________________
પ્રતિભા દર્શન
૨૩૨/૧૭ તેઓએ વર્ધમાનતપ, આયંબિલ પણ ચાલુ રાખેલ. તેમાં તેઓ ૩૯ ન હતું. છતાં કેન્સર માટે કિરણો લેવાનો ઉપચાર પ્રસિદ્ધ હતો. ૨૮ ઓળીઓ સુધી પહોંચેલા. મેવા, મિષ્ઠાન, ફરસાણ આદિનો તો કિરણો સેટિંગ થયા. ગાંઠ ઓગળી ગઈ. વચગાળામાં તેઓએ હંમેશ માટે ત્યાગ રહેતો.
ગુરુદેવના સૂચનથી વૈદ્યના રાસાયણિક ઉપચારો કર્યા. તે ઉપચારો - બ્રહ્મચર્ય ગુણપદ તેઓએ આત્મસાત કરેલ. સદા સ્ત્રી
ઊંધા પડતાં શરીરમાં સખત ગરમી થઈ. અને ન બેસી શકાય કે ન સંપર્કથી દૂર જ રહેતા, એટલું જ નહિ પણ બ્રહ્મવતના વિઘાતક
ઊઠી શકાય ન સહી શકાય તેવી ગંભીર પરિસ્થિતિ થઈ. છેવટે વિભૂષા-પ્રણિત ભોજન વગેરેનો પણ તેમણે જીવનમાં ત્યાગ કરેલ.
બીજા વૈધે રાસાયણોની વિક્રિયાનું સારી રીતે વારણ કર્યું. કેન્સરના આશ્રિતોના બ્રહ્મચર્ય માટે પણ કાળજી રાખતા.
દર્દનાં કારણે સં. ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૦૯ના ત્રણ ચાતુર્માસ
તેમણે મુંબઈમાં કર્યો. અને સં. ૨૦૧૦નું ચાતુર્માસ ગુરુઓની સાથે - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં એક્કા હતા.
પૂના કર્યું. કેન્સરની ગાંઠ ઓગળી ગયેલ પણ કિરણોની ગરમી અનેક મુનિઓને સાધુતાના પ્રધાન કારણરૂપ સમિતિ-ગુપ્તિ
શરીરમાં વ્યાપી ગયેલ. છતાં આવી અવસ્થામાં પણ તેઓએ ૩૯મી પાલનમાં તેઓએ, તૈયાર કર્યા હતા. સમિતિ-ગુપ્તિ એ જ ચારિત્ર
વર્ધમાન તપની ઓળી (૩૯ આયંબિલ, ૧ ઉપવાસ) કરી તથા રોજ છે. તેઓ સુંદર વાચનાઓ વગેરે આપી આના પાલનમાં સાધુઓને કેળવતા. તેઓએ અદ્ભુત સહનશીલતા કેળવેલી....જેનું વર્ણન
એકાસણા ચાલુ કર્યા. એટલું જ નહિ, ચાતુર્માસ બાદ તેઓએ અન્ય આગળ કેન્સરના રોગમાં તેમની સહનશીલતાનો પરચો આપણને
મુનિઓ સાથે ભગવતીસૂત્રના (૬ માસના લાંબા) જોગ પણ ચાલુ
કર્યા અને ફાગણ માસમાં પણ પરમ ગુરુદેવ આ. પ્રેમસૂરિ મ. ના મળશે. શાસ્ત્રીય સુંદર જ્ઞાન સાથે તેઓ પ્રવચન પણ સુંદર આપતા.
હાથે ગણિપદવી પ્રાપ્ત કરી. રોજના સ્વાધ્યાય, રાત્રે ધ્યાન-જાપ, કંઠ અતિશય મધુર હતો. તેમના મુખે સ્તવન-સજ્જાય સાંભળતા
સાધુઓને હિતશિક્ષા વગેરે પ્રવૃત્તિ તેમની સતત ચાલુ રહેતી. આમાં અનેક શ્રોતાઓ ભાવવિભોર બની જતા.
પૂનાનું ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ દાદર ૨૦૧૧નું ચાતુર્માસ કરી શાસન અને સંઘનાં કાર્યોમાં પૂજયપાદ પરમ ગુરુદેવશ્રીને
તેઓએ પણ પોતાના પૂજય ગુરુદેવો સાથે ગુજરાત તરફ વિહાર તેઓ અત્યંત સહાયક થતા. આ રીતે સમર્પિત ભાવ સાથે
કર્યો. આમાં પણ તેઓ તેમના ગુરુદેવ સાથે ઉગ્ર વિહારો કરતા. ગુરુઓના વિનયભક્તિ અને આશ્રિતમુનિઓના ચારણાદિ દ્વારા
એકાસણાં કરતા. આમ કરતાં તેઓ પૂ. કાંતિવિજયજી તથા પૂ. ધોગ ને શ્રેમ કરતા. શાસ્ત્રોના પઠન-પાઠન, તપ-ત્યાગ સાથેની રાજવિજયજી મ.ની ૧૦૮મી ઓળીના પ્રસંગે 'ગુરુદેવો સાથે • ઉત્તમ સંયમચર્યા અને શાસનની પ્રભાવનાદિ કરતા સંયમ જીવનના સુરેન્દ્રનગર પધાર્યા. ત્યાંથી શંખેશ્વર, પાલીતાણા થઈને સં. લગભગ ૧૬ વર્ષ પસાર કર્યા. પાલીતાણામાં સંવત ૨૦૦૬માં
૨૦૧૩નું ચાતુર્માસ અમદાવાદ જ્ઞાનમંદિરમાં કર્યું. ચાતુર્માસ કે પોતાના પરમ ગુરુદેવ આ. પ્રેમસૂરિ મહારાજ, આ રામચંદ્રસૂરિ દરમિયાન થોડી ઘણી નાનીમોટી તકલીફો થયા કરી, પણ તેને મહારાજ, પં. ભદ્રંકરવિજયજી મ. પોતાના ગુરુદેવ મુનિ શ્રી ગણકાર્યા વિના સ્વાધ્યાય, ધ્યાન આદિ પ્રવૃત્તિ સુંદર રીતે ચાલે છે ભાનવિજયજી આદિ વિશાળ પરિવાર સાથે ચાતુર્માસ કરી
અને ચાતુર્માસના દિવસો આરાધનામય પસાર થયા. ચાતુર્માસ પૂર્ણ પુજયપાદ પરમ ગુરુદેવ સાથે તેઓએ મુંબઈ તરફ વિહાર થયે આવી પરિસ્થિતિમાં તેઓએ ચૌદ ઉપવાસ કર્યા....પરંતુ લંબાવ્યો. રસ્તામાં જ તેઓને માથામાં ચસ્કા મારવા માંડ્યા. કેન્સરનું દર્દ ફરી ઉપડ્યું. એકવાર ઉલટી થઈ. ડોક્ટરોએ ડાબી ગળામાંથી ખોરાક ઉતરવામાં તકલીફ વગેરે થવા માંડી. બીજી પણ બાજુ કેન્સરની નવી ગાંઠ દેખાય છે તેમ અનુમાન કર્યું. પૂજય શારીરિક તકલીફો ઊભી થઈ. આમ છતાં મનના મજબૂત એવા ગુરુદેવોની આજ્ઞાથી પુનઃ મુંબઈ તરફ વિહાર કર્યો. દાદર આવ્યા, તેઓ પરમ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય પ્રેમસૂરિ મહારાજની જોડે જ
આ ગાંઠ ઓગાળવા ફરી કિરણો લીધાં. ગાંઠ ઓગળી, રાહતો લાંબા અને ઉગ્ર વિહારો કરતા. વળી, વિહારોમાં વ્યાખ્યાનો વગેરે
થઈ. પરંતુ માથાનો દુઃખાવો, શરીરે દાહ વગેરે શરૂ થયું. કરતા. એકાસણાનું તેમનું વ્રત ચાલુ રહેતું. રસ્તામાં આણંદ વગેરે
રાત્રિઓના ઉજાગરા થયા. ઘણા ઉપચારો છતાં રોગ આગળ વધવા ગામોમાં ડોક્ટરોને બતાવ્યા છતાં યોગ્ય નિદાન થઈ શક્યું નહિ. લાગ્યો. એ પરિસ્થિતિમાં ગુરુનિશ્રા પ્રાપ્ત કરવા પૂજ્યશ્રીએ
સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ના દિવસે તેઓએ પોતાના અમદાવાદ તરફ વિહાર કર્યો. પરમગુરુદેવ આચાર્ય ભગવંત તથા પરમ ગુરુદેવ આ. પ્રેમસૂરિ મહારાજાદિ સાથે મુંબઈ લાલબાગ ગુરુદેવ ગણિવર્ય ભાનુવિજય મ. વગેરે તો અમદાવાદથી (સી. પી. ટૅક) ઉપાશ્રયે પ્રવેશ પણ કર્યો. મુંબઈમાં તેમના દર્દમાં રાજસ્થાન થઈ ત્યાંથી સંઘ સાથે સિદ્ધગિરિ તરફ પ્રયાણ કરતા હતા વધારો થવા માંડ્યો. ગળા અને નાકમાંથી લોહી પણ અવારનવાર ત્યાં રસ્તામાં શંખેશ્વર મુકામે પૂજ્યશ્રી ગુરુભગવંતોને ભેગા થયા. પડવા લાગ્યું. ડૉ. હરિભાઈને કેન્સરની શંકા પડતાં તાતા ગુરુ-શિષ્ય સૌને મિલનનો અત્યંત આનંદ થયો. પૂજયપાદ ગુરુદેવો હોસ્પિટલમાં બાયોપ્સી ટેસ્ટ કરાવ્યો અને કેન્સરનું નિદાન થયું. સાથે સંઘમાં જ પૂ. પદ્મવિજયજી મહારાજે વિહાર લંબાવ્યો. છેક પચાસ વર્ષ પૂર્વે તબીબી વિજ્ઞાન પણ આજના જેટલું આગળ વધેલું સુરેન્દ્રનગર સુધી પહોંચ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org