________________
પ્રતિભા દર્શન
જે ૨૨૫ સંયમમાર્ગે સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા વિશદ્ કર્યો. વિનય અને વૈયાવચ્ચ આદિના ગુણોથી સૌનો પ્રેમ શાસન શણગાર શૂરવીર સ્વ-પર કલ્યાણ સાધી સં. ૨૦૪૩માં, સંપાદન કર્યો. સાધના વિના સિદ્ધિ નહિ. તે ન્યાયે પૂજ્યશ્રીએ અમદાવાદમાં, અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ સાસ્ત્રાભ્યાસ અવિરત ચાલુ રાખ્યો અને જપ-તપની પણ અવિરત પામ્યા. પૂજયશ્રીનું ગુરુમંદિર આજે વિતરાગ સોસાયટીમાં સુંદર યાત્રા આરંભી. ઉપવાસથી વર્ષીતપ, છઠ્ઠથી અને અઠ્ઠમથી ન્યૂન શોભી રહ્યું છે ! કોટિ કોટિ વંદન હજો એ સમર્થ શૂરવીરને ! વર્ષીતપ અને અઢાર અઠ્ઠઈ તેમ જ વર્ધમાન તપની ૩૩ ઓળી સાથે સૌજન્ય: શ્રી વર્ધમાન જૈન પેઢી જંબુદ્વીપ-પાલીતાણા.
બીજી ઉગ્ર તપશ્ચર્યા કરી. વળી આવી કઠોર તપશ્ચર્યા કરતાં
કરતાં માળવા અને મેવાડ જેવા વિષમ પ્રદેશોમાં પૂજય ગુરુદેવ શ્રી ચતુર્વિધ સંઘતા પરમ હિતચિંતક અને શાસત પ્રભાવક
સાથે વિચરતા રહ્યા. તેઓશ્રીની આ દેઢ સંયમ પ્રત્યેની રુચિ, પૂ. આચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.. વિદ્વત્તા, વિનય આદિ યોગ્યતા જોઈને પૂ. આચાર્ય શ્રી
ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૦૮ના કારતક ગરવી ગુજરાતના ઝાલાવાડ જિલ્લાના ધ્રાંગધ્રા પાસે ધોળી ગામ તે પૂજયશ્રીની જન્મભૂમિ, પિતાનું નામ પિતાંબરદાસ અને
વદ ૩ને રવિવારે પાલીતાણા-ખુશાલભવનમાં ગણિપદવી પ્રદાન
કરી. તે પછી પાલીતાણામાં જ ગુરુમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માતાનું નામ હરખબેન. એમને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ દેવચંદ ઉર્ફે દેવશીભાઈ રાખ્યું. આખું કુટુંબ
ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજે
સં. ૨૦૨૨ના મહાસુદ ૧૧ને બુધવારે ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. જૈનધર્મના રંગે રંગાયેલું હતું. જેમ મેઘવર્ષાથી વનરાજી વિકસે તેમ
ત્યાર બાદ પૂજયશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ દરમ્યાન શાસનના શીલ અને સંસ્કારોની વાર્તાઓ દ્વારા અને ધાર્મિક શિક્ષણ દ્વારા
પ્રભાવક કાર્યો ક્ય, જેમાં ઉઘાપન, પ્રતિષ્ઠા, ઉપધાન, બાળક દેવચંદનું જીવન વિકસી રહ્યું. પૂર્વ ભવના સંસ્કારો લઈ
છ“રીપાલિત સંઘો, દીક્ષા-મહોત્સવો આદિ અનેક ગણાવી શકાય. આવેલા દેવચંદભાઈ ઉંમરલાયક થયા. મળેલા માનવજીવનને
ગુજરાત, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ માલવા, રાજસ્થાન આદિ સાર્થક કરવા સંસારનો ત્યાગ કરી પ્રવ્રજયા લેવા ઝંખી રહ્યા હતા.
પ્રાંતોમાં ગામોગામ વિચરી ઉત્તરભારતના ખૂણે ખૂણે જૈનશાસનનો તેવામાં એક સુભગ યોગ થયો. માલવોદ્ધારક શાસન સુભટ
જયજયકાર પ્રવર્તાવ્યો. ઉપદેશવચનો વડે માનવભવની દુર્લભતા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો પરિચય થયો.
સમજાવી. મોહનું વિષ ઉતારી, અનેકોને પ્રભુશાસનના રાગી ઉપાધ્યાયશ્રીએ દેવચંદનાં મનને વૈરાગ્યના રંગે રંગી દીધું.
બનાવ્યા. પોતાના કુટુંબમાંથી જ ૧૯ વ્યક્તિઓને દીક્ષિત કર્યા. દેવચંદભાઈ સંયમના અનુરાગી બન્યા. છ વિગઈનો ત્યાગ કર્યો.
આજે પૂજયશ્રીના શિષ્ય-પ્રશિષ્યો પ્રભાવક મુનિઓ તરીકે વિશાળ ઘરના વડીલોને આ વાતની જાણ થતાં તેઓ આ કઠિન વ્રત
સંખ્યામાં વિચરી રહ્યા છે. જેમાં સંગઠનપ્રેમી આચાર્ય શ્રી છોડાવવા અતિ આગ્રહ કરવા લાગ્યા. જેથી દેવચંદભાઈના મનમાં
નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રમહામંથન ચાલ્યું. પ્રેમ અને પવિત્રતાની પ્રતિમા સમાન આગમ
સાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી મહાશયસાગરજી સમ્રાટ શ્રી આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તે
મહારાજ, મધુર વક્તા પંન્યાસ શ્રી ચંદ્રાનનસાગરજી મહારાજ, સમયે ખંબાતમાં બિરાજમાન હતા. દેવચંદભાઈ ત્યાં પહોંચી ગયા.
મુનિરાજ શ્રી પુણ્યપાલસાગરજી મહારાજ, મુનિરાજ શ્રી ત્યાં જઈને પૌષધ લીધો. સંસારનાં મૃગજળ સમાન પરાધીન ક્ષણિક
કલ્પવર્ધનસાગરજી મહારાજ, મુનિ શ્રી કીર્તિવર્ધનસાગરજી સુખોને બદલે આત્માના સ્વાધીન, સહજ અને શાશ્વત આનંદને
મહારાજ, મુનિ શ્રી કલ્પવર્ધનસાગરજી મહારાજ, મુનિ શ્રી પ્રાપ્ત કરવા નિર્ણય લીધો. પૌષધવ્રતમાં તે પુણ્યપ્રભાવી
દિવ્યાનંદસાગરજી મહારાજ, મુનિ શ્રી ધર્મકીર્તિયશસાગરજી મહાપુરુષનો પરિચય પામી દેવચંદભાઈનું હૃદય કોઈ અપૂર્વ
મહારાજ, મુનિ શ્રી અક્ષયરત્નસાગરજી મહારાજ, બાલમુનિ શ્રી આહ્વાદ અનુભવી રહ્યું. પૂ. ગુરુદેવે પણ આ તેજસ્વી રત્નને
ધર્મયશસાગરજી મહારાજ, મુનિશ્રી ગુણચંદ્રસાગરજી મહારાજ, પારખી લીધું. સં. ૧૯૮૬માં જેઠ વદ ૧૪ના દિવસે ખંભાતમાં ૨૨
બાલમુનિ શ્રી પદ્મયશસાગરજી મહારાજ, મુનિ શ્રી વર્ષની યુવાન વયે, પોતાના વડીલ બંધુ કાલીદાસ સાથે દીક્ષા થઈ.
પ્રશમચંદ્રસાગરજી મહારાજ, મુનિરાજ શ્રી રવિચંદ્રસાગરજી - પૂ. ગુરુદેવે તેઓશ્રીને પોતાના વિદ્વાન શિષ્યરત્ન આચાર્ય શ્રી
મહારાજ આદિ મુખ્ય છે. ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શાસનસુભટ ઉપાધ્યાય શ્રી
ખાવાન્ટી (રાજસ્થાન)માં અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે પૂ. ધર્મસાગરજી મહારાજના શિષ્ય તરીકે સ્થાપન કર્યા અને નામ
ઉપાધ્યાયશ્રીને આચાર્યપદવી આપવાની સૌને ભાવના હતી. તે આપ્યું મુનિ શ્રી દર્શનસાગરજી.
વખતે ત્યાંના સંઘોએ અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહીં. - પૂજયશ્રીએ ૨૨ વર્ષની ઉંમરે સંયમની સાધનાનો યજ્ઞ
પૂજયશ્રી કોઈની વિનંતી સ્વીકારતા જ ન હતા. છેવટે, મુંબઈમાં માંડ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે ધાર્મિક અભ્યાસ
શ્રી ગોડીજી ઉપાશ્રયમાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પૂ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org