૮૧૭ નવેમ્બરની ત્રીમમી તારીખ વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. ઈસ્વીસન ૧૯૧૮. શ્રી જગદીશચંદ્રનાં સ શેઈસવીસન ૧૯૦૦ પારીસમાં ભૌતિકશાસ્ત્રીઓની આંતર રાષ્ટ્રીય ધોનું એ વિજ્ઞાન કેન્દ્રના મુખપત્રમાં પ્રકાશન થવા માંડયું. પરિપદ મળી, શ્રી બા પિતાના સંશોધન અંગે નિબંધ વાં. વનસ્પતિમાં પ્રાક્રયા ને વિકાસ:' ઈસવીસન ૧૯૧૯માં પ્રગટ થયું. ચેતન અચેતનના ખ્યાલ આપ્યા. ઈગ્લેન્ડમાં સર જહોન બર્ડન સેન્ડરસન જેવાએ વિરોધ કર્યો. રોયલ સોસાયટીએ નિબંધ વાંચ્યો રાષ્ટ્રસંધની આંતરરાષ્ટ્રીય સહકાર સમિતિના શ્રી બેઝ સભ્ય ખરે પણ પ્રસિદ્ધ ન કર્યો. પરંતુ વાઈન્સ, હેઝ અને હેરેસ નીમાયા. દર ગ્રીષ્મમાં એ પાશ્ચાત્ય જગતની મુલાકાત લેતા. બ્રાઉન જેવા વનસ્પતિ શાસ્ત્રીઓએ એ નિબંધ વધાવી લીધે ને વિક્રવર્ગના સંપર્કમાં આવતા. યુરપની વિદ્યાપીઠનાં વ્યાખ્યાન પ્રસિદ્ધ પણ કર્યો. આપતા વિયેનાના પ્રાધ્યાપક લીસ્ક શ્રી બેઝની ભારે પ્રસંશા કરી મશહૂર ભારતીય વિજ્ઞાની તરીકે એ વિશ્વ વિખ્યાત થયા. ત્યાંથી થી ગદીશચંદ્રને વનસ્પતિના ઘડતરમાં રસ જાગ્યા. સરમાઈકલ સેડલરે સર જગદીશચંદ્ર બોઝને શરીરશાસ્ત્રના ‘ રીલી” વનસ્પતિ અને પ્રાણીના દેહધડતરના સેન્દ્રિય પદાર્યનું સંશોધન કહ્યા છે. ઈસવીસન ૧૯૩૮માં એમનું અવસાન થયું. માંડયું. ને શ્રી બેઝના સંશોધનને ત્રીજો તબક્કો આરંભાયો. ઈસવીસન ૧૯૦૩. રોયલ સોસાયટીએ લેખમાલા પ્રગટ કરી, છતાં ભારતના–રસાયણ શાસ્ત્ર વિદેશી વિરોધ ચાલુ રહ્યો. શ્રી બોને વનસ્પતિ પિતાની પ્રક્રિયા સર પ્રફુલચંદ્ર રે. જન્મ તારીખ. ૨ ઓગસ્ટ ૧૮૬૧. પિતા નોંધે. એવું સાધન બનાવ્યું. ઈસવીસન ૧૯૧૧માં સેકંડનો હજારમાં શ્રી હરિશ્ચય કરે. આબાદ જમીનદાર. ભારે સંસ્કારી ઉના નિષ્ણાત અંશ નેધી શકાય. ઈસવીસન ૧૯૧માં એમણે સંપૂર્ણ સાધન અંગ્રેજી સાહિત્યનાં પણ બેરખાં. શ્રી કૃષ્ણનગર કોલેજના આચાર્ય બનાવ્યું. તે પાંચ હજાર ઘણું શકિતશાળી નીવડયું. વસ્તુને એ કેપ્ટન રીચર્ડસનના પરમ શિષ્ય. પાશ્ચાત્ય નાસ્તિકવાદથી અંજાયેલા દશલાખ ઘણી મોટી બતાવતું'. એની શકિત માટે શ્રી બોઝ છતાં સંતાનોને પરમ મિત્ર ને સાથી. મહા પુરુષોની જીવનકથાઓ અને ડોકટર વોલર વચ્ચે મતભેદ પડે. ઈસવીસન ૧૯૨૦ કહી એમનામાં કર્તવ્ય ભાવના ને દેશ ભક્તિ પ્રગટાવે. ઉદારા રયલ સોસાયટીના અગિયાર વિજ્ઞાનીઓએ એ સાધન ચકાસ્યું. વિચાર શ્રેણીના સિદ્ધાંતો સમજાવે. શ્રી જગદીશચંદ્ર રોયલ સોસાયટીના સભ્ય બનાવ્યા. એજ વર્ષમાં એમણે સમતુલા યંત્ર સંપૂર્ણ કર્યું રેકર્ડર સ્થિર રાખી વિકાસ | નવ વર્ષની વય સુધી પ્રફુલ્લચંદ્ર