SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે પ૦૫ જૈન સાહિત્ય સંશોધનના ક્ષેત્રની વિરલ વિભૂતી અનોખી આવડતને લીધે માનભાઈએ પોતાના જીવનકાળ પ્રો. હીરાલાલ રસિકદાસ કપાડયા દરમિયાન ભાવનગરમાં લોકસેવાની સરિતા વહેતી કરી હતી. માનભાઈ છ દાયકાથી અધિક સમય પોતાના અને સાથીદારોના - સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એટલે જૈન સક્રિય સેવાકાર્યોથી ભાવનગરના જનજીવન ઉપર છવાઈ ગયા સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ હતા. એમણે આરંભેલી ‘શિશુવિહાર'ની પ્રવૃત્તિમાં તે સમયે બાળક વિભૂતિ. જેમણે કોલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃત અર્ધમાગધી તરીકે જોડાનારનાં સંતાનોનાં સંતાનો અત્યારે શિશુવિહારમાં ખેલી વિષય નહોતો લીધો છતાં કોલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ રહ્યાં છે. ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરનું અનોખું કાર્ય કરવાનો યશ વિષયોનું અધ્યાપન કાર્ય કર્યું હતું. તેઓ પી.એચ.ડી. થયા નહોતા માનભાઈના ફાળે જાય છે. પદ, પ્રતિષ્ઠા કે માન સન્માનથી દૂર છતાં પી.એચ.ડી. વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા. અને ડી. રહેનારા, એક સામાન્ય નાગરિકની જેમ સાદું, નિર્મળ અને નિર્ભય લીની ડિગ્રી માટે નિર્ણાયક બન્યા હતા. તેમણે સીત્તેરથી વધુ ગ્રંથો જીવન જીવવામાં માનનારા માનભાઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓના અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા. તેમણે પ્રાકૃત- પ્રણેતા હતા. મહાત્મા ગાંધીના જીવનનો પ્રભાવ એમના પર હતો. અર્ધમાગધીમાં ગહન અભ્યાસ કર્યો હતો. આવા પ્રો. હીરાલાલ હંમેશા ખાદીની ચડ્ડી અને બાંડિયું પહેરી સાયકલ દ્વારા લોકસેવા રસિકદાસ કાપડિયાનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ માટે જવાનો એમનો કાયમી ઉપક્રમ રહેતો. સુરતમાં થયો હતો. હીરાલાલભાઈ અભ્યાસમાં પાવરધા હતા. ઇ. માનભાઈનો જન્મ ઇ. સ. ૧૯૦૮ના ઓગષ્ટની ૨૮મી સ. ૧૯૧૮માં ગણિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ તારીખે તળાજામાં થયો હતો. એમના પિતા નરભેશંકર ભટ્ટ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા હતા. એ સમયમાં ગણિતનો રાજ્યની નોકરીમાં ફોજદારની નોકરી કરતા. એમની માતાનું નામ વિષય અઘરી અને અરસિક ગણાતો આથી અધ્યાપક બન્યા પછી માણેકબા. કિશોરાવસ્થા સુધીમાં માતાપિતાની છત્રછાયા પણ હીરાલાલભાઈએ ગણિત વિષયમાંથી પ્રાકૃત વિષય તરફ ગુમાવેલી. ખૂબ જ સંઘર્ષ કરી પોતાની કારકિર્દી ઘડી હતી. બંદરની ગતિ કરી. એમણે Jain Mathametics વિષય પર સંશોધન નોકરીમાંથી નિવત્તિ મેળવ્યા પછી ઈ. સ. ૧૯૩૯માં એમણે કર્યું હતું. ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરમાં એમણે બાળકોનાં વ્યાયામ-રમતો માટે “શિશુવિહાર'ની સ્થાપના કરી. જૈનધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે બાળકોને રમતા જોવા એમની પ્રિય પ્રવૃત્તિ હતી. બાળકોની સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચિપત્ર તૈયાર કર્યું હતું. પ્રાકૃતમાં સ્વચ્છતાનો એમણે ખૂબ જ ખ્યાલ રાખેલો. બાળવિકાસ માટેની લખવું કે બોલવું એમને માટે સરળ વાત હતી. એમણે “ખઇય તેમની પ્રવૃત્તિ અદ્વિતીય હતી. લોકમતને જાગૃત કરવા માટે (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય' નામનો ગ્રંથ લખ્યો હતો. એમણે માનભાઈ પાસે પોતાની વૈયક્તિક લાક્ષણિક પ્રવૃત્તિઓ હતી. સુરતની એમ.ટી.બી. કોલેજમાં પ્રાકૃત-અર્ધમાગધી વિષયના યુવાનીમાં રક્તદાન, મૃત્યુબાદ ચક્ષુદાન, દેહદાન, જેવાં સુવાક્યો અધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું હતું. પ્રો. હીરાલાલ કાપડિયા એક એમણે વહેતા મૂકેલાં, શિશુવિહારમાં માનભાઈએ વિદ્યાર્થીઓના સમર્થ સંશોધક હતા. યશોદોહન,’ ‘વિનય સૌરભ', ‘જ્ઞાતપુત્ર ચારિત્ર્ય-ઘડતર માટે રાત્રિ શિબિરોનું આયોજન કર્યું. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર' જેવા ગ્રંથોમાં જૈનધર્મ સાહિત્યની શ્રમમંદિર, ટેકનિકલ વર્ગો, વ્યાયામ શાળા, સ્કાઉટ અને ગાઈડ, સંશોધના કરી છે. તેમણે જૈનસંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' પણ પુસ્તકાલય, વાચનાલય, બાળમંદિર, વિનયમંદિર, મહિલામંડળ, લખેલો છે. અભ્યાસુ સંશોધક, મર્મજ્ઞ કવિ પ્રો. હીરાલાલ ચિત્રકળા અને સંગીતના વર્ગો, અભિનયકળાના વર્ગો, કાપડિયાનું ઈ. સ. ૧૯૭૯માં મૃત્યુ થયેલું. ‘દિવ્યજીવન સંઘ'ની પ્રવૃત્તિઓ, પ્રાથમિક સારવારના વર્ગો વગેરે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આરંભ કરી એનું સંચાલન કર્યું. બ્લડ માત ઊપજે એવા મૂકસેવક બેંક, દાઝેલા લોકો માટેનો અલાયદો “બન્ને વોર્ડ', “ચક્ષુદાન', માનભાઈ ભટ્ટ દેહદાન, શબવાહિની વગેરે બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ સમગ્ર રાષ્ટ્રને જેના પર માન ઉપજે એવા મૂકસેવક કરાવી અને અન્ય સંસ્થાઓને તે સોંપી દીધી. માનભાઈએ પોતાના જીવનને એક મિશન બનાવ્યું. એક સંસ્થા કરે એટલે એમણે એકલે માનભાઈ ભટ્ટ ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા ‘શિશુવિહાર'ના સ્વપ્રદષ્ટા, સર્જક અને સંવર્ધક હતા. ફાજલ માનવશક્તિનો હાથે કર્યું. અનેકનાં જીવન એમણે ઉજ્જવળ બનાવ્યાં. એમણે ઉપયોગ કરી કશુંક સામૂહિક રચનાત્મક કાર્ય કેવી રીતે કરી શકાય ગુજરાતને, સમગ્ર રાષ્ટ્રને વધુ ઓજસ્વી બનાવ્યું. રાષ્ટ્રના પનોતા. એની આગવી સૂઝ, વિચારશક્તિ, ધગશ અને તમન્ના સાથે પુત્ર એવા માનભાઈ ભટ્ટનું તા. ૨-૧-૨૦૦૧ના રોજ ૯૪ વર્ષની વયે અવસાન થયેલું. પરિણામલક્ષી વ્યવસ્થિત કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરવાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy