SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે હર૫ ધનિષ્ઠ પુણ્ય પ્રવિભાઓ જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનના વિવિધક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિષ સેવારત રહેનારા અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારી સન્નિષ્ઠ પ્રતિભાઓ જેમનાં ધર્મપરાયણ સગુણો અને ઊજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમુદાયમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. જેઓની ધર્મભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિને કારણે ધર્મશાસનનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યાં છે એવા સ્વાધ્યાયપ્રેમીઓ. પંડિતવર્યોના પરિચયો આ લેઓશ્રેણીમાં આપ્યા છે. આ પુણ્ય પ્રતિભાઓના જીવનબાગમાં સરળતા, વૈરાગ્યતા જેવા ગુણો જોવા મળે છે તો ધર્મસંપન્ન પરિવારોની પણ અત્રે ઝાંખી કરાવવામાં આવી છે. આ સૌ આપણી વંદનાના અધિકારી બને છે. - સંપાદક આમતલાલ ભદરભાઈ કોઠારી થઈ અને મુનિશ્રી મહાયશસાગરજી બન્યા. વડી દીક્ષા કલકત્તા વૈ વદ-૬, ગણિપદવી સં. ૨૦૩૬ માગ સુદ-૬, પંન્યાસપદવી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ગામ, ત્યાં કોઠારી સં. ૨૦૪૪ના કા. સુદ-૧૫ અને આચાર્યપદવી સહજભાવે પૂ. અમૃતલાલ ભુદરભાઈ રહે. તેમનું ટૂંકું જીવન કવન. મૂળી જૈન ગચ્છાધિપતિએ આજ્ઞા ફરમાવતાં સં. ૨૦૫૩ કા. વ.-૬ના સંઘનું સુંદર સંચાલન કરતા હતા. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા.ની અમદાવાદ-ગોદાવરી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સંઘમાં સોલ્લાસ વૈયાવચ્ચ તથા ભક્તિ કરતા હતા. જિનાલય, પાઠશાળા, થઈ. ઉપાશ્રયનું સુંદર સંચાલન કરતા હતા. તેમના પિતાશ્રી કોઠારી પૂજયશ્રીનાં તપ-ત્યાગ અને અમૃતમય વાણીથી સ્વ પર ભુદરભાઈ પરસોત્તમભાઈએ એક જ રાતમાં બે માળાનો સમુદાયમાં ૭૨ દીક્ષાઓ આપી, ૧૫ વડી દીક્ષા, છ'રિ પાળતા બર્માસાગનો લાકડાનો ઉપાશ્રય કરાવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે સંઘ-૧૧, ઉપધાનતપ-૧૧, સુખપર (કચ્છ)માં પ્રતિષ્ઠા પૂર્વક, કાંસાની તાંસળી ભરી ચાંદીના રૂપિયાની પ્રભાવના કરી હતી. કોઈ અંજનશલાકા શંખેશ્વર પાર્થ પ્રભુનું શિખરબંધી જિનાલય. સં. વખતે પૂ. સાધુ મ.સા. ન હોય ત્યારે અમૃતભાઈ એકાસણા ૨૦૪૭ કલકત્તા ચાતુર્માસ, બાદ રાયપુરથી ઉવસગ્ગહર તીર્થનો પૌષધસાથે કલ્પસૂત્રની ઢાળો વાંચતા હતા. છેલ્લા ૩૫ વર્ષથી છરિ પાળતો સંઘ અને શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વપ્રભુની કેશીગણધર ઊકાળેલું પાણી, ચૌદનિયમ, નવકારસી-ચઉવિહાર હંમેશા કરતા બાદ લગભગ ૨૬00 વર્ષ પછી ચલપ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ. હતા. વિ.સં. ૨૦૦૩માં બીજા જિનાલય શ્રીચંદ્રપ્રભસ્વામીના પોતાના ભાઈ મુગટભાઈની સં. ૨૦૩૧ કા.વ.૧૦ દીક્ષા, મંદિરનું સર્વાગીણ કાર્ય સંભાળ્યું હતું. ભાણીની દીક્ષા, બેન-બનેવીની દીક્ષા, ભત્રીજાની દીક્ષા ઇત્યાદિ અમૃતભાઈને ત્રણ પુત્રો, પાંચ પુત્રીઓ હતાં. પુત્રીઓ પૂ. ગચ્છાધિપતિ આ.ભ. દર્શનસાગરસૂરિજી મ.સા.ના સંસારી ધર્મિષ્ઠઘરે સુખપૂર્વક ધર્મ આરાધના કરી શકે છે. ત્રણ પુત્રો- પક્ષમાં ૨૯ જેટલી દીક્ષાઓ થઈ જેમાં પુરુષો અધિક છે. હવે (૧) જયંતિભાઈ (૨) મુગટભાઈ (૩) મનહરભાઈ. પુત્રી - પૂ.આ. મહાયશસાગરસૂરિજી મ.સા. પાલીતાણાતીર્થમાં પૂ. (૧) ગજરાબેન (૨) શારદાબેન (૩) મંજુબેન (૪) જસવંતીબેન સાધુભગવંતો માટે ઉપાશ્રય-ધર્મશાળાનું કાર્ય શરૂ કરવા વિચારેલ (૫) અનસૂયાબેન. પોતાના પરિવારને બચપણથી પૂજા-વ્રત- છે. નાના-મોટા અનેક શાસનનાં કાર્યો થયાં. પોતાના ૩૯ વર્ષ પચ્ચખાણ-પ્રતિક્રમણ તથા વ્યાખ્યાનાદિના સંસ્કારોનું સિંચન દીક્ષા પર્યાયમાં પ્રાયઃ સવાલાખ કી.મી. જેટલો વિહાર તથા કરેલ. * સિદ્ધિગિરિની ૧૨ નવાણું યાત્રા સાથે ૧૯૦૭ કુલ યાત્રા કરી છે. ધર્મના સંસ્કારના બળે મનહરભાઈએ મેટ્રિક પાસ કર્યા આ બધો ઉપકાર બચપનથી માતાપિતાના સંસ્કાર, પૂર્વભવની પછી સમેતશિખરજીની તીર્થયાત્રાર્થે મુંબઈથી નીકળ્યા અને પૂર્વ : આરાધના અને દેવગુરુ કૃપાથી થાય છે. પો. વદ ૩ના ૬૨મું વર્ષ પૂન્યોદયે કુમારડી (બિહાર) ગામે સં. ૨૦૧૯ મહાવદ-૫ દીક્ષા શરૂ થશે. મહાવદ-૫ના દીક્ષાનું ૪૦મું વર્ષ પ્રારંભ થશે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy