________________
૯૮ ૪
બૃહદ્ ગુજરાત તાજેતરમાં (મંગલકુંજ) બોરીવલી વેસ્ટમાં. તેમના સુપુત્રો પ્રવીણભાઈનાં પત્ની શ્રીમતી લક્ષ્મીબેન પણ લાગણી-પ્રેમહસમુખભાઈ, અરવિંદભાઈ, મનોજભાઈ તથા સ્વ. પ્રતાપ- વાત્સલ્યને સમર્પણ ભાવથી કુટુંબ - સમાજમાં સુવાસ ફેલાવી ભાઈનો પુત્ર ધર્મેશ તથા પ્રપૌત્ર ખૂબ જ ખંતથી સંભાળે છે. અને આગવું સ્થાન મેળવ્યું છે. દામ્પત્યજીવનની ફળશ્રુતિ રૂપે તેમને પિતાશ્રીની દીર્ધદષ્ટિ અને તેઓની સેવાની પ્રેરણાથી ધર્મના અને ત્રણ સુપુત્રો ને એક પુત્રીની પ્રાપ્તિ થઈ છે. કેળવણીના પ્રખર સમાજના દરેક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભગીરથ કાર્ય કરે છે. તેમનાં હિમાયતી એવા પ્રવીણભાઈએ ઉચ્ચઅભ્યાસ માટે ત્રણેય પુત્રોને અવસાનની અંદરાજલી રૂપે કુટુંબમાં ૫ સભ્યોએ (મૃત્યુંજય તપ અમેરિકા મોકલી શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું છે. પ્રવીણભાઈનું ૩૦ ઉપવાસ) તથા અન્ય સભ્યોએ ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ ઔદ્યોગિક ક્ષેત્રનું પદાર્પણ સાત વર્ષ પહેલાં 'Alliance અને અઠ્ઠાઈઓની ઉગ્ર તપસ્યા કરેલી હતી, (સંવત, ૨૦૫૬) infrastructure and Logistics LTD.' 114-11 yolls પ.પૂ. આ. શ્રી. ચંદ્રોદય સૂરિશ્વર, પ.પૂ.આ. અશોકસૂરિશ્વરજી લિ. કંપનીની સ્થાપના દ્વારા થયેલ તેઓ તેના ફાઉન્ડર ચેરમેન તથા પ.પૂ. આ.શ્રી. સોમચંદ્રસૂરિશ્વરજીની નિશ્રામાં કરેલ. રહ્યા હતા. અને ગયા વર્ષે નિવૃત્ત થયેલ. આ કંપની નવી મુંબઈમાં
સ્પેશ્યલ ઇન્ડસ્ટ્રિયલ પાઈપ ફિટીંગ્સના ઉત્પાદન માટે અદ્યતન સમાજસેવામાં યશસ્વી પ્રદાન
પ્લાન્ટ ધરાવે છે. હાલમાં તેમના બીજા પુત્ર ચિ. નરેશભાઈ શ્રી પ્રવીણચંદ્ર કુલચંદ શાહ ચેરમેન પદે અને ચિ. ગૌતમભાઈ એમ.ડી. પદે કાર્ય કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના કાશ્મિર ગણાતા મધુમતિ મહુવા નગરીના મૂળ
મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાની કદરરૂપે આજથી આશરે ૨૫ વર્ષ
પહેલાં “જે.પી.ની પદવી એનાયત કરી હતી. વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૮ને મંગળવાર તા. ૧૨-૭-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં થયેલો.
ધંધા સાથે તેમનો ધર્મ-અધ્યાત્મ-સમાજને શિક્ષણક્ષેત્રનો પિતા ફૂલચંદ ખુશાલદાસ મહુવાના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ફાળો પણ મહત્તમ છે. મહુવામાં ૭૫ વર્ષ પહેલાં સ્થપાયેલ મહુવા પ્રભાવશાળી વ્યક્તિ હતા. જેઓ પંદર વર્ષની વયે આજથી યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી છે તથા વર્ષોથી જે લગભગ એક સદી પૂર્વે મુંબઈ આવનારા ઘોઘારી વિશાશ્રીમાળી સંસ્થા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પુસ્તકો તથા જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી એક હતા. તેઓ અત્યંત સ્કોલરશીપનો લાભ આપે છે. એવા મહુવા જૈન મંડળ મુંબઈના સેવાભાવી અને પરગજુ હતા એટલે તત્કાળ મુંબઈ આવતા ૪૦ વર્ષથી માનદ્ મંત્રી તરીકે સેવા આપી સંચાલન કરી રહ્યા છે. જ્ઞાતિના યુવાનોને નોકરી યા વ્યવસાય શોધી આપી લાઈને તથા સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિષ્ઠા છે એવા મહુવા ચડાવ્યા. આમ તેઓ માત્ર મહુવા પુરતા જ આગેવાન ન રહેતા યુવક સમાજ-મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન જ્ઞાતિના સન્માનનીય રાહબર- સુધીની સંસ્થાઓના નિર્માણમાં દાનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય આગેવાન બન્યા હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને યોગદાન આપ્યું છે. તેના તેઓ ટ્રસ્ટી તથા પ્રમુખપદે રહી ચૂક્યા દીર્ધદષ્ટા હતા. પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી સ્વ. વિજયાબેને પણ છે તેમજ તેની સુવર્ણજયંતિ સમારોહના પ્રમુખ રહી ચૂક્યા છે. પતિનો સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ તથા શ્રી માટુંગા તપાગચ્છ જે. મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી તરીકે સુધી તેઓ માટુંગા જૈન મહિલા મંડળના પ્રમુખ હતાં. તેમના ઘણાવર્ષ સેવા આપ્યા બાદ, ગત વર્ષે નિવૃત્ત થયા. શ્રી સંયુક્ત જૈન ભાઈઓ પૈકીના ધીરજલાલ અહીં ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન વિદ્યાર્થી ગૃહ સાયન મુંબઈમાં વર્ષો સુધી ટ્રેઝરર પદે. હાલમાં સોશ્યલ ગ્રુપ ફેડરેશન સંચાલન વ્યવસાયલક્ષી યોજનાનું સ્વતંત્રપણે કારોબારી સમિતિના સભ્ય, તથા મહાવીર જૈન વિદ્યાલયની સંચાલન કરે છે.
વ્યવસ્થાપક સમિતિના પણ સભ્ય છે. તેમજ આત્મજ્ઞાની પરમકૃત અપૂર્વસાધક - વેધક, વૈરાગ્ય ( કૌટુંબિક ગહન ધર્મસંસ્કાર અને શ્રદ્ધાના પરિણામે તેઓ વાણીના સ્વામી એવા પૂ. સદગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી સ્થાપિત મહુવામાં પ.પૂ.આ.ભ. શ્રી વિજયનેમસૂરિશ્વરજી મ.સા. નિર્મિતે “શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સતસંગ સાધના કેન્દ્ર મુંબઈના ટ્રસ્ટી ગુરુમંદિરમાં તેમજ પાલીતાણામાં ૫.પૂ. આ.શ્રી વિજયધૂરંધરતરીકે તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. સૂરિશ્વરજી મ.સા. નિર્મિત કેસરિયાનગરમાં ભગવાન પધરાવી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ છે. ૨૭ વર્ષની પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી થયા છે. તેઓએ સૌરાષ્ટ્ર કચ્છવયે ૧૯૪૮માં પોતાનો વ્યવસાય મેસર્સ શાહ એન્ડ પટેલ કંપની ગુજરાત - રાજસ્થાન તેમજ સમેતશિખરજી સુધી લગભગ તમામ નામે શરૂ કરી ઉત્તરોત્તર પ્રગતી સાધિ, અને વ્યવસાયમાં એક તીર્થધામોની યાત્રા કરી ધન્યતા પામી છે. અગ્રગણ્ય વેપારી તરીકેની નામના – આદર મેળવ્યાં.
આ રીતે આપણા સમાજના એક બહુમુખી પ્રતિભાસંપન્ન, કોઈના માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવતા ગૌરવ અને શોભારૂપ નિરાભિમાની, ધર્મીષ્ઠ, સંનિષ્ઠ, સેવાર્થી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org