________________
૩૫૮ જે
બૃહદ્ ગુજરાત આગ લગાડી ત્યારે તેમાં ૧૦૬ર ઘરો બળી ગયાં હતાં. પણ આ મહાઇતિહાસવત્તા કર્નલ જેમ્સ ટોડ સ્કોટલેન્ડના મુરાદનું ઘર બચી ગયું હતું.
નિવાસી હતા. તેમનો જન્મ તા. ૨૦-૪-૧૭૮૨ વિ. સં. વૃદ્ધાવસ્થામાં કવિની તબિયત ઘણી લથડી હતી, તેને
૧૮૩૮)માં ઇંગ્લેન્ડ ઇસ્લિગ્ટન નામના સ્થાનમાં થયો હતો. દમનો વ્યાધિ તો હતો જ. એમાં સખત તાવ ચડ્યો. છેલ્લા
તેમના પૂર્વજો પૈકી જોન ટોડ નામની વ્યક્તિએ સ્કોટલેન્ડના ત્રણ દિવસ તો ઘણી વ્યથા ભોગવેલ. તેમ તેના પૌત્રવધૂ
બાદશાહ રોબર્ટ ધી બ્રુસના સંતાનોને ઇંગ્લેન્ડના કારાગૃહમાંથી લાલુબાઈનું કહેવું છે. ૭૨ વરસની અવસ્થાએ ઇ.સ.
મુક્ત કર્યા હતાં. આ અમૂલ્ય સેવાના બદલામાં બાદશાહ ૧૮૯૫માં કવિનું અવસાન થયાનું માનવામાં આવે છે. તેમની
તરફથી તેમને નાઇટ બેરોનેટની પદવી અને શૃંગાલનું ચિહ્ન રચનાઓ ઘણી છે. પોતાની હયાતીમાં કોઈ પુસ્તક પ્રગટ કરી ધારણ કરવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. શક્યા નથી. પણ શ્રી ચંદ્રકાંત મહેતાએ તેમનાં જીવન-કવન
સ્કોટલેન્ડની ભાષામાં શુંગાલને “ટોડ” કહે છે એટલે અંગે સારો પ્રકાશ પાડ્યો છે. આમ મુસ્લિમ સમાજે પણ ઘણાં આ વંશ ટોડના નામથી પ્રસિદ્ધ થયો છે. કવિ રત્નોની ભેટ આપી છે. રસખાન, રહીમ, અકબર.
તેઓ બંગાળમાં ઇ.સ. ૧૮૦૦ની જાન્યુઆરીની ૯ તાનસેન, અમીર ખુશરુ, કબીર, કમાલ એમાં કવિ મુરાદનો
તારીખે ૧૮ વર્ષની વયે બીજા નંબરની યુરોપિયન રેજિમેન્ટમાં પણ સમાવેશ થાય છે.
જોડાયા અને એ જ વર્ષમાં તેઓ ૧૪ નંબરની પાયદળ સેનામાં રાજસ્થાતનો ઇતિહાસ' ગ્રંથતા કર્તા :
લેફટનન્ટ તરીકે નિમાયા અને થોડા વખતમાં કલકત્તાથી કર્નલ જેમ્સ ટોડ
હરદ્વાર અને ત્યાંથી દિલ્હી બદલી થઈ.
રાજદૂત સાથે તેને જ્યાં જવાનું થતું ત્યાં વખતનો રાજસ્થાનનો ઇતિહાસ' નામે બે મહાગ્રંથોની ભેટ
સદુઉપયોગ કરી તે પ્રદેશનો ઇતિહાસ જનશ્રુતિ તથા આપનાર, ક્ષત્રિઓના સાચા મિત્ર અને તેમની વીરતાના
શિલાલેખો વગેરેનો સંગ્રહ કરતા. ઉજ્જવળ યશને ફેલાવનાર આ ઇતિહાસના કર્તા જેમ્સ ટોડ સાહેબ છે.
ઈ.સ. ૧૮૧૨માં દોલતરાય સિંધિયા ભ્રમણ કરતા
કરતા ગ્વાલિયર પહોંચ્યા ત્યાં સુધી ટોડ સાહેબ તેની સાથે રહ્યા. આ બે ગ્રંથ દ્વારા ટોડ સાહેબે ભારતીય સંસ્કૃતિનાં પ્રધાન લક્ષણો જેવાકે વીરતા, દાતારી, ભક્તિ, સતીત્વ,
ઇ.સ. ૧૮૧૦ના ઓક્ટોબરના તેને કેપ્ટનનું પદ મળ્યું આતિથ્ય ભાવ, શિયળરક્ષા, નેક, ટેક, વચનપાલન, હતું. ધર્મરક્ષા, આશરા ધર્મ અને ખેલદિલી જેવા આપણી સંસ્કૃતિના
કર્નલ ટોડને સ્વદેશ છોડ્યાને ૨૨ વર્ષ થયા હતા. તેઓ આગવાં લક્ષણોની રક્ષા કરી છે. પોતે અંગ્રેજ હોવા છતાં અને - ૧૮ વર્ષ સુધી જુદી જુદી પદવી પર રહ્યા હતા અને રાજપૂતો માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુરુ જ્ઞાનચંદ્રની મદદથી સાથે તેનો સંબંધ જળવાઈ રહ્યો હતો. આપણા પ્રાચીન ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, નકશા અને તેમના ગુરુ જ્ઞાનચંદ્ર જયપુર નિવાસી ખરતર ગચ્છના સિક્કાનો ઊંડો અભ્યાસ કર્યો.
યતિ અમરચંદ્રના શિષ્ય હતા. ભાષા,કવિતાનું તેમને ઉત્તમ આ ઉપરાંત આ ગ્રંથો લખવામાં તેણે ભાટ (બારોટ)ની જ્ઞાન હતું અને સંસ્કૃતના પંડિત હતા એટલે ટોડ સાહેબે પૂરા વહીઓ. ખાતો (ચોપડા)નો ભરપેટ ઉપયોગ કર્યો અને તેના સત્કાર સાથે તેને પોતાની સાથે રાખ્યા હતા જેનાથી તેને ગ્રંથમાં “ભટ્ટ ગ્રંથો”નો ઠેકઠેકાણે ઉલ્લેખ કર્યો છે. મહાકવિ રાજસ્થાનનો ઇતિહાસ લખવામાં ઘણી સહાય મળી. ચંદ વિરચિત “પૃથ્વીરાજ રાસો' તેમને વધુ ગમતો અને ચંદના ટોડ સાહેબ પ્રસિદ્ધ પુરુષોનાં હિન્દી ચિત્રો, સંસ્કૃત, ૩૦ હજા૨ છંદોનો તેણે અગ્રેજીમાં અનુવાદ કર્યો.
હિન્દી, અરબી, ફારસી વગેરે ભાષામાં લખાયેલા ઐતિહાસિક આ રીતે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિની જાળવણી તથા અન્ય વિષયોના ગ્રંથો, પ્રાચીન તામ્રપત્રો, શિલાલેખો, રાખવામાં ટોડ સાહેબનો અમૂલ્ય ફાળો છે. તેને આપણે ભલી સિક્કાઓ અને નકશાનો સંગ્રહ કરતા. શકીએ તેમ નથી.
આ પ્રકારે સતત પ્રયત્નથી ટોડ સાહેબે પોતે સ્વદેશ જતાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org