________________
સંપાદક : નંદલાલ બી. દેવલુક
BEXXXXXXXX 6969696969 VANTAVAT ZWAX
ગ્રંથ પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન : શ્રી અરિહંત પ્રકાશન પપ્રાલય'', ૨૨૩૭, બી, ૧ હીલ ડ્રાઈવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સરકીટ હાઉસ પાસે, ભાવનગર-૩૬૪૦૦૨ ફોન નં-૨૫૬૨૬૯૦
ગ્રંથ કિંમત : રૂ. ૩૫૦-૦૦
ટાઈપ સેટીંગ : શ્રી અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કંપાઉન્ડ સોનગઢ - (જિ. ભાવનગર)
Jerving Jinshasan
!
I
gyanmandir@kobatirth.org
મુદ્રક :
107887 સ્મૃતિ ઓફસેટ સોનગઢ-૩૬૪૨૫૦ ૦ (૦૨૮૩૬) ૨૪૪૦૮૧
ગ્રંથ પ્રકાશન તા. ૧૬ માર્ચ, ૨૦૦૩
ડીઝાઈનર : અજય કનાડા મોહિત ગ્રાફીક્સ એન્ડ ફોટો એડીટીંગ બી, ૪૮ ન્યુ. શોપીંગ સેન્ટર, ગંગાજળીયા તળાવ-ભાવનગર-૧ ફોન નં : ૨૫૧૬૦૯૯
wig
ચિત્રકાર : કે. ટી. ગોહિલ બગીચાની બાજુમાં, સોનગઢ - જિ. ભાવનગર ફોન નં : ૨૪૪૪૩૩
El ailityuuuuuuuuuuuuuurli
ગ્રંથ ઉપરના આવરણ ચિત્રના સર્જક સી. નરેન... એક પ્રતિષ્ઠિત નામ ! જીવનભરનાં સરસ કામોથી રંગાયેલ નામ. ૨૮ જુલાઈ, ૧૯૨૮ના રોજ જન્મ, કલાગુરુ શ્રી રવિશંકર રાવળના સાનિધ્યમાં અંદરની લાને આકાર આપ્યો. જે. જે. સ્કુલ ઑફ આર્ટસની ઉપાધિ પણ પ્રાપ્ત કરી ૧૯૫૦માં, અમદાવાદના નામાંકિત શ્રેષ્ઠીઓમાં આ નામ શ્રધ્યેય બનતું રહ્યું. વર્ષો સુધી અનેક સ્વરૂપે વાત કોઈ પણ હોય, વિષય વિધવિધ હોય એ બધામાં એમની આગવી કલાદેષ્ટિની ઝલક અચૂક જોવા મળે અને એથી જ જુદા જુદા ક્ષેત્રે પ્રતિષ્ઠિત થયું એ નામ.
સી, નરેન, આ કલાકારનું ભાવ જગત, એનો સ્વાદ અને આસ્વાદ પ્રસાદ સ્વરૂપે મળ્યો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org