SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે દ૯૧ ધર્મ વિકાસ-શિક્ષા, નારી સુધારસેવા, અનાથાલય, ખાદી કુટુંબ સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ ગણાયા છે. જેમના પ્રતાપી ગ્રામોદ્યોગ, કૃષિ સુધાર, રોટરી કલબ, ગાંધી જ્ઞાનમંદિર વગેરે. પૂર્વજોનું કર્મ અને ધર્મક્ષેત્રે ભારેમોટું યોગદાન નોંધાયેલું છે રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડ્યે સેલ્સ-ટેક્સ બાબત હોય કે કોંગ્રેસના એવા દાવડા પરિવારમાં શ્રી તુલસીદાસભાઈનો તા. ૧૮-૮અધિવેશન હોય, ગુજરાતી, હિન્દી, તેલુગુ ભાષાઓનું સેવાકાર્ય ૧૯૧૨ ના રોજ શીતળા સાતમે જન્મ થયો. બચપણથી જ તેમની હોય, જળપ્રકોપ કે દુષ્કાળ રાહતનાં કાર્યો હોય, કેવળ હૈદ્રાબાદમાં તેજસ્વી પ્રતિભાનાં દર્શન થતાં રહ્યાં. ચાર અંગ્રેજી સુધીનો જ જ નહિ, દેશના કોઈપણ ભાગમાં. ગુજરાત રાજ્ય હોય કે બિહાર અભ્યાસ પણ ખંત, ચીવટ અને કોઠાસૂઝને કારણે પિતાશ્રીના રાજય હોય, સ્થળ-સમયનો એમને કોઈ બાધ આવતો નહિ. વારસાગત વહાણવટાના વ્યવસાયમાં જોડાઈને ટ્રાન્સપોર્ટના હૈદ્રાબાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે મેનેજીંગ ધંધામાં મન પરોવ્યું. ટ્રસ્ટી, માનદ્ મંત્રી, પ્રમુખ આદિ પદ પર સેવા બજાવી છે. આ | ગુજરાતના એકમાત્ર કુદરતી એવા ઓખા બંદરે આયાતસંસ્થાને એમણે પોતાના કાપડિયા ગ્રુપના ટ્રસ્ટમાંથી રૂ. એક લાખ નિકાસ થતા એંશીંટકા માલનું ક્લીયરીંગ-ફોરવર્ડંગ અને પંચોતેર હજારની સખાવત આપી. કાપડિયા ટ્રસ્ટ પ્રગતિ સ્ટીવીડોર્સનું કામકાજ તેમની પેઢી હસ્તક રહ્યું છે. નાના પાયે મહાવિદ્યાલયને તથા કાપડિયા ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી આજના વિશાળ વ્યાપાર વડલાનું બીજ આપ્યું છે. આ ઉપરાંત નવજીવન મહિલા વિદ્યાલયને કોલેજની વાવ્યું. જે આજે તેની વડવાઈઓ રૂપી અનેક શાખાઓ - વિવિધ સ્થાપના માટે ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ એકાવન હજારનું કાર્યક્ષેત્ર ધી એસોસીએટેડ સીમેન્ટ ક., ધી સ્ટેન્ડર્ડ વેક્યુમ ઓઈલ દાન આપી ‘‘અમૃત કાપડિયા નવજીવન વીમેન પોસ્ટ-ગ્રેજ્યુએટ ફાં. વગેરે અનેક નામાંકિત કંપનીઓ સાથેનો કાર્યપ્રદેશ - સાયન્સ કોલેજ' સાકાર બનાવી છે. આ સિવાય હૈદ્રાબાદ ચિલ્ડ્રન સ્વીટીડોર્સ વગેરે આ બધા સાહસોમાં યશસ્વી સફળતા હાંસલ એઇડ સોસાયટી અને મુશ્કેલીમાં આવી પડેલી સ્ત્રીઓ માટેના રાધાકિશન હોમની પ્રવૃત્તિઓ વગેરેમાં મહત્ત્વનો ભોગ આપ્યો છે. કરવામાં તેમની કાર્યકુશળતા, કુનેહ, ધીરજ અને સહનશીલતાને તેઓશ્રી ધી હૈદ્રાબાદ સ્ટેટ ગ્રેઈન એન્ડ સીડ્ઝ મરચન્ટ્સ આભારી છે. આજે લગભગ પીસ્તાલીશ વર્ષથી સૌરાષ્ટ્રની વ્યાપારી આલમમાં તેમનું નામ કીર્તિવંત છે. સાહસિક્તા અને એસોસિયેશનના સ્થાપક હોવા ઉપરાંત વર્ષો સુધી મંત્રી અને પ્રમુખ પદે રહી તેની કામગીરી બજાવી છે. આંધ્રપ્રદેશ ઓઈલ મીલ પ્રામાણિક્તાએ મેળવેલ સંપત્તિનો સમાજોત્થાન માટે સત્રય એસોસિયેશનના એક સ્થાપક હોવા સાથે વર્ષો સુધી પ્રમુખપદ કરીને સ્વજીવનને ભોજવલ બનાવ્યું. ઉદ્યોગ આલમમાં જ સંભાળ્યું છે. સેન્ટ્રલ ઓઈલ સીડ્ઝ કમિટીના ચેરમેન અને ઓલ માત્ર નહિ પણ જાહેરજીવનના અનેક ક્ષેત્રોમાં પોતાના અજબ વ્યક્તિત્વની અનેરી પ્રતિભા પ્રસરાવી. ખરેખર તો તેઓએ ઇન્ડિયા ફૂડ ફેડરેશન અને અન્ય અનેક સમિતિઓમાં તથા મંડળોમાં રહી તેઓશ્રીએ સક્રિય સેવા આપી છે. અગાઉ ફેડરેશન સર્વોપરિતા સંપાદિત કરી. આથી જ તેમની જવલંત અને ઓફ આંધ્ર પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ, મહાવીર લોકોપયોગી ઉત્કર્ષ કામગીરીની કદરરૂપે ગુજરાત રાજય સરકાર હોસ્પિટલ (૧૬૦ બેડની સુવિધા)ની ગુજરાતી - મારવાડી રિલીફ દ્વારા ઇ. સ. ૧૯૬૪માં તેઓને જે.પી.ની માનદ્ પદવીથી એન્ડ વેલ્ફર કમિટીના પ્રમુખ તથા આફ્ટર કેર હોમ, દક્ષિણ વિભૂષિત કરવામાં આવ્યા. તેમના દ્વારા સમાજ ઉત્કર્ષનાં ભારત ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી અગણિત કાર્યો થયાં, તેમાં તેઓનાં માતુશ્રીના સ્મરણાર્થે ઓખાને સમાજના ઉપપ્રમુખની ફરજ બજાવી હતી. તેમ જ અખિલ સુંદર બાલમંદિર મળ્યું. લોહાણા કન્યા છાત્રાલયને પુસ્તકાલય ભારતીય ગુજરાતી સમાજના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ મળ્યું. શારદાપીઠ આર્ટસ કોલેજને ઘણું મોટું જીવતદાન મળ્યું. હતા. તા. ૧૬-૩-૧૯૯૬ના એમનું નિધન થયેલ છે. વરવા ટી.બી. સેનેટોરિયમથી શરૂ કરીને વારાણસી આનંદમયી હોસ્પિટલ સુધીના અનેક સ્થાનોમાં તેમનો દાનપ્રવાહ અવિરત ઓખામંડળની અનેકવિધ પ્રવૃતિના પ્રણેતા પણ ચાલુ રહ્યો. શ્રી મણિબહેન સભાગૃહની એમની ભેટ એક શ્રી તુલસીદાસ રામજીભાઈ ચાવડા મૂલ્યવાન પ્રેરણાસ્મરણ બની રહ્યું. પીડિતોના વિસામા માટે તેમનાં દ્વાર હંમેશા ખુલ્લાં રહેતાં. ઓખા મંડળની પુણ્યભૂમિના ગુજરાતમાં ઓખામંડળમાં ધર્મપ્રિય શેઠ શ્રી રામજી આ દાવડા કુટુંબની સાદાઈ, સરળતા અને સૌજન્યતા ભવિષ્યની ઠાકરશીના પરિવારની દાનપ્રિયતા, ધર્મવત્સલતા, અને પેઢીને ખૂબ જ અનુકરણીય બની રહેશે. સેવાભાવનાના સંસ્કારના ફલસ્વરૂપે આ કુટુંબના આદરણીય શ્રી હરિદાસ રામજીભાઈ, કર્તવ્યનિષ્ઠ શ્રી દામોદરભાઈ રામજીભાઈ, શ્રી તુલસીદાસભાઈએ તેમના પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં સાહસવીર શ્રી લક્ષ્મીદાસ રામજીભાઈ, શ્રી જગન્નાથદાસ ઓખામાં રામજી ઠાકરશી દાવડી હોલ બંધાવી આપી ભારે મોટી રામજીભાઈ અને ઉદાર ચરિત શ્રી તુલસીદાસ રામજીભાઈ દાવડા યશકલગી પ્રાપ્ત કરી. વ્યવસાયી ક્ષેત્રે ઓખા વેપારી મંડળના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy