________________
પ્રતિભા દર્શન ઇન્ડસ્ટ્રિયલ ઓફ ઇલેક્ટ્રોનિક્સની સ્થાપના કરી.
પ્રસિદ્ધ થઈ છે. ૧૯૯૭માં તેમની ષષ્ઠિપૂર્તિ યોજાઈ હતી ત્યારે ચેરમેન તરીકે બોમ્બે કોલેજ ઓફ ફાર્મસી, વિલેપાર્લે
તેમનાં કાર્યો વિશેની વિડિયો ફિલ્મ દર્શાવાઈ હતી. ૧૯૯૬માં મહિલા સંઘ, હોમિયોપેથિક એજયુ. સોસાયટી, જનસેવા સમિતિ,
‘યુનાઇટેડ રાઈટર્સ એસોસિયેશન ફેલોશીપ' મદ્રાસ તરફથી વિલેપાર્લે પાટીદાર મંડળ વગેરે સંસ્થાઓ તેમની સેવાનો લાભ
અપાઈ હતી. ૧૯૯૭માં અમેરિકન બાયોગ્રાફિક્સ ઇન્સ્ટિટ્યુટ મળ્યો છે. ડૉ. મોહનભાઈના અને તેમના વિશે અનેક પુસ્તકો
તરફથી તેમને “વર્લ્ડ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત પ્રસિદ્ધ થયાં છે. વાચનના શોખીન, સંસ્કૃતના અભ્યાસી,
થયો હતો. ૧૯૯૮માં કલા ગુર્જરી મુંબઈ તરફથી તેમને “ગુર્જર કૃષિવિજ્ઞાનના પરખંદા અને શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક
ગૌરવ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૦૧માં સંસ્થા સાથે સક્રીય રીતે સંકળાયેલા રહ્યા છે.
એસ્ટ્રોલોજિકલ રિસર્ચ પ્રોજેક્ટ અને વિશ્વ જયોતિષ વિદ્યાપીઠ
કલકત્તા તરફથી તેમને ‘ભારત માતા' એવોર્ડ એનાયત થયો હતો. સફળ ઉધોગપતિ અને સાહિત્યકાર તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ૧૯૭૦થી જયંતિ એમ. દલાલ
મેનેજીંગ કમિટી મેમ્બર છે. ધ કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ,
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટીરિયર ડિઝાઈનર્સ, વિગેરે જયંતિ એમ. દલાલનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ
સંસ્થાઓ સાથે સક્રિય પણે સંકળાયેલા છે. કપડવંજમાં થયો હતો. જયુબિલી સ્કૂલ ઉમરેઠમાંથી મેટ્રિક થઈને ૧૯૫૩માં મુંબઈની રુઈયા કોલેજમાં જોડાયા. ત્યાંથી ૧૯૫૮માં
બધી રીતે અસાધારણ ધરતીપુત્ર બી.એસ.સી. થયા. નાનપણથી જ વાચનના શોખીન જયંતિ
લલ્લુભાઈ પટેલ એમ. દલાલે ૧૭ વર્ષની ઉંમરે ‘ફૂલ અને કાંટા” લઘુ નવલ લખી. ૧૯૬૬માં ‘તરસી આંખ, સૂકા હોઠ' નવલકથા પ્રગટ થઈ.
શ્રી લલ્લુભાઈ મ. પટેલનો જન્મ ૨૩માર્ચ ૧૯૦૬ના રોજ અત્યાર સુધીમાં તેમનાં ૨૨ પુસ્તકો પ્રગટ થયાં છે, તેમાં ૧૩
રુવા (તાબારડોલી, જિ. સુરત)માં થયો હતો. વા, કડોદ, નવલકથાઓ છે, ત્રણ વાર્તા સંગ્રહો અને અન્ય સંપાદનો છે.
કઠોરમાં શિક્ષણ લીધું. ઈ. સ. ૧૯૨૫માં મોમ્બાસા (આફ્રિકા)માં
શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૮માં બારડોલીની લડતમાં ભાગ જયંતિ એમ. દલાલે ૧૯૭૫માં “સુપર ઇન્ડસ્ટ્રિઝની
લીધો, જેલમાં ગયા. ગાંધીઇર્વિન કરાર થતાં પાછા આફ્રિકા ગયા. સ્થાપના કરી. એક્રેલિક ફર્નિચર બનાવવામાં તેઓ પ્રથમ છે.
૧૯૪૧માં આફ્રિકા કાયમ માટે છોડ્યું. ભારત આવીને સશસ્ત્ર તેમણે ગલ્ફના દેશો, જર્મની, યુરોપનો પ્રવાસ કર્યો છે. તેમના
ચળવળમાં અને ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. ત્યારપછી એક્રેલિક ફર્નિચરના શો-રૂમનું ઉદ્દઘાટન તે વખતના મુંબઈના
૧૯૪૫ સુધી નાની મોટી નોકરી કરી. ૧૯૪૬માં સાન્તાક્રુઝની શેરીફ અને અભિનેતા દિલીપકુમારે કર્યું હતું. ૧૯૯૪માં ત્યારના
અમેરિકન સ્પ્રિંગ ફેક્ટરીમાં ભાગીદારી કરી પછી તે ખરીદી લીધી. ઉપરાષ્ટ્રપતિના હસ્તે “એ.આર. ભટ્ટ એન્ટરપ્રીન્યરશિપ એવોર્ડ'
૧૯૪૭માં “ઓરિયેન્ટ' નામનો પ્રથમ સ્વદેશી પંપ બનાવ્યો. સૌ એક્રેલિક ફર્નિચરમાં અગ્રેસર તરીકે આપવામાં આવ્યો હતો.
પ્રથમ છ પંપનો ઓર્ડર મળ્યો અને પૂણેની એગ્રીકલ્ચર કોલેજનાં ૧૯૮૫માં ભારત સરકારે તેમને “વન મેન સ્ટડી ટીમ' તરીકે
સાધનો મરામત માટે મળ્યાં. ૧૯૫૧માં મલાડમાં પોતાનું ઘર યુ.એસ.એ. અને યુરોપના પ્રવાસે ત્યાંના એક્રેલિક બજારનો
શકિલ' બાંધ્યું અને ફેક્ટરી મલાડ ખાતે ફેરવી. ૧૯૫૪માં અભ્યાસ કરવા મોકલ્યા હતા.
મલેરિયા નાબૂદી માટેનાં સાધનો માટે મોટો સરકારી ઓર્ડર મળ્યો. ૧૯૯૧માં તેમની રાહબરી હેઠળ ભારતમાં પ્રથમ
૧૯૬૧માં અમેરિકન સ્પ્રિંગને પ્રાઈવેટ લિમી. કંપની એક્રિપ્લાસ્ટ,'૯૧પ્રદર્શન અને સેમિનારનું આયોજન થયું હતું.
બનાવી. ૧૯૬૯માં “અસ્પી’ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. તેઓ ‘ધ સ્મોલ સ્કેલ એક્રિલિક પ્લાસ્ટિક પ્રોડક્ટસ મેન્યુફેક્ટર્સ
૧૯૭૧માં મલાડની એમ.ડી. શાહ મહિલા કોલેજની સ્થાપના એસોસિયેશનના સ્થાપક પ્રમુખ છે. તેમણે ૧૯૯૪, ૧૯૯૭ અને
કરી. ૧૯૭૫થી ૧૯૯૫માં લોકભારતી સણોસરા વિસ્તારમાં ૨૦OOમાં ‘નેશનલ એક્રેલિક ડિરેક્ટરી' બનાવી હતી. “એક્રેલિક
અસ્પી ગ્રામ દત્તક યોજનાની ૩૦ ગામમાં કામગીરી કરી. તે ૯૭'માં આખા જગતમાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. ૧૯૯૮માં
અરસામાં વ્યારા વિસ્તારમાં ૩૦ ગામોમાં ગ્રામ વિકાસ યોજનાઓ કેન્દ્ર સરકાર નવી દિલ્હી તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તક
શરૂ કરી. ૧૯૭૮માં બીલીમોરામાં અસ્પી પ્લાન્ટ પ્રોડક્શન ‘ઇન્ટ્રોડક્શન ઓફ પ્લાસ્ટિક ફર્નિચર ઇન ધ કન્ટ્રી' તૈયાર કરવાની
એપ્લાયન્સીઝ પ્રા.લિ. શરૂ કર્યું. ૧૯૭૮માં સાહિત્યિક, સંવર્ધન સમિતિમાં જયંતિ એમ. દલાલનો સિંહફાળો હતો.
અને આરોગ્ય સેવા પ્રવૃત્તિ માટેનું “શકિલમ્' ટ્રસ્ટ સ્થાપ્યું. તેમની જીવનકથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય “હૂઝહૂમાં ૧૯૮૦માં ગુજરાત કૃષિ યુનિ.ના દાંતીવાડા કેન્દ્રમાં અસ્પી પોષણ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org