SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 833 શ્રી માણિભદ્રજી હાલ કર્યો? પૂ.પાદ આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી અનંત લોકાકાશમાં આ સમગ્ર વિશ્વ બે પગ પહોળા રાખી, બે હાથ કેડ ઉપર રાખી ઊભા રહેલા મનુષ્યના આકારે ૧૪ રાજલોક પ્રમાણ છે. તે અધોલોક (નારકલોક) મધ્યલોક (તીછલોક) અને ઊર્ધ્વલોક (દેવલોક) એમ ત્રણ ભાગમાં વિભાજિત થયેલ છે. આ ચૌદ રાજલોકની મધ્યમાં સમભૂતલોભૂમિ તીર્થોલોકમાં આવેલ છે. આ સમભૂલાથી ઉપર ૯૦૦ યોજન અને નીચે ૯૦૦ યોજનમળી કુલ ૧૮૦૦યોજનનો તીછલોક છે. તીર્થાલોકની નીચે ૯૦૦યોજનપૂન ૭ રાજલોક પ્રમાણનો અધોલોક તેમ જ તીછલોકની ઉપર ૯00 યોજન ન્યૂન ૭ રાજલોક પ્રમાણનો ઊર્ધ્વલોક રહેલ છે. પ્રાસંગિક રાજલોક અને યોજનના માપનું વિહંગાવલોકન કરી લઈએ. કોઈ દેવ આંખના પલકારામાં ૧ લાખ યોજનની ઝડપે ચાલે, તે દેવ છ મહિનામાં જે અંતર કાપે તેને ૧ રાજલોક કહેવાય છે. વળી ૧ યોજન બરાબર આજના ૩૬૦૦ માઈલ જેટલું અંતર થાય. આ અંગેની વિશેષ હકીકત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિ ગ્રંથોથી જાણવી–સમજવી. ઉપર જે અધોલોકની વાત કરી તેમાં એકની નીચે એક એમ રત્નપ્રભાદિ ૭ નરક–આવાસો રહેલ છે. તેમાં પ્રથમ રત્નપ્રભા નરકની જાડાઈ ૧,૮૦,000 યોજન છે. તે રત્નપ્રભા નરકના પડના ઉપર અને નીચેના ૧૦૦૦ યોજન છોડી દેતાં વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવોના આવાસો (મોટાં નગરો) ઉત્તર તેમ જ દક્ષિણ દિશામાં, રાજમાર્ગ ઉપર દુકાનો અને મકાનોની પંક્તિ હોય તેમ બંને દિશામાં શ્રેણીબદ્ધ રહેલા છે. ભવનપતિ ઉત્તર અને દક્ષિણ દિશાનો અલગ અલગ ઇન્દ્ર નિકાયનું નામ મુકુટમાં ચિહ્ન પ્રત્યેક ભવનપતિઓને હોય છે એટલે કુલ ભવનપતિના ૨૦ ઇન્દ્રો છે. આ ભવનપતિનાં અસુરકુમાર મણિનું ભવનો (આવાસો) જઘન્યથી જંબુદ્વીપ જેટલાં નાગકુમાર સર્પનું (૧ લાખ યોજન) પ્રમાણવાળાં, મધ્યમથી વિધુતકુમાર વજનું સંખ્યાતકોટી યોજના પ્રમાણવાળાં અને સુવર્ણકુમાર ઉત્કૃષ્ટથી અસંખ્યાતકોટી યોજન પ્રમાણવાળ ૫ અગ્નિકુમાર હોય છે. તેઓનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વાયુકુમાર અશ્વનું વર્ષનું હોય છે. ઉપરાંત દેહવર્ણ, વસ્ત્રવર્ણ, ૭ સ્વનિતકુમાર વર્ધમાનનું સામાનિક દેવો તથા આત્મરક્ષક દેવોની ઉદધિકુમાર મકરનું દીપકુમાર સંખ્યા વગેરે ઉત્તર તથા દક્ષિણના ઈન્દ્રોની નાગવૃક્ષનું ૧૦ દિશિકુમાર નીચે મુજબ - હિંદૂકવૃક્ષનું ક્રમ ગરુડનું ઘંટનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy