________________
પ્રતિભા દર્શન
જે ૨૨૯ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ વગેરે આદિમાં ખૂબ પ્રગતિ કરાવ્યો. ૬૦ ઉપરાંત ગામોમાં આયંબિલશાળા સ્થાપન કરી. સાધી અને પોતાના બીજા પુત્ર અમૃત કુમારને શંખેશ્વરમાં બાળવયે, ( ૧૨૫ ઉપરાંત ગામોમાં પાઠશાળાઓ સ્થાપી. શ્રી માંડવગઢ, શ્રી દીક્ષાવિરોધની જંગી જેહાદ વચ્ચે દીક્ષા અપાવીને, સ્વશિષ્ઠ નાગેશ્વર, શ્રી મહાવીરજી (જયપુર) આદિ તીર્થોનો ઉદ્ધાર કરાવ્યો. બનાવી બાલમુનિ શ્રી અભયસાગરજી નામ આપ્યું. અહીંથી શાસનરક્ષાર્થે “અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિરક્ષક સભા', ન અટકતાં, સં. ૧૯૯૧માં રતલામમાં સંસારી પત્ની અને રાજસ્થાન જૈન સંઘ”, “માળવા – મેવાડ નવપદ સમાજ' ઈન્દોર સુપુત્રીને દીક્ષા અપાવી સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી અને બાલસાધ્વી પેઢી, માંડવગઢ પેઢી, કેશરિયાજી પેઢી આદિની સ્થાપના કરી. શ્રીસુલ સાશ્રીજી નામથી વિભૂષિત કર્યા. આમ, આખું કુટુંબ આટઆટલી શાસનપ્રભાવના છતાં સાચા સાધુને છાજે તેવી જિનશાસનને ચરણે ધરી દીધું.
નિઃસ્પૃહતા તો ગજબની હતી. માન-કષાય પર અદ્દભુત કાબૂ - પૂજયશ્રીએ પોતાના વિહારમાં એક સિંહની માફક ગર્જના
ધરાવતા હતા. ઉપાધ્યાયપદવી તો કેટલાય પ્રયત્નો પછી કરીને ધર્મસ્થાનો પર આવેલા ભયને હટાવેલા છે. સંસ્કાર સામે
સ્વીકારેલી, એ પૂજયશ્રીની કાર્યસિદ્ધિ પરનો સુવર્ણકળશ છે. વણથંભી લડત આપીને વિજય હાંસલ કર્યો છે. શ્રી કેસરિયાજી,
અર્ધસદીના દીક્ષાપર્યાયમાં, ૭૮ વર્ષની જૈફ વયે પણ શિખરજી તીર્થ, પાવાપુરી, લુણાવાડા, ભરૂચ, કાસોર, પરબડી, પૂજયશ્રી અવિરત ઉત્સાહપૂર્વક શાસનકાયો કરી રહ્યા હતા. સં. નડિયાદ, મગરવાડા આદિ સ્થાનોમાં સરકારની દરમિયાનગીરી - ૨૦૩૪માં ઊંઝામાં સ્થિત હતા. અવસ્થાને લીધે તબિયત વારંવાર વધતી જતી હતી. એ વખતે પૂજયશ્રીએ બોમ્બે એક્ટ બાબતમાં નાદુરસ્ત થતી જતી હતી. ચોમાસું બેસવાને આગલે દિવસે, અષાઢ સરકાર સામે કેસ કર્યો. અને એકલે હાથે ડેરોલનિવાસી શેઠ શ્રી સુદ ૧૩ના રોજ પૂજયશ્રીનું સ્વાથ્ય કથળ્યું. પોતે આ સમય રતિલાલ પાનાચંદ મારફત કેસ લડ્યા. પોતાની આવડતથી જ
ઓળખી ગયા હોય તેમ સભાન બની ગયા. ગોચરીની અનિચ્છા સુપ્રિમ કોર્ટમાં જીત મેળવી , એ ટાણે સમગ્ર જિનશાસને તેઓશ્રીને દર્શાવી. રાત વીતી. ચોમાસી ચૌદશની વહેલી સવારે ૪-૨૫ કલાકે વધાવી લીધા હતા. કહેવાય છે કે કેસ દરમિયાન દલીલો કરતા પૂજયશ્રીએ પૂર્ણ શુદ્ધિ અને ક્રિયારુચિપૂર્વક પ્રતિક્રમણ, પડિલેહણ, ત્યારે એક અચ્છા બેરિસ્ટરને શરમાવે તેવું કૌશલ્ય બતાવતા. આ
દેરાસરનું ચૈત્ય, પચ્ચખ્ખાણ પારવવાની ક્રિયા આદિ કર્યા. કાર્યોમાં સુગમતા રહે તે માટે પૂજયશ્રીએ અખિલ ભારતવર્ષીય મુહપત્તિનું પડિલેહણ એક જ હાથે પોતે બોલપૂર્વક કર્યું. બપોરે ૪જૈન સંસ્કૃતિરક્ષક સભા' નામે સંસ્થાની સ્થાપના કરી. આ સભા ૦૨ કલાકે નમસ્કાર મહામંત્ર, ચત્તારી મંગલમની ધૂન વચ્ચે વારંવાર પોતાનાં અધિવેશનો ભરીને શાસનનું માર્ગદર્શન કરતી પૂજયશ્રીનો પવિત્ર આત્મા સમાધિની આખરી સલામ ભરીને રહી છે.
અગમ-અગોચરમાં સરકી ગયો! ઊંઝા સંધે કરેલા તાર
ટેલિફોનથી સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઊમટ્યો. બીજે પૂજયશ્રીએ સં. ૧૯૮૬ થી સં. ૨૦૩૪ સુધીમાં ૪૮
દિવસે ૧૧-૩૦ કલાકે દેવવિમાન શી પાલખીમાં મહાયાત્રા ચાતુર્માસ કર્યા. તેમાં ખંભાત, ચાણસ્મા, ડભોઈ, વેજલપુર, ઊંઝા,
નીકળી. બપોરે ૨-૦૦ કલાકે પૂજયશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ અમદાવાદ, પાલીતાણા, કપડવંજ, રાજકોટ આદિ ગુજરાતનાં
દેવાયો. એ પવિત્ર ભૂમિ પર પૂજયશ્રીનું સ્મારક રચવાના નિર્ણય નગરો મુખ્ય છે. જયારે રતલામ, ઇન્દોર, સીતામહુ, મંદસૌર,
સાથે સૌ પાછા ફર્યા. અનેક સ્થળોએ થયેલી ગુણાનુવાદસભાઓ આગ્રા, ઉજ્જૈન, ઉદયપુર, નાગપુર, કાનપુર, મુંબઈ, સિરોહી
પૂજયશ્રીનાં કાર્યોની ગુણગાથા બની રહી ! આદિ ગુજરાત બહારનાં નગરો છે. આ બતાવે છે કે તેઓશ્રીએ
સૌજન્ય : જંબૂદ્વીપ વર્ધમાન પેઢી - પાલીતાણા શાસનનાં કાર્યો માટે અવિરામ વિહાર કર્યો છે. એટલું જ નહિ, ૪૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજયશ્રીએ ૨૧ થી ૩૨ ઓળી ચાલુ સરળતા, સૌમ્યતા, હાર્દતા, ઉદારતા, નિસ્પૃહતાદિ વર્ષીતપમાં, ૩૩ થી ૩૭ ઓળી છઠ્ઠ-અઠ્ઠમના વર્ષીતપમાં, ૩૮ થી ગણગણાલંકૃત, અનેક ધર્મકાર્યોના પ્રણેતા ૫ ઓળી ચાલુ વર્ષીતપમાં કરીને ૧૯ વર્ષીતપ કરેલ. આવા
પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. તપસ્વી મુનિરાજનો વિશેષ પ્રભાવ પડતો અને અનેક પુણ્યાત્મા તેમના વરદ્ હસ્તે સંયમમાર્ગે સંચરવા સજજ થતા. પૂજયશ્રીના
જન્મ : અષાઢ વદિ ૭ સં. ૧૯૬૭ સેલેબર (મેવાડ) હતે ૬૦ ઉપરાંત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ૪૦ ઉપરાંત
દીક્ષા : મહા વદિ ૨ સં. ૧૯૮૭ : નાડલાઈ (રાજસ્થાન) ઉપધાન તપ થયાં હતાં. ૨૫ ઉપરાંત તીર્થસ્થળો પર શાશ્વતી ચૈત્રી
કાળધર્મ: કાર્તિક સુદિ ૪ સં. ૨૦૫૮ : શાન્તિવન-પાલડી મોળીની સામુદાયિક આરાધના થઈ. સમસ્ત માળવા અને મેવાડને
| (અમદાવાદ) ગામડે ગામડે વિચરીને ધર્મ જાગૃતિ લાવ્યા. ૩૦ ઉપરાંત પ્રતિષ્ઠા સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને મહોત્સવો ઉજવાયા. ૧૭૫ ઉપરાંત જિનમંદિરોનો જીર્ણોદ્ધાર ગિરિરાજ સમી સંયમમગ્નતા સાથે નિખાલસતાનો સુભગ સંયોગ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org