SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૨ જાય અમિત રહે. કુટુંબ ખાનદાન. પૈસે ટકે પણ સુખી. એમને ત્યાં એક તેજસ્વી આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે પુત્રને જન્મ થયે. ઈસવીસન ૧૮૬૯. ફેબ્રુઆરીની પચ્ચીસમી ગુજરાતી ભાષામાં “વસન્ત’ નામનું એક રિછ માસિક ચલાવતા. તારીખ. કુટુંબમાં આનંદ થયો. એટલે એમનું નામ પાડયું એમાં ભારતીય જીવન, સાહિત્ય ને સંસ્કૃતિનાં દર્શન થતો. શ્રી આનંદશંકર. આનંદશંકરભાઈ બનારસ ગયા તે પણ “વસન્તનું પ્રકાશન એમણે ચાલુજ રાખ્યું હતું. એ બહુજ ઉચ્ચ કક્ષાનું વાંચન પૂરું પાડતું આનંદશંકર એક તેજસ્વી વિદ્યાથી. અંગ્રેજી ને સંસ્કૃતમાં કાવ્ય, ભાષા, શિક્ષણ, રાજકારણ, વિજ્ઞાનને તત્વજ્ઞાનમાં જે શ્રેષ્ઠ વાતો હોય એક્કા. નાનકડી વયે તો એમ એમ. એ. ની પદવી મેળવી લીધી. એ તે કહી જતું શ્રી આનંદશંકરભાઈના તંત્રી પદને માર્ગદર્શન નીચે એલ. એલ. બી. પણ થયા. ન્યાયમૂતિ કાશીનાથ ચુંબક તેલંગ વસન્ત એક માસિક મટી સંસ્થા બની ગયું હતું. શ્રી આનંદશંકરભાઈના એમના આદશ હતા. એટલે એમને મહાન ને સફલ ધારાશાસ્ત્રી જીવનના અંત સુધી એ થતું રહ્યું અને ગુજરાતી સાહિત્યની થવાની ઇચ્છા. એ ખ્યાતનામ ન્યાયમૂતિ પણ બની શકયા હોત. ઉત્કૃષ્ટ સેવા કરી ગયું. પરન્તુ એમના પિતાશ્રી પ્રાચીન ઋષિ મુનિઓની ઘાટીના. એમને પિતાના પુત્રને વિદ્વાન પંડિત બનાવ હતો. હિન્દુ નીતિશાસ્ત્ર, ધર્મ, પૌરાણિક શાસ્ત્રો ઉપર મુલ્યવાન ગ્રંથે લખનાર તરીકે શ્રી આનંદશંકર અજોડ છે. એમનું આપણે ધર્મ, કિસ્મતની પણ કાંઈક એવી જ કરામત હતી. પાટનગર નામનું પુસ્તક ઉત્કૃષ્ટ ગ્રંય લેખાય છે એમના “કાવ્ય તત્વ વિચાર” અમદાવાદમાં અને ત્યારે ગુજરાત ભરમાં એક માત્ર મોટું વિદ્યાલય માં સર્જનાત્મક વિચારણા ને ઉત્કૃષ્ટ વિવેચનમાં નવાં સોપાન સર હતું ગુજરાત કોલેજ પ્રોફેસર કાથવટે એ વેળા ગુજરાત કોલેજમાં સંસ્કૃત માં વિભાગના વડા. એ નિવૃત્ત થયા. ઈસવીસન ૧૮૯૨ને એમનું સ્થાને પૂરવા શ્રી આન દશંકરના નામથી ભલામણ થઈ બનારસની પરિશ્રમશીલ પ્રવૃત્તિમાંથી આનંદ શંકરભાઈ નિવૃત્ત થયા. પરન્તુ એમના જેવા કમલેગી માટે નિવૃત્તિ કેવી ! અમદાવાદ આનંદશંકર શુદ્ધ અમદાવાદી સજજન. હીરકારી જોતિયું. ઉપર કાળો કોટ ને માથે મોટી અમદાવાદી પાઘડી. કપાળે પૈસા પાછા ફર્યા કે તુરત જ પિતાની શૈક્ષણિક કે સાહિતિક ક્ષેત્રોની જેટલો મોટો ચાલે. કઈ વાતને દોર દમામ નહિ. આડંબર નહિ પ્રવૃત્તિમાં પડી ગયા. ગુજરાત વિધાસભાનાં કાર્ય ને પ્રવૃત્તિઓ ને પણ મુખારવિંદ પર વિદ્યાનું કઈ અલૌકિક તેજ. વિદ્યાર્થીઓ એમણે નવો જ ઓપ આપ્યું. આ સંસ્થા માટે એમણે સરકાર એમના પર વારી જાય. એમની પાસે સંસ્કૃત શીખવા પડાપડી કરે. પાસે સારી એવી રકમ મેળવી અને ગુજરાત વિધાન સભામાં એક અનોખું અનુસ્નાતક કેન્દ્ર સ્થાપ્યું. ગુજરાતમાં સ્વતંત્ર “યુનિવર્સિટી ને એમ સત્તાવીસ સત્તાવીસ વર્ષો વહી ગયાં. ને હજી પણ સ્થપાય એ માટે પણ એમણે જોમવંતા પ્રયાસ કર્યા. વધારે વર્ષે એમણે ગુજરાત કોલેજને અને ગુજરાતના વિદ્યાર્થીઓને પિતાની વિદ્યાને લાભ આપ્યો હતો ત્યાં ગુજરાતમાં સાહિત્ય આ મહાન આચાર્યને ઈસ્વીસન ૧૯૪૨ ના એપ્રિલની સાતમી પરિષદ મળી. એના એ અધ્યક્ષ ચૂંટાયા. રવિન્દ્રનાથ ટાગોર અમ. તારીખે દેહવિલય થયા. એમની વિદાયથી ભારતીય તત્વજ્ઞાન ને દાવાદ પધાર્યા. મોહનદાસ કરમચંદ ગાંધી પણ સત્યાગૃહ આશ્રમમાં વિદજજગતમાં ન પૂરાય એવી ખોટ પડી છે. પિતાની જમાવટ કરી રહ્યા હતા. ત્યાં ભારતભૂષણું મદનમોહન માલવિયા ગુજરાતના પ્રસાસે આવ્યા. એમને બનારસમાં ભારત- સંસ્કૃત પુનરુથાનને પ્રાચીન તેજસ્વીતા અને શ્રેષ્ઠ સ્વરૂપ અર્પ ભરમાં શ્રેષ્ઠ એવું એક વિશ્વ વિદ્યાલય સ્થાપવું હતું. નાર મહાન પુરોહિત તરીકે આચાર્ય આનંદ શંકર ધ્રુવ અનંતકાળ અમદાવાદમાં એ શ્રી આનંદશંકરના સંપર્કમાં આવ્યા. સુધી સ્મૃતિ ફલકમાં તર્યા કરશે. ગુજરાતી સાહિત્ય પરિષદના એ બનારસ વિશ્વ વિદ્યાલય માટે યેગ્ય સુકાનીની શોધમાં જ અધ્યક્ષ સ્થાને વિરાજયા હતા ત્યારે અમને ગુજરાતનાં છલા એ હતાં. ત્યાં મહાત્મા ગાંધીજીએ શ્રી આનંદશંકરભાઇને વિદ્વાન બ્રાહ્મણ’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. એ વાત આજે ઉપકુલપતિ બનાવવા સૂચન કર્યું* શ્રી માલવીઆઇને ગળે ગાંધીજીની પણે કેટલી સાચી છે ! વાત ઉતરી ગઈ. ઈસ્વીસન ૧૯૧૯માં શ્રી આનંદશંકરભાઈએ બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ તરીકે પોતાનું સ્થાન ભારતના શિક્ષણશાસ્ત્રી સંભાળી લીધું. ઈસ્વીસન ૧૯૩૭ સુધી શ્રી આનંદશંકરભાઈએ અત્યંત કુશળતા પૂર્વક એને વહીવટ સંભાળ. જ્યારે શ્રી ભારતમાં પરદેશી આક્રમ ને જુવાળ ચાલુજ વહ્યો છે. છતાં આનંદશંકરભાઇએ બનારસ છોડયું ત્યારે બનારસ યુનિવર્સિટી એની પ્રાચીન સંસ્કૃતિ અને પ્રણાલિકાઓને કોઈ ભૂંસી શક્યું એના સ્થાપક શ્રી મદનમોહન માલવિયાની ધારણા મુજબ આદર્શ નથી. એ તો ધ્રુવ પ્રદેશની રાત્રિ હતી. સુર્યાસ્તના ઓળા આથમે એ પહેલાં જ અરુણોદય આરંભાઈ જાય. તેમાંય પાશ્ચાત્ય વિચાર વિદ્યાધામ બની ચૂકી હતી. સરણી પૌવંત્ય વિચારસરણી સાથે સંધર્ષમાં આવતાં ભારતીય થી આનંદશંકરભાઈ મહાન શિક્ષક, ઉસુક કેળવણીકાર, સમતોલ રાષ્ટ્રીય જીવનના વિકાસ પર ઘેરી અસર વરતાઈ ઇસ્વીસનની વિવેચક, નિપૂણું લેખકને સંસ્કૃત ભાષાના પરમ વિદ્વાન હતા. ઓગણીસમી સદીમાં ભારતને કેટલાક મહાન સુપુત્ર આપ્યા. દમન, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy