SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ય સિક્ષણ માપવો પ્રબંધ કર્યો. સંખ્યાબંધ મા'િ, એવોગિક, ઈજનેરી ને ટેકનીકલ સમિતિના અધ્યક્ષ તરીકે એમણે સેવાઓ આપી છે. અખિલ ભારત ઉપાદક સંધ એમની દીધ દર્શાવી અસ્તિત્વમાં આવ્યો છે. તેના એ. ચાપક પ્રમુખ છે. અખિલ ભારત રાધા સચ સ્થાપવામાં પણ તેમને અનોખો ફાળો છે મહીસુરમાં એમો પાઘોગ યોજના ચાલુ કરી છે. ભોપાલ, ઢાબાદ, કાઠિયાવાડ, ઈંદોર ચીઅર, કાવાપુર મુંબઇમાં ઔદ્યોગિક સલાહકાર તરીકે એમણે સેવા આપી છે. કરાંચી અને નાગપુર પેરિશનની એમની સેવાખા પ્ણ છે. પૂના શહેરને ગટર યેાજના આપનાર પણ વિશ્વસર્યા જ છે. એંડનમાં પણ પાણી ને ગટરની યોજના કરી આપી છે. જાણીતી ૧૨૯ . શ્રી વિશ્વસર યાએ વિશ્વને પેાતાનું જ્ઞાનદાન કરવા ઉપયેાગી પણ લખ્યા છે. ઈસ્વીસન ૧૨ માં એમણે ભારતની પુનઃરચના ' નામની જીપ પ્રગટ કર્યા. સ્વીસન ૧૯૩૪માં એમનું ‘ ભારત માટે યાજના બદ્દ અકારણ ' લખ્યું. એમશે વ્યાપારી જેવી ટૂંક આત્મકા પણ્ લખી છે. • ત્તિશીલ વનનાં વાસમા ' ધ્રુવ છેવટે એમનું તિ: શાણી ને મર્માળા ' અને પ્રગટ કરી પોતાના માનસમાં જેમની મની છાપ પડી તેમનાં પ્રવચને ને લખાાને સંગ્રહ જગતને આપ્યા છે. ઈસ્વીસન ૧૯– પંપમાં ભારત સરકારે એમને ભારત રત્ન ' ની પદવી બાપી. બિટીશ સરકાર ના કયારનું એ એમને “ નાદા ' પણ ક હતુ. : ‘ ભારતની ગરીભાઈ, પત્તી વધાય. ને બેકારીના પ્રશ્નો એમણે પોતાના જ બનાવી દીધા છે. ઝડપી ઉદ્યોગીકરણ ને કુટુંબનિયોજન આ બે ગાઢ ઉપાયો એવું સૂચવ્યા છે. માપણી કેળવણી પર્તિમાં નીચે ઉતરતુ હતુ. ધરણ અને આપા ધ્રુવોચની મદગતી એમની ભારે વિનાસમ્ ના વિજય હતો. માત્ર ભારતીય ઉત્પાદક સપની મુંબઇની બેઠકમાં એમત્ર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. ભારત સમાજમાં નૈસિર્ગક પ્રતાપ, પ્રેત્યા ને કલ્પનાની ૫ પેસી ગઈ છે ને તેથી જ ભારતીય જનતા પોતાનું કિસ્મત આંકી શકતી નથી. તેથી એમના મત પ્રમાણે આપશે યુરપીઅન ઇજનેરાની રીત રસમના અભ્યાસ કરી એમની પશ્ચિત્ત અપનાવવાની જરૂરી છે. વિગતેામાં ખૂબ ઉંડે ઉતરી ઝીણી ઝીણી વાતા પર ધ્યાન આપવુ જોઇએ. આત્મત્રદ્રાની ઉણપ ને વધુ પડતા આત્મ વિશ્વાસ: અને નિવારવાં જોઈએ. પ્રતિમાટે સ્વાશ્રય આવશ્યક છે. ટલિયારી કરતાં ચરિંગ્સ માન છે. સોધન કરી, અભ્યાસ કરા ને વ્યવસ્થિત બને! ' આ સૂત્ર લક્ષમાં રાખવાથી જનતાની જીવન નાડી ધબકતી ચશે. સંપૂર્ણ જીવન માટે તાલીમ મળશે તમારું કિમત તમારાજ હાથમાં છે. એને તમારેજ આકાર આપચાય છે ! મખ્ય પાતાના કિંમતના વિશ્વમાં છે. એક ૩ < માનતા. નૅ શ્રી વિશ્વસર યાની જીવન જીવવાની અનેખી રીત હતી ) તે નની સદી વટાવી ગયા છતાં એ ચબરાક ને પ્રવૃત્તિશીલ હતા એમનું જીવન ક્ષશેક્ષણની નિયમીતતાથી રસાયલું હતું. ચોક્કસ નિયત સમયે કે ખારાક લેવા. આ ધી આર્ડ બ્રા નિા લેતા, આડ કલાક નિયમિત કામ કરતા. હંમેશા ઝડપથી ચાલતા ફરવા જતા. કલાક બે કલાક કસરત કરતા. જીવનમાં કદીયે એમણે હાથમાં લાકડી ઝાલી નથી. એમની પ્રત્યેક વાત રીતસરનીજ રહેતી. બાહ્ય દેખાવની પણ એ એટલીજ કાળજી રાખતા. એમની ખાસ લાક્ષણિકતા એમની અદ્ભૂત સ્મરણ શકિત હતી. જીવનમાં હંમેશાં રસ દાખવતા. જીવનના મુશ્કેલ પ્રશ્નો એમને કદી બેચેન બનાવતા નહિ. અનેક કઠિનાઇઓ છતાં જીવન જીવી જવા જેવી એમ તે માનતા. વસ્તુ છે Jain Education International ભારતના કલાવિદ એગણીસમી સદીનેા મધ્યકાળ. અઢારમી સદીમા અધકાર યુગ પ્રવતતા હતા. ભારતની પ્રજા નિદ્રામાં પડી હતી. કર્યું તે પ્રમાદ બાધ્યાત્મિક) બોકિ પ્રતિદર્શાવી થી હતી. હિન્દુ ધર્મને સંસ્કૃતિ નષા “સ્કૃતના અભ્યાસ પ્રતિ ભારતની જનતાએ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કુતુ. શ્રી રાતનરાય માં સુધારા કે જે પ્રવૃત્તિ આરંભી હતી તેને પ્રભાવ ભારતના ધાર્મિક સામાજીક તે શૈક્ષણિક માળખમાં પડી ચૂકયા હતા. કલાઈવ ને વેારન હેસ્ટી ગ્ઝના દિવસેતાં કલકત્તામાં નીલમણિ દા નામે એક મશદ્ર નાગરિક હતા. રામબાગન દત્ત કુટુમ્બના આદિ પુરુષ. રસમય નિલમણિના જયેષ્ઠ પુત્ર સરકારી નોકરી. તે વ્યાપાર માં ખ્યાતિ પામ્યા. વિદ્વાન ને ઉદાર ચરિત. ઈસ્વીસન ૧૮૫૪ માં એમનુ... અવસાન થયુ. એમનાં પૌત્રી ખ્યાતનામ કવયિત્રી શ્રીમતી. ના..સમય ના ન્યાત ભાઈના પુત્ર શ્રી ઈયાનચંદ્ર પાશ્ચાત્ય એ ઉછેર પામેલા. સાહિત્ય પ્રિય ડેપ્યુટી કલેકટર. રમેશ એમના બીજા પુત્ર. જન્મ તારીખ ૧૩ એગસ્ટ. ૧૮૪૮ ઇસ્વીસન ૧૮૬ ૧. ઈશાનચંદ્ર ડૂખીને અવસાન પામ્યાં. ત્યાંરે રમેશ લકા હેર માં અભ્યાસ કરતા. એમનાં માતા ના બે વધુ' પહેલાં દેવલોક પામે, વિાન ધધકાર શરિચર્ડ એમના કાકા એમના રમેશ પર અનેાખી ભાત પાડેલી. ઈસ્વીસન ૧૮૯૪ ડીસેમ્બરમાં ઐશ મૈીક થયા, કલકત્તા પ્રેસી ડન્સી કોલેજમાં જોડાયા. ઇસ્વીસન ૧૮૫૪માં ઈંડિયન સિવિલ સિદિકાઈમાં ભારનીકોને સ્થાન મળવુ. કવિ રવિન્દ્રનાથના માટાભાઇ પડેલા આઇ. સી એસ થયા. તેજરની ને મહત્વાકાંક્ષી રમેશને એ પરીક્ષાનુ ભારે આકણ વડીલેા રજા નહિ આપે એ ભયથી તેમને કહ્યા સિવાય જ એ ઈસ્વીસન ૧૮૬૮માં ઈંગ્લેન્ડ જવા ઉપામ્યા. બે મિત્રા શ્રી સુરેન્દ્રનાથ બેનરજી અને શ્રી બિહારીયાલ ગુપ્તાને સાચ. લંડનમાં યુનિવર્સિટીમાં આ ત્રો કુવાનો ભાર વિક્રમ . ઈન ૧૮૬૯માં ખેંચ પૂરી પ્રામાં ત્રીજે નારે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy