________________
૪૦૪ જે
બૃહદ્ ગુજરાત ઇ.સ. ૧૯૪૭માં આ નામી સંગીતકારે ૬૫ વર્ષનું ત્યારબાદ ઉત્તર ભારતના પ્રવાસમાં અલીગઢ આવ્યા. આયુષ્ય ભોગવી પોતાના મધુર સંગીત સ્મરણોની સુવાસ મૂકી અહીં પણ તેમણે વિશેષ વિદ્યા સંપાદનનો યોગ થતાં એક પરલોક પંથે પ્રયાણ કર્યું. શ્રીમતી ગીતાબેન સત્યદેવે પણ ઘણા વ્યક્તિએ તેમને કેટલાંક ધ્રુપદ ગાઈ સંભળાવ્યાં અને તેની સમય સુધી તેમની પાસે તાલીમ લીધી હતી. તેમણે તેમને સરગમ પણ કરી દેખાડી. એ જ રીતે રાગોના વિવેચનાત્મક અંજલી આપતાં કહ્યું હતું, “નિયમ અને સાહજિકતા, શાસ્ત્ર શ્લોકો સંભળાવી દંગ કર્યા. ત્યારે પંડિતજીને પોતાના અધૂરા અને કલા એ વાડીભાઈની જીંદગીમાં અવિભાજ્ય હતાં.” જ્ઞાનનો અહેસાસ થયો. સંગીતના કાર્યક્રમો બંધ કરી માત્ર સંગીતકાર માટે ગાયન જેટલું મહત્ત્વનું છે. એટલું જ શાસ્ત્ર છે. સંગીતશાસ્ત્રના સંશોધન અને અભ્યાસનું કાર્ય હાથ ધર્યું. એમ તેઓ માનતા.
ચિંતન, મનન અને સ્વરલેખન પદ્ધતિનું સંશોધન કર્યું. સંગીત સાધક
તાલદર્શન માટે તેના આધારે ચિહ્નો તૈયાર કર્યા. એ દ્વારા
ભારતીય સંગીતને લિપિબદ્ધ કરવાની ભૂમિકા તૈયાર કરી, શ્રી વિષ્ણુ દિગંબર પલુરકર
પાછળથી એ પદ્ધતિના આધારે પોતાના ગાંધર્વ મહાવિદ્યાલય ઇ. સ. ૧૯૭૨માં મહારાષ્ટ્રના એક નાના રજવાડા માટેનાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત કર્યા. ઉપરાંત કેટલીક સુંદર કરંદવાડના કીર્તનકાર પિતા દિગંબર પંતના ઘરે એમનો જન્મ. ચીજોને લિપિબદ્ધ કરી તેને પ્રકાશિત કરવા તે લાહોર આવ્યા. કુટુંદવાડના રાજવી એમનું ભારે સન્માન કરતા. નાના અને તે તેમનું કાર્યક્ષેત્ર બની ગયું. અહીં તેમણે તા. પ-૪વિષ્ણુની તેજસ્વી મુખમુદ્રાએ પ્રભાવિત થઈ એનાં શિક્ષણ તથા - ૧૯૦૧ના રોજ ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. લાલનપાલનની જવાબદારી પોતે સ્વીકારી.
પ્રારંભે એક પણ વિદ્યાર્થી આવ્યો નહિ, છતાં તેઓ નિરાશ ન એક વખત નરસાંબાની વાડીમાં ભરાયેલ મેળામાં થયા. અલબત્ત તેમણે શ્રદ્ધાથી આરંભેલું કાર્ય નિષ્ફળ ન ગયું. વિષ્ણુ ગયો. ત્યાં દારૂખાનું ફટતાં અકસ્માતે વિષ્ણુની આંખ છ માસમાં સંખ્યા ૧૦૫ પર પહોંચી ને સારો પ્રચાર થયો. દાઝી ગઈ જે અનેક ઉપાય છતાં સધરી નહીં પરિણામે પણ સંસ્થાના સંચાલનની દ્રવ્ય પ્રાપ્તિ માટે બહારગામ જઈ દૃષ્ટિહીનતાએ અભ્યાસ પડતો મુકવો પડ્યો. રાજવીને આ કાર્યક્રમો આપવા પડતા. ઇ.સ. ૧૯૧૫ સુધી આ વિદ્યાલય વાતની જાણ થતાં એમણે તેને સંગીત શિક્ષણ આપવાનો સારી રીતે ચાલ્યું અને તેમની નામના વધીને કીર્તિ કદમબોશી મનસૂબો ઘડી બાલકૃષ્ણ બુવા ઇચલકરંજીકર જેવા સંગીતજ્ઞ કરવા લાગી. તે જ સમયે મુંબઈમાં પણ સંગીત વિદ્યાલય પાસે મીરજમાં મૂક્યા. ‘સાધના માટે શ્રદ્ધા ને શ્રમની જરૂર છે માટે જમીન ખરીદી એક મિત્રની આર્થિક મદદથી મકાન એવા ગુરુવિધાનને શિરોમાન્ય રાખી નિત્ય અઢાર કલાકનો બાંધી સંગીતવિદ્યાનો લાભ ઘણા વિદ્યાર્થીઓને આપ્યો. પરંતુ પરિશ્રમ કરવા લાગ્યા ને ગુરુઆશિષથી સંગીત વિદ્યા મિત્રના ઉછીના પૈસા પરત કરવાની અસમર્થતાએ મિત્રે પોતાનામાં ઊતારી. વડોદરામાં તેના એક વખતના કાર્યક્રમમાં
મકાનનો કબ્બો લઈ લેતાં વિદ્યાલય બંધ થયું. અલબત્ત એ તેણે શ્રોતાઓને મુગ્ધ કર્યા. ને સંગીતની એ સુવાસ તત્કાલીન સંઘર્ષકાળમાં સંગીતવિષયક ગ્રંથોનાં લેખનકાર્ય રૂપે પચાસથી વડોદરાના મહારાણી જમનાબાઈ સુધી પહોંચતાં તેમણે વધુ ગ્રંથો લખ્યા. ભક્તિભાવ સાથે તેમના સંગીતમાં વિષ્ણુબાવાને પોતાના આંગણે નિમંત્રી સંગીત શ્રવણથી રાષ્ટ્રિયભાવના પણ વણાયેલી હતી. તેમણે શૃંગારરસના પ્રસન્નતા અનુભવી. પાછળથી સયાજીરાવ મહારાજે પદોમાંથી અશ્લિલતા દૂર કરી શુદ્ધ રાગ-રાગિણીઓ દ્વારા રાજમહેલમાં સંગીતસભા રાખી તેના બહુમાનરૂપે દરબારી ભક્તિરંગ આપી તે પદોને લોકપ્રિય કર્યો. સાત્વિક ગવૈયા તરીકે રહેવા ઓફર કરી. પણ પોતાનાં સંગીત ભાવનાપ્રધાન સંગીતના પ્રચાર માટે તેમણે શિષ્યો તૈયાર પ્રચારનાં વ્રતે એમણે અનિચ્છા વ્યક્ત કરી.
કર્યા. જેમાં સંગીત માર્તડ પં. ઓમકારનાથજી, નારાયણ બાદ સૌરાષ્ટ્રના પ્રવાસમાં ગીરનારમાં સિદ્ધયોગીનો
મોરેશ્વર, પ્રો. બી. આર. દેવધર, ૫. વિનાયકરાવ પટવર્ધન, સમાગમ થયો. અને એ યોગી પંડિતજીના મનોભાવ પારખી
પં. વામનરાવ પદમા વગેરે નામો ઉલ્લેખનીય છે. ઇ.સ. જતાં આશીર્વાદ આપતાં કહ્યું, “તું પંજાબમાં જઈ સંગીત
૧૯૩૧ની ૨૧ મી ઓગષ્ટ આ મહાન સંગીત-તપસ્વીએ પ્રચાર કર, ત્યાં તારી સર્વ અભિલાષા પૂર્ણ થશે.”
સંસારમાંથી વિદાય લીધી.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org