________________
છે
પ્રતિભા દર્શન
૪ ૦૦૧ યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં દષ્ટિગોચર થાય છે. ઉજવ્યા હતા. પોતાનાં સહધર્મચારિણી શ્રીમતી ઉજમબહેનના સંઘપતિશ્રી પોપટલાલ આ ચતુરંગી યોગનું સ્થાન હતું તેમ તેમના વરસીતપનાં પારણા પ્રસંગે સેંકડો સાધર્મિક બધુઓ સાથે શ્રી પરિચયમાં આવનારને આજે પણ અવશ્ય જણાય છે.
સિદ્ધક્ષેત્રની છાયામાં જઈ પારણાંનો પ્રસંગ ઘણી ઉદારવૃત્તિથી પાલીતાણા, રતલામ, જામનગરાદિ સ્થળોએ પૂ. શ્રી
ઉજવ્યો અને નવકારશીનું જમણ આપી જૈનશાસનનો ડંકો સાગરાન્દસૂરિશ્વરજી આદિની અધ્યક્ષતામાં હજારોના સદ્વ્યયે
વગાડ્યો. સં. ૧૯૭૬માં આ ગિરિરાજની છાયામાં મહામંગલમય કરાવેલા મહામંગલકારી શ્રી ઉપધાનતપની આરાધના તેઓને
શ્રી ઉપધાનતપની આરાધના કરાવી અને તે પ્રસંગે માળારોપણ સમ્યગદર્શનાદિ રત્નત્રયીની સેવનામાં કેટલો અવિહડ રાગ છે તે
મહોત્સવાદિ શુભ કાર્યોમાં આ ભાગ્યશાળીએ હજારો રૂપિયાનો બતાવી આપે છે. એ જ રીતે જામનગરમાં શ્રી વર્ધમાનતપ
ખર્ચ કર્યો. ઉપરાંત સંવત ૧૯૯૨માં પૂ. શ્રી સાગરાન્દસૂરિશ્વરજી આયંબિલખાતું-દેવબાગ-લક્ષ્મી આશ્રમ-જૈનાનંદ પુસ્તકાલય-જૈન
મહારાજના શુભ હસ્તે તેઓના શિષ્યો વગેરેને અપાયેલ વિદ્યાર્થીભુવન વગેરે ધાર્મિક સંસ્થાઓરૂપી કીર્તિસ્તંભો આજે પણ
આચાર્યપદવીના સુપ્રસંગે પણ અષ્ટાપદ-સમવસરણાદિ પંચતીર્થની એ દાનવીરનાં યશોગાન ગાઈ કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે.
રચનાપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, નવકારશી વગેરે
ધર્મકાર્યમાં અઢળક દ્રવ્ય શ્રેષ્ઠી શ્રી પોપટભાઈએ વાપરેલ. ઈ.સ. ૧૯૧૮માં આખાય હિંદમાં વિસ્તાર પામેલા
શાસનરસિક ધર્માત્માઓ ધર્મક્રિયા શાંતિપૂર્વક કરી શકે, ઇન્ફલુએન્ઝાના ઝેરી તાવે જામનગરમાં જયારે વિરાટ સ્વરૂપ લીધું
સાધુમહારાજોના વ્યાખ્યાનાદિનો સુખપૂર્વક લાભ લઈ શકે તે તે અવસરે સ્થાનિક જૈન કોમની રાહત માટે દેશી વૈદ્યો તથા ડોક્ટરો
નિમિત્તે જામનગરમાં જૈન લક્ષ્મીઆશ્રમની જોડે લગભગ પચાસથી મારફત દવા વગેરેનું સાધન વિશાળ ખર્ચે પૂરું પાડનાર અને
સાઠ હજારના ખર્ચે દેવબાગ નામની ધાર્મિકસંસ્થા ઊભી કરનાર આ સ્વયંસેવકો દ્વારા દર્દીઓની સારવાર શુશ્રુષા કરી અંતરના
ભાગ્યશાળી શેઠ જ હતા. મહાનિર્જરાનું કારણ શ્રી વર્ધમાન તપઆશીર્વાદ મેળવનાર જો કોઈ હોય તો તે આ પુણ્યશાળી વ્યક્તિ
આયંબિલખાતામાં રૂ. ૩૦,૦૦૦ જેવી ઉદાર સખાવત કરનાર જ હતી. તેમની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી જૈનસંઘે તેમને એ
અને સાધર્મિકોની ભક્તિ નિમિત્તે હજારોની રકમ અર્પણ કરવા અવસરે હજારો માનવોની વિશાળ સંખ્યા વચ્ચે અભિનંદન પત્ર
સાથે જૈન ભોજનશાળાનાં મંડાણ કરનાર આ ધર્મવીર સંઘપતિનું પણ અર્પણ કરી. “સેવા ધર્મ : પરમગહનો યોગિનામપ્યગમ્યઃ' એ
યુગલ જ ગણી શકાય. દાન-શીલ-તપ અને ભાવ એ ધર્મના ચાર મહર્ષિની સૂક્તિનો અમલ કરનારની ભૂરિભૂરિ પ્રશંસા કરી હતી.
પ્રકારમાં દાનધર્મનું આરાધન કરવામાં પોપટભાઈની જેવી તત્પરતા આ સિવાય ક્ષયની ભયંકર બિમારીથી પિડાતા દર્દીઓને રાહત મળે
દેખાઈ તે પ્રમાણે શીલ ધર્મની સેવનામાં તેઓ જરા પણ ઉતરતા તે માટે જામનગર તથા પાલીતાણામાં તૈયાર થતાં સાર્વજનિક
નહોતા. પોતાને સંતાન નહિં હોવા છતાં પિસ્તાલીસ વર્ષની પ્રૌઢ સેનેટોરિયમમાં રૂ. ૫૦,૦૦૦ તેમજ રૂ. ૨૫,૦OOની ગંજાવર ઉંમરમાં, સંપત્તિનું સર્વાગ સુંદર સાધન છતાં, આજીવન સજોડે રકમ અર્પણ કરી જૈન સમાજને શોભાવનાર પણ આ નરવીર હતા.
બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરવું એ તેમનો મનોનિગ્રહ કેટલો મજબૂત હશે તે શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી
બતાવી આપે છે. એટલું જ નહિ પરંતુ સ્વયંગ્રહણ કરેલ કદંબગિરિ તીર્થમાં ગિરિરાજ ઉપર તથા નીચેનાં જિનમંદિરોમાં
સર્વશિરોમણિ બ્રહ્મચર્યવ્રતમાં માનસિક, વાચિક અને કાયિક સ્વતંત્ર દેવકુલિકાઓ તૈયાર કરાવી તેમાં અનંત ઉપકારી શ્રી
ખલન થવા ન પામે તેને માટે તેઓ સદા સાવધાન રહેતા, પોતાને જિનેશ્વર મહારાજનાં બિંબોની અંજન-શલાકા-પ્રતિષ્ઠાઓ શેઠ
અનુકૂળ સુશીલ ધર્મપત્નીનો સુયોગ થવો એ પણ તેમનો પરમ પોપટભાઈએ કરાવી છે. તે ઉપરાંત રૂ. ૨૩,૦OOના ખર્ચે આ
ભાગ્યોદય સૂચવે છે. તીર્થમાં જ વિશાલ ઉપાશ્રય બંધાવી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને
દાન અને શીલના ઉત્તમ સદ્ગુણો સાથે તપોગુણ પણ તેઓએ અર્પણ કરેલ છે. સૈલાણા (માળવા)માં ઉપાશ્રયની જરૂર
શ્રીમાન પોપટભાઈનો જાણવા યોગ્ય છે. ખાનપાનની સંપૂર્ણ જણાતાં તેનો અર્થ ખરચ આપનાર પણ તેઓ જ હતા.
સામગ્રી છતાં અષ્ટમી, ચતુર્દશી, ઉજ્જવલ પંચમી વગેરે પાટણ નિવાસી સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ તરફથી પવતિથિઓના દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કાઢવામાં આવેલ મહાન સંઘને ધ્રાંગધ્રા મુકામે તેમ જ અમદાવાદ કોઈપણ તપસ્યા તેમને અવશ્ય હોય જ, શરીરની માંદગીમાં પણ નિવાસી સંઘપતિ શેઠ માણેકલાલ મનસુખલાલ તરફથી કાઢવામાં તેઓ તપસ્યાની ભાવનાને ભૂલતા નહિ. અરિહંત-સિદ્ધાદિ આવેલ સમૃદ્ધિશાળી વિશાળ સંઘને જૂનાગઢ મુકામે નવપદમય શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં તેઓ એટલા સ્વામીવચ્છલના આમંત્રણ આપી સંઘભક્તિનો પણ પુણ્યશાળી ઉજમાળ કે એ આયંબિલની ઓળીના દિવસોમાં એક ધાન્યનાં પોપટભાઈએ લાભ લીધો છે. જામનગરમાં તો નવકારશી ને આયંબિલની આકરી તપશ્ચર્યા અને તે પણ સંપૂર્ણ વિધિ-વિધાન સ્વામીવચ્છલના પ્રસંગો કેટલીયવાર તેઓશ્રીએ ઉદાર દિલથી સાથે કરી સર્વશિરોમણી નવપદજી મહારાજના તેઓ આરાધક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org