SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન * પ૦૫ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી નિરંજન શાહ નોન-રેસિડેન્ટ ચૂંટાયેલા એ જ પરંપરામાં લોડ ધોળકિયા પણ બ્રિટીશ પાર્લમેન્ટના ગુજરાત ફાઉન્ડેશન શિકાગો ચેપ્ટરમાં અગ્રણી છે. અને હજારો લિબરલ પાર્ટીના સભ્ય બન્યા છે. માઈલ દૂર વસવા છતાં ગુજરાતના વિકાસમાં રસ ધરાવનાર એન. લોર્ડ ધોળકિયા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ બન્યા. આર.આઈ. છે. વિદેશમાં વસીને પણ તેઓ વેતનના માટીના તેમની માન્યતા પ્રમાણે વર્ણવૈવિધ્ય અને સાંસ્કૃતિક વિભિન્નતાએ મહેક વિસર્યા નથી. બ્રિટન માટે કોઈ સમસ્યારૂપ નહિ પણ શક્તિના સ્ત્રોત્ર રૂપ બની ઇ. સ. ૧૯૯૯નો વિશ્વગુર્જરી એવોર્ડ સમર્થ સાહિત્ય સર્જક શકે છે અને એટલે જ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયોના શ્રી મનુભાઈ પંચોળી(દર્શક)ને એનાયત થયો હતો. પ્રશ્નોમાં તીવ્ર રસ લઈને તેમને ન્યાય અપાવવા તેમની પડખે ઊભા - ઈ. સ. ૧૯૯૯નો વિશ્વગુર્જરી એવોર્ડ કુશળ ઉદ્યોગપતિ શ્રી રહ્યા છે. અને એટલે જ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયોના મોહનભાઈ આઈ. પટેલને એનાયત થયો હતો. પ્રશ્નોમાં તીવ્ર રસ લઈને તેમને ન્યાય અપાવવા વેસ્ટ સસેક્સની કાઉન્ટી માટે ઇ. સ. ૧૯૯૯માં તેમની ડેપ્યુટી લેફ્ટેનેન્ટ તરીકે બ્રિટનમાં ગુજરાતને ઉજાળનાર નિયુક્તિ થઈ હતી. લોર્ડ નવનીત ધોળકિયા લોર્ડ ધોળકિયા બ્રિટનની અનેકવિધ સંસ્થાઓ સાથે પેટ્રન તરીકે સંકળાયેલા રહ્યા છે, જેમકે – બર્મિંગહામની એન. આર. ઇ. સ. ૧૯૯૯નો વિશ્વગુર્જરીનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનો આઈ. ક્લબ, ગાંધીટ્રસ્ટ, ડૉ. જે. એમ. સિંઘવી ફાઉન્ડેશન, એવોર્ડ પ્રાપ્ત કરનાર અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડઝના ‘લોર્ડ' સેન્ટર ફોર રિફોર્મ, રેસિયલ ઇક્વોલીટી કમિશન, કોમનવેલ્થ મેમ્બર (તા. ૨૯-૧૦-૧૯૯૭) બનનાર લોર્ડ નવનીત ઇન્સ્ટિટ્યુટ, હાર્વડ જનરલ, ઓક્સફર્ડ ફોર હિન્દુ સ્ટડીઝ વગેરેનો પરમાણંદદાસ ધોળકિયાનો જન્મ ૪-૩-૧૯૩૭માં તાન્ઝાનિયામાં સમાવેશ થાય છે. થયેલો જો કે વતનની રીતે તો તેઓ ગોહિલવાડ - ભાવનગરના મિલેનિયમ વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર આ જ છે. યાદ રહે કે મહાન ગુજરાતી, ‘હિંદના દાદા' દાદાભાઈ નવરોજી પણ આ રીતે બ્રિટનમાં ‘લિબરલ પાર્ટીના સભ્ય તરીકે સંસ્થાના સ્થાપક, ભૂતપૂર્વ પ્રમુખ મુ. શ્રી. વિનોદચંદ્ર સી. શાહને અપાયો....જેમના વિશે લેખ પ્રારંભે પરિચય આપેલ છે. મંદિર સ્વયં એક મહાશાળા છે. જ્યાં અધ્યાત્મતા અને પ્રેમના પાઠ શિખવાય છે, સહાભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે. મંદિર સ્વયં એક હોસ્પિટલ છે, જ્યાં માતા-આત્માતા રોગોનું નિવારણ થાય છે. –મુનિ દેવરત્નસાગરજી મ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy