SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃત્તિમ ય એમના પ્રજામાં ખાષ્ટ્રને ભારતનો એક અનોખો કલાવિક વરતાય છે. ભારતના વનસ્પતિ શાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર એઝ કવિવર રવિન્દ્રનાય અને શ્રી ચિત્તરંજનદાસના સમકાલીન તારીખ. ૩૦ નવેમ્બર ૧૮૫૮ એમને જન્મદિન વિક્રમપુર જિલ્લાનું રાટીખલ ગામ એમનું જન્મસ્થાન. એમના પિતા શ્રી ભગવાનગઢ ખાન ફરીદપુરના ડેપ્યુટી કલેકટર શ્રી ભગવાનચંદ્ર વિશાળ માનવતા ધરાવતા. ઉદાર મંગા સેવતા. ધરગયુ કૉંત્રિક ઉદ્યોગો રચવાની ધૂનમાં ક્ષેત્રો પોતાના સવનું બલિદાન આપ્યું. હતું. આવા શાણા ને હમદદી પિતાની છત્રછાયામાં બાલ જગદીશા કહેર થયા. સેન્ટ લિંબસ સ્કુલમાં કિશોર જગદીશે પેાતાનું શાળાજીવન પૂરૂં કર્યું. સેઈન્ટ ઝેવિઅસ કોલેજમાંથી એ ગ્રેજ્યુૌઢ થયા. ફાધર બાળી દોરવણીથી એમને પદાર્થો વિજ્ઞાનમાં રસ જાગ્યો. પ્રાયોગિક પ્રદર્શન કરવાની ધૂન વિકસાવી. એ પ્રામો નિહાળી પ્રેક્ષકો રસ ખાધ બની જતા શ્રી જગદીશચંદ્રને વિલાયત મોકલવા નિય લેવાયો. પુત્રની કેળવણી માટે વત્સલ માતાએ પેાતાના અલંકારા વેચી દીધા પ્રથમ તેા જગદીશે ઔષધિશાસ્ત્ર શીખવાના નિણૅય લીધે. પરન્તુ મેલેરિયા લાગુ પડયા. ઔષધિશાસ્ત્રને અભ્યાસ પડતા મૂકાયા નિસગ શાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.... કેમ્બ્રીજની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ. પદાવિજ્ઞાન, રસાયામ ને વનસ્પતિશાસ્ત્ર ોજ ને લગન, ફુલે, રીવીએંગ, માઇકલ ફૅાસ્ટર, ફ્રાન્સીસ ડારવીન દવા અને વાઇન્સ જેવા સમ પ્રાધ્યાપકોની દોરવણી અને વિકાશમાં શેષ વિષયની પાછી મેળવી. શ્રી. જગદીશચ ભારત પાછા ફર્યાં. ઇસ્વીસન ૧૮૮૫. બ્રેડ ફીનની હમદી' સાડી. પ્રેસીડન્સી મા પા વિજ્ઞાનના પ્રાધ્યાપક નીમાયા ગમે તેવા વિદ્યાન છતાં ભારતીય ને ! ગેરા પ્રાધ્યાપક તે જે વેતન મળે એનુ ખેતૃતિયાંશ ભારતીય ને મળે એવી એ જમાનાની પ્રણાકિય તેમાં " શ્રી જગદારાની નિમણૂક હ ંગામી એટલે આવું જ વેતન આપવાનું શ્રી જગદીરો સખત વિરોધ કર્યો. ત્રણ ત્રણ * સુધી વૈનન કા” નહિ ઇસ્વીસન ૧૮૮૦, શ્રી દુર્ગામડાની ખીજી પુત્રી સાથે શ્રી જગદીશચંદ્રનાં લગ્ન. આર્થિક કટોકટીનાં વર્ષા, ગૃહ વનના આરંભ ચંદ્રનગરમાં છેક સરિતા તટે વાસ. દરરોજ રવયં નૌકા વિહાર કરે. ચંદ્રનગરથી શૈટી આવે. એમનાં પત્નીજ એ નૌકા પાછી લઈ જાય. ઓગણીસમી સદીનો ય ક્યો. શ્રી જગદીશ કલકત્તામાં વાસ કર્યાં. શ્રીએમ. એસ બેઝ એમના બનેવી, એમની સાથે મચ્છુ બર સ્ટ્રીટમાં છે. વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક રીખ નખારૂયાદીમાં રસ પાયા સાઉન્ડ પડી બ કરવા માંઠા વિવાહયે એડીસનના ફાનપ્રામ ના Jain Education International ૧૦૩૧ નના વસાવેલા. સ્વર રેડીંગ ને સજનમાં શ્રી જગદીશ નક્ષીન બની ગયા. ફોટામાફી માટે ધર ગોજ કિયા કમા કર્યો. પૂરી સજાવટ કરી. ફોટોગ્રાફી માટે પ્રવાસે પણ જાય. વિદ્યાલયમાં વૈજ્ઞાનિક સાધના કરે. ટનના લેકરો મેગ્નેટિક બનાના પ્રયોગો કરે. વિદ્યુત તરગાનાં તત્વો વ્યર્ગના સાધનોની લેખ માળા પ્રગટ કરવા માંડી શ્રી જગદીશચના મોત બંધુ વિભાગમાં વહેંચી શકાય. પ્રથમ વિદ્યુત્તર`ગેાનાં તત્વેમાં લક્ષ્ય કેન્દ્રિત કર્યું. પછી વિદ્યુતર ંગાની રિશેાધમાં ઉપયોગમાં લેવાતા પદાર્થાંના વિદ્યુત્તર`ગેાની પ્રવૃત્તિ અને ચેતન વસ્તુની પ્રવૃત્તિઐાના શાખ પડે અભ્યાસ કર્યાં. મેનન અને અચેતન વસ્તુના સબંધ નૈના સાધનમાં પ્રવૃત્ત થા કરે વનસ્પતિના વાના ઘડતરના સરોોધનમાં પડયા. વનસ્પતિ તત્વને પ્રાણીજીવનના તત્વાના સભ્ય અંગે અભ્યાસ આદર્યાં. * " શ્રી જગદીશય વિદ્યુાર ંગાના સંશોધન દરમિયાન ઇલેકટ્રો મૅગ્નેટિક તરગાનું ખુબ જ કાપૈઠ પ્રકારનું એક જનરેટર ' બનાવ્યું. એમાં ખા ઉડાવતી યોજનામાં પ્લેટીનમા ગાળાગો વચ્ચે નિત્યક્તિ ઉત્પન્ન કરતુ મૂળતત્વ પ્રાપ્ત કર્યું". એમાંથી પાંચ એકમ લંબાઈના તરંગા બહાર પડતા. એ માટે પેરીસના ‘એન્લી’પેઠે એમ કોહીરર ' ના સુધારેલા કોરીરર ' ના સુધારા પ્રકારને ઉપયોગ કર્યો. ગયા શ્રી મેઝની કારર્કિદીમાં સૂચક ' પરિયામ આવ્યું. શ્રી મેઝે જુદા પ્રકારનાં કાહીરર 'બનાવ્યાં. આપોઆપ દર્શન આપતું સેન્સીટીવ સાધન પ્રાપ્ત થયું. ખૂબજ નિયમિત, સ્પષ્ટ ને કોમ્પેકટ એક નાનકડી પેટીમાં મુકી શકાય. ઓફિંસ ટેબલના ખૂણા પર પડયું છે. તેથી બુરપીય ભૌતિાવીઓનુ એંકદમ ધ્યાન ખેંચાયુ. એન્સાઈકલોપીરિયા ટાનિકા અને વાન્કેટ કે નાં અન્ય પાય પુસ્તકોમાં એનાં વર્ણન પ્રગટ થયાં આ માનનારા શ્રી ભોઝ આ પ્રતિબિમ્બ, વક્રીભવન, સીલેકીન એસેપ્શન, તરા, દિણીત વીશ્વન પાસેરીગેશન અને તેના પ્લેનનું પ્રેમત વગરનાં પ્રકાશતત્વા પ્રાયેાગિક રીતે દાખવી શકયા. શ્રો જગદીશય કે લાંબા અંતર સુધી વિદ્યુત સંકેતેા મેાકલવાની શકયતા સાધી. : ઈસ્વીસન ૧૮૯૫. શ્રી જગદીશચંદ્ર ઈંગ્લેન્ડ ગયા. પ્રેસીડન્સી કાલે ની અપુરતી પ્રયોગશાળા દારા પણ શ્રી ગેઝે આ અજબ સાધન નતું. તેની યુપીય ખાતિયાઓએ એમની ખૂબ કદર કરી. પછી ખેંચના પદના બીજા તબક્કાનો ભાર શ થયો. એમાં ચેતન અચેતન વચ્ચેનું સામ્ય એમણે સિદ્ધ કર્યું. કેટલાક પદામાં વિષ્ણુર ગા નો કામ ખાપતા કેટલાકમાં વધારે * દાસીન્સ ” ને બદલે નવો ચ યા ાટ સેન્સીટીવનેસ' શબ્દ વાપરવા માંડયા આમ ચેતન પદાયની ક્રિયા પ્રક્રિયા નાંધી શેલ્ફ બીડવેલ સાથે પ્રકાશની પ્રાક્રયાથી થતા પ્રસારણ ફેરફાર ચકાસ્યા. ભવામાં લેોનની શોધ પાળે ચાસ સમયમાં ડેવેલપ કરવામાં ન આવે તે પડેલી છઠ્ઠી ઉડી જાય એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy