________________
૧૦૦ %
બૃહદ્ ગુજરાત ગયા ને ત્યારથી જ જે નિયમિત ડાયરી લખવા માંડી, તે સવારમાં તેમણે પોતાના પ્રાણ છોડી દીધા. આ દેશની જીવનના અંત સુધી, બરાબર બીજા ૨૫ વર્ષની ડાયરીઓ આઝાદી માટે કેવા કેવા મોંઘાં બલિદાનો દેવાયાં છે! જેલમાં બાપુના જીવનને સમજવા માટે અત્યંત ઉપયોગી અને જરૂરી દેવાયેલું મહાદેવભાઈનું બલિદાન. બરાબર પાંચ વર્ષે એ જ છે. લગભર એના ૨૫ ભાગ થવા જાય છે. દુનિયાના ડાયરી દિવસે દેશની આઝાદી બારણાં ઠોકતી આવી. આ એક સૂચક સાહિત્યમાં એ બેનમૂન અને અજોડ છે.
ને મહત્ત્વનો યોગાનુયોગ છે. આજે આપણે ૧૫મી ઓગષ્ટ પછી તો બાપુના બંને પત્રો ‘નવજીવન અને યંગ મહાદેવભાઈને કેટલા યાદ કરીએ છીએ? ઈન્ડિયા'ની પણ જવાબદારી મહાદેવભાઈએ સંભાળી અને એ માત્ર ૫૦ વર્ષની ઉંમરે તેઓ ચાલ્યા ગયા પણ પોતાની એટલી સુંદર રીતે ચલાવ્યાં કે તેમની માંગણી અલ્હાબાદથી અડધી જીંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના મોતીલાલજી નેહરુએ કરી અને બાપુએ તેમને મોકલી આપ્યા, ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ જેના કારણે તેમને પ્રથમ જેલ થઈ. આ સમયનો સદુઉપયોગ દેવાયો. બાપુ કહે છે, “ભાવના મહાદેવભાઈનો ખોરાક કરી મહાદેવભાઈએ શરદબાબુનાં બે પુસ્તકો ‘વિરાજ વહુને હતો.” આગાખાન મહેલમાંથી આશ્રમને તાર કરતાં બાપુ લખે ‘ત્રણ વાર્તાઓ'ના સુંદર અનુવાદો આપણને આપ્યા. છે, “મહાદેવનું યોગી અને દેશ-ભક્તની માફક મૃત્યુ થયું.” મહાદેવભાઈ ઘણી ભાષાઓ જાણતા હતા. તેમાંયે બંગાળી
સાચે જ તેમનામાં “યોગ: કર્મસુ કૌશલમ્”નો ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીના ઉત્તમ અનુવાદોમાં
ગીતામંત્ર ચરિતાર્થ થયેલો જોવા મળે છે. તેઓ બાપુના ગાંધીજીની ગુજરાતી આત્મકથાનો અંગ્રેજીમાં અને
મંત્રીવર્ય, મિત્રવર્ય, અને ભક્તવર્ય એમ ત્રણ ભેગા હતા. જવાહરલાલજીની અંગ્રેજી આત્મકથાનો ગુજરાતીમાં અનુવાદ
બાપુએ તેમને અંજલી આપતા કહ્યું હતું, ““મહાદેવે મારામાં ઉત્તમ નમૂના છે. ૧૯૩૧માં બાપુ સાથે તેઓ ઇંગ્લેન્ડ
સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું.” ગોળમેજી પરિષદમાં પણ ગયેલા. આવ્યા પછી તરત જ બાપુ સાથે તેમની ધરપકડ થયેલી ને યરવડા જેલમાં બાપુ,
સેંકડો દેશી રાજયોતે જેમણે રાષ્ટ્રમાં વિલીન કર્યા. મહાદેવભાઈ અને સરદાર પટેલની ત્રિપુટી જામેલી.
સરદાર વલ્લભભાઈ પટેલ ૧૯૩૪માં બાપુ વર્ધા પાસે સેવાગ્રામ ફર્યા, ત્યારે ૧૫મી ડિસેમ્બર'૫૦ના ૭૫ વર્ષની વયે અવસાન મહાદેવભાઈએ વધુમાં રહીને રોજ બાપુની ટપાલ સેવાગ્રામ પામનાર સરદાર પટેલ ‘વજાદપિ કઠોરાણિ, મૃદુનિ પહોંચાડવાનું અને ત્યાંથી તેમની ટપાલ વર્ધા લઈ આવવાનું કુસુમાદપિ’ એ સંસ્કૃત સુભાષિત અનુસાર વજથીયે કઠોર અને કામ નિયમિત રીતે પગપાળા ચાલીને વર્ષો સુધી કર્યું છે. પુષ્પથીયે કોમળ હતા. બહારથી રૂક્ષ લાગતા સરદાર હૃદયથી આવી હતી બાપુ પ્રત્યેની તેમની ભક્તિ!
કેટલા ઋજુ હતા, એ તો જેમણે એમનો સંગ નજીકથી માણ્યો | બાપુના પત્રો હવે “હરિજન' નામથી શરૂ થયા, ત્યારે હોય, તેમને જ ખબર પડે. પણ તેની જવાબદારી મહાદેવભાઈને શિરે જ આવી. એક
૩૧મી ઓક્ટોબરે નડિયાદમાં જન્મેલા પત્રકાર તરીકે એમણે એટલું સુંદર કામ કર્યું કે ૧૯૩૬માં વલ્લભભાઈ સ્વપુરુષાર્થે આગળ વધ્યા, નાનપણથી એમનામાં અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં દૃઢતા અને ગમે તેવી પરિસ્થિતિમાં સ્વસ્થતા આપણે જોઈ પત્રકારત્વ વિભાગના પ્રમુખ મહાદેવભાઈ હતા, તે વખતે શકીએ છીએ. તેમણે પોતાના ભાષણમાં પત્રકારનું કર્તવ્ય, તેની વિશેષતાઓ
૧૯૧૫માં ગુજરાત કલબમાં અમદાવાદમાં વકીલોની અને તેની લાક્ષણિક્તાઓ વિષે વિગતે વાતો કરી હતી.
સભામાં તાજા આવેલા ગાંધીજીનું ભાષણ. સરદાર શાના ૧૯૪રની છેલ્લી આઝાદીની લડત! બાપુની સાથે જાય? એવા તો ઘણા આવે, એમાં શું સાંભળવાનું? બધા મહાદેવભાઈ પણ આગાખાન મહેલની જેલમાં. એમના બોલીને ચાલ્યા જાય!—આવી કંઈક મનોવૃત્તિથી મનમાં સતત રહેતું કે આ વખતે બાપુ ઉપવાસ કરશે, તો એ વલ્લભભાઈ કલબમાં પત્તાં રમતા રહ્યા, પણ જ્યારે જાણ્યું કે કેવી રીતે ટકશે? આ ચિંતામાં ને ચિંતામાં તા. ૧૫મી ઓગષ્ટ આ માણસ માત્ર બોલનારો નહિ, પણ બોલ્યા પ્રમાણે કરનારો
Jain Education Intemational
ducation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org