પિતાની ગામઠી શાળામાં નાંધાતો. અભ્યાસ કર્યો. ઈસ્વીસન ૧૮૭૦ આખું કુટુંબ કલકત્તા આ યુ. પ્રફુલચંદ્ર હેર સ્કૂલમાં દાખલ થયા. સંગ્રહણીને ભયંકર રોગ લાગુ ઇસ્વીસન ૧૯૧૯. શ્રી બેઝ “ઈસ્યુલેટેડ માઈક્ર ઈલેકટ્રોઝ' પડશે. શરીર ભાંગી ગયું. શાળા છોડવી પડી છતાં ગૃહઅભ્યાસ સાદર કર્યા. ઉંડાં સેન્દ્રિય તત્વની વિદ્યુતશક્તિ માપી પછી આવ્યું દિગણીત થયે. સાજા થયા. આબર્ટ સ્કુલમાં પ્રવેશ મેળવ્યું. પ્રથમ બલર ' યા “ફેટે સિન્ટેટિક રેકર્ડર' ઈસવીસન ૧૯૨૨માં એ શ્રેણીમાં આવી ગયા. પ્રથમ વપરાયુ. ઈસ્વીસન ૧૯૨૭માં “ ડાયાટ્રીક કોન્ટેકશન ” નું સાધન બનાવ્યું. એથી વનસ્પતિને સંકેચ રપષ્ટ વર્તાયે ‘રેન- ઈસ્વીસન ૧૮૭૯ “એન્ટ્રન્સ’ પરીક્ષા પસાર કરી. પંડિત ઈશ્વરચંદ્ર ન્ટ રેકર્ડરથી સેકન્ડના એક હજારમાં અંજીરા જેટલા સમયમાં વનસ્પ વિશ્વાસાગરે સ્થાપેલા “મેટ્રોપોલીટન ઈન્સ્ટીટયુટ' માં પ્રવેશ મેળવ્યું. તિમાં થતા વિકાર નાંણા. * ઓસીલેટીંગ ૨કડ૨ ” થી વનસ્પતિના પ્રેસીડન્સી કોલેજમાં રસાયનું શાસ્ત્ર ને ભોતિક શાસ્ત્રના વ્યાખ્યાન નાડી ધબકાર પ્રમાણ્યા. પછી વનસ્પતિની કરમાળાની પ્રક્રિયાની સાંભળવા માંડશે. સર એલેકઝાન્ડર ડિલરની બહુવિધ શકિતઓથી છણાવટ કરી. વનસ્પતિના નાડી ધબકારનું ઊંડું સંશોધન કર્યું પ્રભાવીત થયા. આમ પ્રગો ને સંશોધન કરતાં કરતાં શ્રી જગદીશચંદ્રની શરીર તો ભાંગેલું હતું જ ત્યાં ગરીબાઈ આવી પડી. પિતાએ સઘળી પ્રેસીડન્સી કોલેજની સેવાઓને અન્ત આધે. ઈસ્વીસન ૧૯૧પમાં મિલકત ગુમાવી દીધી. આથી પ્રફ હલચંદ્રમાં અનોખી પ્રેરણા જાગી. એ નિવૃત્ત થયા. બે વાર એમણે પિતાને ઘર આંગણે અપર સરક્યુલર ભારે પ્રયત્નશીલ બન્યા. વિદ્યાલયની પદવી માટે વાંચતા. સાથે રેડ પર સ્થાપેલી પ્રગાળામાં અને દાર્જીલીંગમાં સ ધન કાર્ય કર્યું. ગીલક્રીસ્ટ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે ઘેર તૈયારી કરતા. એ અખિલ પછી એક સંશોધન કેન્દ્ર સ્થાપવાને સમય પાકી ગયો છે, એમ તેમને ભારતીય હરિફાઈ હતી. એ સફળ થયા. ઈસવીસન ૧૮૮૯ની એ લાગ્યું. સાલ. ઉચ્ચ અભ્યાસ માટે યુરોપને પ્રવાસ ખેડવ ને માર્ગ મોકળો થયો. નિકરા થતાં પહેલાં શ્રી જગદીરાચંદ્રને અન્યાય થયો છે એમ સરકારને લાગ્યું. એમને કેળવણીખાતાની સર્વોચ્ચ પદવી આપી. ઓકટોબર ૧૮૮૨પ્રફુલચંદ્ર એડિનબરો વિદ્યાપીઠમાં પ્રવેશ લાંબા ગાળાની પગાર વળતર આપ્યું. એ રકમ વધતી ગઈ. જાહેર પામ્યા. એમના વિષયે હતા રસાયણુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર. વનસ્પતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy