________________
૦૪૦ ૪
બૃહદ્ ગુજરાત. એમના હૈયાનું પરિવર્તન થઈ ગયું. હૈયામાં સંસારની જગ્યાએ તેમની સૌથી નાની દીકરી મમતાબેને સંયમમાર્ગે જવાનો નિર્ણય ધર્મનો વાસ થઈ ગયો. જિનપૂજા-આવશ્યકક્રિયાદિનો તો નિત્યક્રમ કર્યો અને સોહનલાલભાઈની નાનપણથી જ હૈયામાં ધરબાયેલી થઈ ગયો. કંદમૂળ ઘરમાંથી નીકળી ગયું. અને પરણેલા હોવા છતાં - સંયમ લેવાની ભાવના પ્રબળ બની. મમતાબેનનું મુહૂર્ત લેવાનું પણ નવકારશી ભણવાનું ચાલુ કરી પંચપ્રતિક્રમણ, જીવવિચાર, હતું. એ દિવસે પ.પૂ. પરોપકારી આચાર્યદેવ શ્રીમદ્ નવતત્ત્વ વગેરનો પાઠશાળામાં જઈ અભ્યાસ કર્યો. સ્વંય તો વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજને ઘેર પધરાવવા માટે રાત્રિભોજન ન કરે પણ સ્વજન કે સંબંધીઓને પણ રાત્રે ચા-પાણી સોહનલાલભાઈના બીજા દીકરા દિનેશભાઈ વિનંતી કરવા ગયા. ન પીવડાવે એવી મક્કમતા હતી. શારીરિક બિમારી અસહ્ય હોવા પૂજયશ્રીની નાદુરસ્ત તબિયત હોવા છતાં તુરત જ વિનંતીનો છતાં પણ રંગીલાબેને જે ધર્મ આરાધ્યો તે અપૂર્વ કોટીનો હતો. ૨૪ સ્વીકાર કરી ઘેર પધાર્યા. વિનંતિ વખતના પૂજ્યશ્રીજીના ઉદ્ગારો વર્ષની ઉંમરે ડોક્ટરે કહ્યું હતું કે, “વાલની ખરાબીને કારણે ૧૦- હતા. ‘‘આ બધાં રત્નો છે. એક પણ સંસારમાં રહેવાના નથી. ૧૨ વર્ષ પછી પથારીમાંથી ઊઠી નહિ શકે.” ટૂંકી જીંદગી છે એવું માટે એમને ત્યાં જવાનું છે.” આ વચનો ટૂંકા ગાળામાં જ સાચા જાણતાં તપ-જપાદિ વિશેષ ચાલુ કર્યા. સંસારના વ્યવહારમાં પડતાં દેખાયાં. પૂજયશ્રી ઘેર પધાર્યા ત્યારે સોહનલાલભાઈએ શરીરને તકલીફ ન આપે પણ ધર્મ માટે શરીરને તકલીફ આપવામાં પોતાના હૈયાની વાત કરી, “પૂજય શ્રી! મારા મોટા બન્ને પુત્રો કાંઈ બાકી ન રાખ્યું. બે વર્ષીતપ, ઉપધાન તપ, ચત્તારિ-અઠ્ઠ-દસ- સંસારમાં પડી ગયા છે. આ સૌથી નાનો નીતિન બાકી છે. મારી દોય, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી, છેલ્લે વીશ સ્થાનક ઉંમર મોટી થઈ છે. તેથી આપશ્રીજી એવા આશીર્વાદ આપી કે તપની ઓળી ચાલુ હતી. બે માળના દાદરા ચડતા પણ જેણે જેથી એને સંયમ લેવાની ભાવના થાય. તો હું પણ છેલ્લે છેલ્લે વાલ્વના દર્દને કારણે શ્વાસ ચડે તેવા રંગીલાબેને એકાસણાથી સંયમ પામી શકું.” પૂજયશ્રીએ વાસક્ષેપ નાંખ્યો અને જાણે વિધિપૂર્વક શ્રી શત્રુંજયગિરિરાજની ૯૯ યાત્રા કરીને તથા શ્રી ચમત્કાર સર્જાયો. ‘‘સાચા હૈયાથી (નિઃસ્વાર્થભાવે) દેવ ગુરુ પાસે સમેતશિખરજીની યાત્રા સાથે રાખેલી ડોળીમાં બેસ્યા વિના બે કરેલી માગણી તત્કાળે ફળે છે.” વખત કરીને તો ડોક્ટરને પણ દંગ કરી દીધા. શ્રદ્ધા હોય ત્યાં માત્ર મહિનામાં જ-વર્ષ પહેલાં જ બી.કોમ. તથા ચમત્કાર થાય તે આનું નામ.
સી.એ.ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને જેણે એરકન્ડિશન ઓફિસ શરૂ એમણે તો વિશિષ્ટ ધર્મ આરાધ્યો, પણ સાથે-સાથે પોતાનાં કરી હતી. તેવા નિતીનભાઈએ એક દિવસ પૂજયશ્રીનું વ્યાખ્યાન સંતાનો માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા. જ્યારે રંગીલાબેને પોતાના સાંભળીને ઘેર આવી ૧૦-૩૦ કલાકે પ્રથમ વાર જ દીક્ષા લેવાની પુત્રો પ્રત્યેની ભાવદયાથી ધર્મ કરાવ્યો. ભાવપૂર્વક સમ્યકજ્ઞાન ભાવના પ્રગટ કરી. આ વાત મોટાભાઈએ પિતાજીને કરી અને પ્રાપ્ત કરાવ્યું. કોઈ દિવસ એમણે ખોટા કામમાં અનુજ્ઞા આપી ૧૧-૩૦ કલાકે તો ગુરુ ભગવંત પાસે મુહૂર્ત કઢાવવા ગયા. નથી. છેવટે ના પાડી શકાય તેમ ન હોય તો મૌન સેવ્યું છે. ભાઈઓની પણ ધર્મ પ્રત્યેની કેવી લાગણી કે પ્રતિકૂળ સંયોગોમાં પોતાનો સૌથી મોટો પુત્ર ધર્મ ન કરે. ઉંમર મોટી એટલે દબાણથી પણ તુરત દીક્ષા લેવાની રજા આપી દીધી. અને મમતાબેને લીધેલા કરાવી શકાય નહિ. તેથી તે દીકરો ધર્મ કરતો થાય તે માટે પોતે મૂહૂર્ત જ વિ.સ. ૨૦૪૪માં સોહનલાલભાઈ (ઉ.વ. ૧૮), દીકરો જ વસ્તુઓનો ત્યાગ કરતા. ““પૂજા નહિ કરે ત્યાં સુધી હું જમીશ નીતિનકુમાર (ઉ.વ. ૨૩) અને દીકરી મમતાબેન (ઉ.વ. ૧૮)ની નહિ'. માતા પ્રત્યેના પ્રેમની ખાતર પણ દીકરો ધર્મ કરતો.
દીક્ષા થઈ ને પ. પૂ. શાન્તતપોમૂર્તિ આચાર્યદેવ વિજયશાન્તિપરિણામે મોટા દીકરા-પ્રવીણભાઈના જીવનમાં ધર્મ પ્રવેશી ગયો. ચન્દ્રસૂરિશ્વરજી મહારાજના પરમશિષ્ય પ.પૂ. આશ્રિતગણસંયમ લેવાની તીવ્ર ભાવના હોવા છતાં શારીરિક
હિતચિંતક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરિશ્વરજી પરિસ્થિતિને કારણે ન લઈ શક્યા, પણ પોતાનાં સંતાનો ચારિત્ર્ય
મહારાજના શિષ્ય મુ.શ્રી સંયમરતિવિજયજી મ.સા.ના નામે પામે, તે માટે દરેકને સાધુ-સાધ્વીઓ પાસે ભણવા મૂક્યા.
પ્રસિદ્ધ બન્યા અને તેમના શિષ્ય તરીકે નીતિનભાઈ મુ.શ્રી. પરિણામે દીકરીને સંયમ લેવાની ભાવના જાગી. બીજા સંતાનોને
યોગતિલકવિજયજી મ.સા. તરીકે જાહેર કરાયા. અને મમતા છેવટે સંયમના આસ્વાદ સ્વરૂપ સામાયિક કરવાની ફરજ પાડતા.
કુમારી પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્ર-સૂરિશ્વરજી
મહારાજાના સમુદાયના સા.શ્રી રત્નરેખાશ્રીજી મ.ના શિષ્યા પોતાનાં સંતાનો રોજ સામાયિક કરતાં થાય એ માટે
સાશ્રી હિતરક્ષાશ્રીજી મ.ના નામે પ્રસિદ્ધ બન્યાં. તેમના પગલે બિમારીમાં અનિવાર્ય હોવા છતાં સર્વ ફુટનો ત્યાગ કરેલો હતો. એ
પગલે પ્રવીણભાઈએ પણ પોતાનો એકનો એક દીકરો ત્યાગમાં જ બીજા દિવસની સવાર પડતાં પહેલાં જ સ્વર્ગે સીધાવ્યા.
અમિષકુમાર અને દીકરી પ્રિયમબેનને ગુરુભગવંત પાસે એમના જીવનનો (નશ્વર દેહનો) ત્યાગ માત્ર સામાયિક નહિ પણ
અભ્યાસાર્થે મોકલ્યા. નાનપણથી જ જેઓને દીક્ષા લેવાનો સંસ્કાર સંતાનોને સંયમ માર્ગ સુધી લઈ ગયો. રંગીલાબેનના કાળ પછી
આપ્યા. એક સમયે પાંચેક વર્ષની ઉંમર હશે અને નાના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org