SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ બe૪ જે બૃહદ્ ગુજરાત તેમનો મલકાટ ખૂબ જ દર્શનીય બને છે. “યથા રાજા તથા પ્રજા’ શ્રી દિગ્વિજય બી. બદિયાણી (નાશિક) એ ન્યાયે તેમના સુપત્ર રાજુભાઈ, દીપેશભાઈ તથા પૂત્રવધૂ વૈશાલીબેન, રિદ્ધિકાબેન, સુપુત્રી વૃષાલી, વૈશાલી વિગેરે પણ જામનગરની ધરતી પરથી પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રમાં તેમના પુણ્યોદય પ્રેરક અને પૂરક છે. તેમના બંધુ અનિતભાઈ, કિસ્મત અજમાવવા આવેલા લોહાણા પરિવારમાં શ્રી પ્રદીપભાઈ અને શૈલેષભાઈનો સર્વ કાર્યોમાં સિંહફાળો છે. સં. દિગ્વિજયભાઈનો જન્મ ઇ.સ. ૧૯૪૫ના જુલાઈ મહિનાની ત્રીજી ૨૦૨૦ અમલનેરના દીક્ષા પ્રસંગે અને સં. ૨૦૪૦માં સિદ્ધિક્ષેત્રમાં તારીખે થયો હતો. નાશિકની મુખ્ય બજારમાં તેમના પિતાશ્રી આ.શ્રી રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના વારંવાર પોતાના તમામ બાબુભાઈનો કાપડનો ધર્મધોકાર વ્યાપાર ગાજતો હતો. સુકૃતોમાં આધારસ્તંભ પોતાની લઘુબંધુ ત્રિપુટીનો સર્વ કામમાં સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ સ્વ. બાબુભાઈ મોખરે રહેતા સિંહ ફાળો છે ને તેમની યશોગાથા મુરબ્બીશ્રી જગદીશભાઈ કરતા હતા. આ સ્વ. પિતાનો સેવાવારસો યુવાન દિગ્વિજયભાઈએ હોય છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં પ્રગતિશીલ બની ચારગતિ દીપાવ્યો છે. શિક્ષણની સૃષ્ટિમાં અવિરત આગેકૂચ કરતા શ્રી રૂપ સંસારનું પૂર્ણવિરામ પામો એ જ મંગળ મનીષા... દિગ્વિજયભાઈ કોલેજોનાં પગથિયાં સર કરીને બી.કોમ., એમ. અત્યત આનંદની વાત એ છે કે તેમના પરમ ઉપકારી કોમ તથા એમ.બી.એ. સુધી પહોંચ્યા ઉપરાંત શિક્ષણની અનેકવિધ સિદ્ધિઓ સાધી શક્યા છે. પી.એચ.ડી. પણ થઈ રહ્યા છે. સન્માર્ગ દાતા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિશ્વરજી અભ્યાસની અવિરત આગેકૂચ વચ્ચે ઈ.સ. ૧૯૭૪માં પિતાશ્રી મ.સા.ની ભવનિસ્તારણી નિશ્રામાં સં. ૨૦૪૦ની સાલમાં બાબુભાઈનું દુઃખદ અવસાન થતાં ચાલુ અભ્યાસ પરિવારના ચાતુર્માસ કરવાનો તેમને અમૂલ્ય લાભ મળ્યો હતો. અને એ કાપડના વ્યવસાય ““બાબુભાઈ ક્લોથ સ્ટોર્સ”નાં સૂત્રો સંભાળવા વખતે દરેક સુકૃતિમાં શતશતગણું ફળ આપનાર સિદ્ધિ પડ્યાં હતાં અને છેલ્લા બે દાયકામાં આ વ્યાપારને ઉન્નત કક્ષાએ ગિરિરાજમાં તેમને સુંદર જિનભક્તિ સુપાત્ર ભક્તિ તથા સાધર્મિક મૂકી દીધો હતો. તેમના કાપડ-વ્યવસાયનો દોર માત્ર નાશિક પૂરતો ભક્તિના અમૂલ્ય લહાવા મળ્યા હતા. આવા જ યાદગાર સુકૃત જ સીમિત રહ્યો નથી. મુંબઈ અને દિલ્હીના દરવાજા સુધી પહોંચ્યો લાભની કમાણી કરવા સં. ૨૦૩૩માં અમલનેર ૨૬ દીક્ષા પ્રસંગે છે. રેડીમેઈડ વસ્ત્રોની ફેક્ટરી અને કાપડ માર્કેટ સુધી પ્રગતિનાં પણ તેમને લ્હાવા મળ્યા હતા. ધન્ય છે એ પરિવારને. પગરણ ગોઠવાઈ રહ્યાં છે, જે નાનાભાઈ સુરેશ સાથે સંભાળે છે. તલકચંદ કાનજીભાઈ વોરા (કોલકત્તા) વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ઉપરાંત શ્રી દિગ્વિજયભાઈ સામાજિક સેવાના ક્ષેત્રે મોખરે આવ્યા છે. શિક્ષણપ્રવૃત્તિ ચલાવતી અમરેલી જિલ્લાના માચિયાળી ગામે જન્મેલા શ્રી શ્રી પંચવટી ગુજરાતી એજયુકેશન સોસાયટીના ઘણા વર્ષથી માનદ તલકચંદભાઈ કુટુંબ અને નાતમાં ‘ઉદારમના તલુભાઈ'નામથી મંત્રીપદની જવાબદારી સંભાળી રહ્યા છે. નાસિક જેસીઝમાં ઇ.સ. પ્રખ્યાત અને ખૂબ જ કુશાગ્ર બુદ્ધિના હતા. ધર્મિષ્ઠ પત્ની ૧૯૭૭થી અધ્યક્ષ છે. ભારતીય જેસીઝના ૧૯૮૧માં ઉપાધ્યક્ષ માનકુંવરબેન ત્રણ પુત્રો ને ત્રણ પુત્રીઓના પરિવાર સહિત હતા. ઇ.સ. ૧૯૮૩-૮૪માં મહારાષ્ટ્ર જે.સી.ના કાઉન્સીલર, કોલકત્તામાં સ્થિર થયેલા. માતાના સંસ્કાર સિંચને ત્રણેય પુત્રો હતા. નાસિકમાં સો અનાથ બાળકોનું જીવનઘડતર કરતી શ્રી ખૂબ જ સંસ્કારી અને ધર્મધ્યાની હોવાથી જયેષ્ઠપુત્ર નલિનકુમારે મહિલા અનાથાશ્રમના સેક્રેટરી છે. ગુજરાતી એજયુકેશન અમદાવાદ સુરત હાઈવે પરના આંગણે જ ગામમાં સ્વદ્રવ્ય સોસાયટી સંચાલિત ગુજરાતી હાઈસ્કૂલના સેક્રેટરી છે. જિનાલય નિર્માણકાર્ય આદર્યું છે. જ્યારે વચેટ પુત્ર ચંદ્રકાંત પણ અનેક તીર્થસ્થાનો ઉપરાંત સામાજિક અને શૈક્ષણિકક્ષેત્રે સંપત્તિનો નાસિકના શ્રી હાલાઈ ઘોઘારી લોહાણા મહાજનના ઇ.સ. ૧૯૮૦ થી ૮૩ સુધી મંત્રીપદે સેવા બજાવી ચૂક્યા છે તથા હાલ સદ્વ્યય વહાવી રહ્યા છે. વતનમાં પ્રાથમિક શાળા બંધાવાયા પ્રમુખ છે અને જ્ઞાતિની વાડી બનાવવા પ્રયત્નશીલ છે. દુનિયામાં ઉપરાંત અમરેલીમાં પાંજરાપોળ, નાગનાથ મંદિર તેમજ “ “બાબુભાઈ ક્લેકશન” શો-રૂમ ભારતમાં સર્વથી વિશાળ જગ્યા દ્વારિકાધીશ હવેલીમાં પક્ષીગણઘર બંધાવ્યાં છે. નાના પુત્ર પ્રકાશ પણ મોટાબંધુઓના પગલે પગલે ચાલીને સાતેય ક્ષેત્રોમાં વિપુલ તથા સ્ટોક ધરાવે છે. તે ૧૯૮૫માં શરૂ કરેલ છે. ધનરાશીનો સદ્વ્યય કરી રહ્યા છે. વ્યાપાર-ઉત્કર્ષના ક્ષેત્રમાં પણ તેઓ વ્યાપારીઓનો ત્રણે ભાઈઓ, નવકારાદિ કરોડો મંત્રના આરાધક અને | વિશ્વાસ સંપાદન કરીને વ્યાપારી સંસ્થાઓમાં મોખરે રહ્યા છે. ભારતનાં ચૌદ રાજયોમાં સાઈઠ હજાર સભ્યો ધરાવતી ઓલ સરળ સ્વભાવી એવા સાધનરત્ન પૂ. પદ્મયશાશ્રીજી મ.સા. ની ઇન્ડિયા ફેડરેશન ઓફ ક્લોથ રિટેલર્સ-દિલ્હીના તેઓ ચાર વર્ષથી પ્રેરણાએ સત્કાર્યો કરી રહ્યા છે. ને શ્રાવકધર્મનું પૂર્ણ પાલન કરતાં સેક્રેટરી જનરલ છે. નાસિક રિટેઈલ ક્લોથ મરચન્ટસ એસો.ના જીવન વ્યતિત કરી રહ્યા છે. શાસનદેવ રક્ષા કરે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy