________________
પ્રતિભા દર્શન
જે ૦૫ સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી સિમંધરસ્વામી જિન મંદિર
ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી શાંતિનાથ જૈન દેરાસરની પેઢીદાઠાના વતની અને મુંબઈમાં રહેતા સૌજન્યમૂર્તિ શ્રી બીલીમોરા જેવી ધાર્મિક સંસ્થાઓ અને બીલીમોરા વિભાગ અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧-૮૬ના કેળવણી મંડળ, માનવ સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર પામેલી છે. રોજ અવસાન થયું. શ્રી અનુભાઈએ જીવનના અનેક
- પૂ. આ. શ્રી વિજયસેનસૂરિશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિની ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર
ગુરુભક્તિ ભાવનાના પ્રતીક-રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ શેઠની ટૂંકમાં ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ
(પાલિતાણા), પ્રાચીન આદીશ્વર જિનબિંબની પ્રતિષ્ઠા, અગાસી દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ નહિ,
તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનની પ્રતિષ્ઠા, અંજનશલાકા, દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક પ્રકારની
યશ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક વાત્સલ્યમાં લક્ષ્મીનો સદ્વ્યય, સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા દેરાસરને
ઓશિયાજીનગરના જિનપ્રાસાદની મુખ્ય શિલાસ્થાપના કરવાનો મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં શ્રી
ગૌરવવંતો લ્હાવો લેનાર, નંદિગ્રામમાં ભીડભંજન પાર્શ્વનાથ અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા માટે નિધિ એકઠો
જિનાલયમાં મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, જિનમંદિરના કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. મુંબઈમાં શ્રી ઘોઘારી
શિખરના મુખ્યશિલા સ્થાપક, આલીપોર તીર્થમાં આદિશ્વર પ્રભુની વિસાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી હતી.
પ્રતિષ્ઠા જેવી ધર્મપ્રવૃત્તિઓ કરીને સુકૃતની કમાણી કરી છે. આ વિધવા બહેનોને ઉપયોગી થવા, તેમને આત્મનિર્ભર બનાવવા
બધા જ પ્રસંગોએ જૈન સમાજના લોકોને માનસહિત ભાગ લેવા તેમજ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ
માટે પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સફળતાના સુકાની બન્યા શાહની સ્મૃતિમાં દોઢલાખની રકમ પોતાની આપી ઇ.સ.
છે. એમની ધર્મપ્રવૃત્તિના ચાર ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ ૧૯૮૦માં “ટ્રસ્ટ” નો પ્રારંભ કરેલ. જે માનવતાનું ઉમદા કાર્ય
તે સમેતશિખરજીની યાત્રા માટેની સ્પેશ્યલ ટ્રેઈનની વ્યવસ્થા અને આજે ચિરસ્મરણીય બની ગયું. આજે આટલાં વર્ષો પછી પણ આ
સંઘપતિ બનીને આવી મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય ટ્રસ્ટ અવિરત સેવા આપી રહ્યું છે. તળાજાની શ્રી એન.આર.શાહ
કલ્યાણકોવાળી ભૂમિની સ્પર્શન, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય લાભ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાની મોટી અનેક
લીધો છે. સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. ભારતમાં બધે ફર્યા, પરદેશ પણ બે-ત્રણ વખત જઈ આવ્યા. મહેસાણામાં માતુશ્રી
શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન, માનવસેવા કમળાબેન હીરાચંદના નામે ધર્મશાળા બંધાવી. તેઓ ખૂબ જ ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી તીર્થમાં પરગજુવૃત્તિ ધરાવતા હતા. સમાજને આજે પણ એમની એટલી જ ઉપાશ્રયનું ઉદ્ઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો હોલ, ખોટ જણાય છે.
અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો, બીલીમોરાના
ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, બીલીમોરામાં મણિભદ્ર શ્રી અશોકભાઈ મધુસુદનભાઈ શાહ વીરના અખંડ દીપકની સ્થાપના, બીલીમોરામાં સકળ સંઘને અતિ - રોહીડા જૈન સમાજના પ્રતિભાશાળી દાનવીર, સેવાભાવી
નાની-મોટી તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા અને કાર્યદક્ષ સજ્જન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી
જૈન સમાજના ફાઉન્ડેશન ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ બીલીમોરા નગરી છે.
કરનારા, ઉવસગ્ગહર તીર્થમાં ૨૮ કીલો ચાંદીની આંગીનો લાભ
લેનાર, સુવર્ણાક્ષરે (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને - બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ કરી
શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની કેમીકલના વ્યવસાયમાં જોડાયા. કેમીકલના વ્યવસાયમાં દિન
યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ અર્પણ કરનાર, કસ્તૂરબા હોસ્પિટાલ પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોંશિયારીના સમન્વયથી સતત
વલસાડ, સાધુ, સાધ્વી વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમીકલ ફ. ના નામથી
સેવાકીય સંસ્થાઓમાં કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત વિશેષ સમૃદ્ધ થયા છે.
રનાર, વિરલ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં લોક લાડીલા બન્યા છે. ઉપરોક્ત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહી તન- કરીને લક્ષ્મીને બાંધી ન રાખતા છુટા હાથે દાન કરીને આ મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક તરીકે યશકીર્તિ કલિકાળમાં નાનકડા ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, પ્રાપ્ત કર્યા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-આગમ (મુંબઈ), શ્રી સેવા પ્રવૃત્તિ અને દાનની સરિતા વહેવડાવીને પોતાનાં વ્યક્તિત્વનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org